SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ સતુપુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં અનંત આગમ રહ્યા છે. આમાં આત્મહિતના રહસ્યને પ્રદર્શીત કરવામાં આવ્યું છે. • પૂર્વે થયેલા જ્ઞાની અને તેમના વચનો રૂ૫ શાસ્ત્રો કરતાં પ્રત્યક્ષ જ્ઞાનીના સમાગમનો (મુમુક્ષુ જીવે) તફાવત જાણવો આવશ્યક છે. પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહિ, પશે જિન ઉ૫કાર, એવો લક્ષ થયા વિના, ઉગે ન આત્મવિયાર.” પૂર્વે થઈગયેલા અનંતજ્ઞાનીઓ જોકે મહાજ્ઞાની થઈ ગયા છે, પણ તેથી કાંઈ જીવનો દોષ જાય નહિ, એટલે કે અત્યારે જીવમાં માન હોય, તે પૂર્વે થઈ ગયેલાશાની કહેવા આવે નહિ, પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવી, કઢાવી શકે. જેમ દૂરના ક્ષીર સમુદ્રથી અત્રે તૃષાતુરની તૃષા છીપે નહિ પણ એક મીઠા પાણીનો કળશ અત્રે હોયતો તેથી તૃષા છીપે. આત્મકલ્યાણમાં પ્રતિબંધ-રૂપ કારણોમાં-અશાન બળવાન હોવાથી, જીવના પરિણામમાં પરભાવ(કષાયરસ) નીમલીનતા અને વિક્ષેપમટાડવા દુષ્કર છે. તો પણ તે વિશે વારંવાર વિચારીને તેને મટાડવા ઘટે છે. સરળપણુંવિરાગ્ય-પોતાનાદોષનું જોવું-પાત્રતા એવગેરેમલિનતા મટાડવાના સાધનો છે. દર્શનમોહ મંદ કરવાના ઉપાય છે. અને પ્રત્યક્ષ જ્ઞાની પુરષની અત્યંત ભક્તિ તે વિક્ષેપ મટાડવાનું સાધન છે. જે મૂર્તિમંત આત્મજ્ઞાન સ્વરૂપ છે એવા પ્રગટ જ્ઞાની પુરુષ વિના બીજા કોઈ આત્મસ્વરૂપને યથાર્થ વિધિએ દર્શાવી શકવા યોગ્ય નથી અને તેવા જ્ઞાની પુરૂષથી આત્મસ્વરૂપ જાણ્યા વિના કલ્યાણનો બીજો કોઈ ઉપાય નથી. વળી ઉપરોકત પ્રત્યક્ષ યોગે આત્મા જાણ્યા વિના, “આત્મા જાણ્યો છે' એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગવા યોગ્ય છે. • પ્રાયઃ મુમુક્ષુ જીવ આત્મહિતના હેતુથી જે કાંઈ પ્રયત્ન કરે છે, તેમાં વિકલ્પ અને બાહાફિયા સહિત પ્રવર્તે છે. ત્યાં અનાદિસંયોગદષ્ટિ અને પર્યાયબુદ્ધિને વશ તે ક્રિયા અને વિકલ્પમાં અહંપણું સહજ થઈ આવે છે. આ પ્રકારના દોષથી બચવા માટે માથે જ્ઞાની ગુરુ જોઈએ. . આ વાત આગમ પ્રસિદ્ધ છે કે એક જ્ઞાની પ્રત્યેનાં વિરોધમાં અનંત જ્ઞાનીનો વિરોધ છે અને પ્રત્યક્ષ એવા એકજ્ઞાનીનાસમ્યફ આદરમાં અનંતજ્ઞાનીઓનો આદર છે. આ વ્યવહારથી છે. આ વિષયને નિશ્ચયથી વિચારવામાં આવે તો કોઈપણ જ્ઞાનીના અનાદરકાળે નિશ્ચયથી પોતાના આત્મસ્વરૂપનો અનાદર વર્તે છે. અને પ્રત્યક્ષ-શાનીની આજ્ઞા સર્વાર્પણપણે આરાધતા સ્વભાવનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy