SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ – મોઉવજઝાયાણં ઉપાધ્યાય - જેઓ ઘણાં જૈન શાસ્ત્રોના જ્ઞાતા હોઈને સંઘના પઠનપાઠનના અધિકારી થયા છે તથા સમસ્ત શાસ્ત્રોનો સાર જે આત્મસ્વરૂપ માં એકાગ્રતા છે, અધિકત્તર તો તેમાં લીન રહે છે. કોઈવારકષાય અંશના ઉદયયી ઉપયોગ જોત્યાં સ્થિરનરહેતો – તેઓ શાસ્ત્રો સ્વયં વાંચે છે અને બીજાઓને ભણાવે છે - તે ઉપાધ્યાય છે. તેઓ મુખ્યપણે બાર અંગના પાઠી છે. - * ઉપાધ્યાયના ૨૫ ગુણ ૧૧ અંગ અને ૧૪ પૂર્વ પોતે ભણેઅને ભણાવે. આચારંગ, સૂત્રકૃતાંગ વગેરે અને ઉત્પાદ પૂર્વ...લોકબિંદુ પૂર્વ... ૬૩ ॥ મો લોએ સવ્વસાહૂણં સાધુ આચાર્ય અને ઉપાધ્યાયને છોડીને અન્ય સમસ્ત જે મુનિધર્મના ધારક છે અને આત્મ સ્વભાવને સાધે છે, બાહ્ય ૨૮ મુળ ગુણોનું અખંડ પાલન કરે છે, સમસ્ત આરંભ અને અંતરંગ બર્હુિરંગ પરિગ્રહથી રહિત હોય છે, સદા જ્ઞાન ધ્યાનમાં લવલીન રહે છે, સાંસારિક પ્રપંચોથી સદા દૂર રહે છે તેને સાધુ પરમષ્ઠિ કહે છે. આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એ ત્રણે નિશ્ચય રત્નત્રય અર્થાત શુદ્ધોપયોગ મુનિ ધર્મરૂપ જે આત્મા સ્વરૂપનું સાધન છે તે વડે પોતાના આત્મામાં સદા તત્પર (સાવધાન -જાગૃત) રહે છે. બાહ્ય માં ૨૮ મુળ ગુણોના ધારક હોય છે. તેમની પાસે દયાનું ઉપકરણ પીંછી, શૌયનું ઉપકરણકમંડળ અને જ્ઞાનનું ઉપકરણ સુશાસ્ત્ર હોય છે. તેઓ શાસ્ત્રકથિત ૪૬ દોષ (૩૨ અંતરાય અને ૧૪ આહાર સંબંધી દોષોથી) બચાવીને શુદ્ધ આહાર લે છે. તે જ મોક્ષ માર્ગ ના સાધક સાચા સાધુ છે અને તે ગુરુ કહેવાય છે. મુનિ (સાધુ શ્રમણ) ના ૨૮ મુળગુણ : મહુત ક ૧. અહિંસા ૨. સત્ય પસમિતિ: ૧. ઈર્ષ્યા ૨. ભાષા Jain Education International ૩. અચૌર્ય ૫. પરિગ્રહની વિરતીરૂપ પાંચ પ્રકાર ૪. બ્રહ્મચર્ય ૩. એષણા ૪. આઠાન નિક્ષેપણ ૫. પ્રતિષ્ઠાપન For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy