________________
३२
सूय
सूत्र मा ४. थे..
પુરૂષે ઈચ્છેલું ન મેળવી શક્યા, અને તળાવડીના ચીકણું કાદવમાં ખુંચ્યા, એ પ્રમાણે જિનેશ્વરથી વિરૂદ્ધ બીજા. મતવાળી સંસાર સાગરથી તરે નહિ, પણ તેમાં ડુબશે, તેને ઉપપત્તિ (દાંત) સહિત અર્થ બતાવશે, હવે તે જેનેતેરે સંસારમાં ભમશે તેનાં ઉપાદાન અથવા સહકારિ કારણે સાથે ફરી ફરી દષ્ટાન્ત હમણાં હું બતાવીશ, તે તમે સાંભળે, હવે ભગવાન તે દષ્ટાન્તને સાધુઓને રાષ્ટ્રતિક .(५२भार्थ) मताव छे.
लोयं च खलु मए अप्पाहद्द समणाउसो! पुक्खरिणी बुइया,कम्मं च खलु मए अप्पाहटु समणाउसो! से उदए बुइए काम भोगे य खलु मए अप्पाहटु समणाउसो! ते बहवे पउमवरपोंडरीए बुइए, रायाणं च खलु मए अप्पाहटु समणाउसो! से एगें महं पउमवर पोंडरीए बुइए, अन्नउत्थिया य खलु मए अप्पाहदुसमणाउसो! ते चत्तारिपुरि सजाया बुइया,धम्मं च खलु मए अप्पाह१ समणा