SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ - ૭. $ 6 ત્રિકાળ ટકે એવો ભાવ ક્ષણ માત્ર ટકે એવો ભાવ સ્વલક્ષી ભાવ પરલક્ષી ભાવ ખરેખરું સ્વરૂપ ક્શન માત્ર સ્વરૂપ સ્વદ્રવ્યાશ્રિત સંયોગશ્રિત પોતાના ભાવને બીજાના ભાવને બીજાનો પોતાનો કહેવો કહેવો ૧૧. નિરાકુળતા આકુળતા ૧૨. આશ્રય કરવા લાયક આશ્રય કરવા લાયક નથી. નિશ્ચય નહિ હોય તો તત્ત્વલોપ થશે (નાશ પામશે). વ્યવહારનહિ હોય તો તીર્થ લોપ થશે. આત્માનું હિત-નિશ્ચય થી જ થાય. આત્માનું હિત-વ્યવહારથી પણ ન થાય તેના વગર પણ ન થાય. જેની જેટલી કિંમત-તેટલી ચુકવવી પડે-વધુ પણ નહિ ઓછી પણ નહિ. જે જે જ્યાં જ્યાં યોગ્ય છે તે સમજવું ત્યાં” વ્યવહાર રત્નત્રયથી-નિશ્ચય રત્નત્રય થતું નથી એ ક્યારેય પણ ભૂલવું નહિ. વ્યવહાર કરતાં કરતાં નિશ્ચયન થાય. વ્યવહારથી ધર્મકહ્યો છે - નહિ તો બધા સ્વચ્છેદ થઈ જશે. વ્યવહારનય અભૂતાર્યદરિત, શુદ્ધનયભૂતાર્થ છે; ભૂતાઈને આશ્રિત જીવ સુષ્ટિ નિશ્ચય હોય છે.” વ્યવહાર નય અભૂતાર્થ છે અને શુદ્ધનય ભૂતાર્થ છે, એમ કીધરોએ દર્શાવ્યું છે; જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે. એને જાણ્યા વિના જયાં સુધી જીવવ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી આત્માના જ્ઞાન શ્રધ્ધાન રૂપ નિશ્ચય સમ્યકત્ત્વ થઈ શકતું નથી એમ આશય જાણવો. 0 0 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy