________________
સત્તરમું શ્રી પંડરીક અધ્યયન.
[૩૫
સામાન્ય (ઓછી બુદ્ધિવાળા) માણસો છે, તથા જનપદ (દેશ)માં જન્મેલા તે જાનપઢ છે, તે અહીં આર્યદેશમાં ઉત્પન્ન થયેલા (2ષ્ટ બુદ્ધિવાળા) મનુષ્ય જાણવા, તે ફક્ત આ આદેશમાં ઉત્પન્ન થયેલા લેવા. તેઓને દષ્ટાન્તને ઉપદેશ સમજાવવા ઘણાં શ્રેષ્ઠ કમળ તરીકે ઓળખાવ્યા તથા રાજાને મેં સાથી કષ્ટ કમળરૂપે કહેલ છે, અન્ય તીથીઓને ચાર દિશામાંથી આવેલા ચાર પુરૂષે રાજા રૂપ શ્રેષ્ટ કમળને લેવા ગયેલા સામર્થ્યના અભાવે ખુંચ્યા ધર્મને મેં તે ભિારૂપે લખી વૃત્તિવાળે બતાવ્યું, તેને જ ચકરી વિગેરે શ્રેષ્ઠ પદમ પુંડરીક કમળ જેવા ઉદ્ધાર કરવાને શક્તિ છે, ધર્મતીર્થને મેં તીર કહ્યું છે, સદ્ધર્મના ઉપદેશને મેં સાધુએ જે હાક મારી હતી કે કમળ ઉછબ, તે જાણવું. અહીં મેક્ષ તે બધાં કર્મના ક્ષયરૂપ ઈષત્ પ્રાભાર પૃથ્વી (લેક)ના અંતે સૌથી ઉંચે રહેલ પ્રદેશ જાણ, હવે ટુંકામાં પતાવે છે. જેને સમજાવવા મેં લેક તળાવડી કાદર વિગેરે સાથે મળતી ઘોડી સરખામણી કરી સમજાવેલ છે, (રાજાને બુઝાવવા જતાં પિતે ફસી ગયા પણ સાધુએ દૂર રહી સમજાવી તેને તાર્યો પિતે તર્યા.)
इहखलु पाईणं वा पडीणं वा उदीणं वा दाहिणं वा संगतिया मणुस्सा भवंति,