________________
૭૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. ( આ પ્રમાણે સિદ્ધ થતાં તે અનાર્યો સાંખ્ય અને લેકાયતિકે પંચમહાભૂત માની ઉલટા ચાલનારા શું કરશે તે કહે છે, પોતાના બેટા તત્વને પણ સાચું માની શ્રદ્ધા રાખનારા પંચભૂતથી સર્વ કાર્ય થનારું માને છે, વળી તેનેજ સાચું માની તેમાં રૂચિ કરનારા તથા તે ધર્મના મૂળ ઉત્પાદકને પ્રશંસનારા કહે છે કે “ તમારો ધર્મ બહુ સારો કહે છે, અમને બહુ ગમે છે” આવા વિચારથી સાવદ્ય અનુષ્ઠાનથી પણ અધર્મ થતું નથી, એવું માની સ્ત્રીઓના વિલાસમાં મુઢ થયેલા પાપ કરી તેનાં ભેગ ભેગવતાં ખેદ પામનારા આલોક પરલેક અને ઉભયલેકની સુગતિથી ભ્રષ્ટ થયેલા પિતાનું દુર્ગતિથી રક્ષણ કરી શકતા નથી, તેમ બીજાનું પણ પિતે ડુબેલા હોવાથી રક્ષણ કરી શકતા નથી, આ પાંચ ભુત માનનારે બીજે પુરૂષજાત (વાદી) કહયે, હવે ઈવરને કારણે માનનારને મત કહે છે,
अहावरे तच्चे पुरिसजाए ईसरकारणिए इति आहिजइ, इह खलु पादीणं वा ६संते गति या मणुस्सा भवंति अणुपव्वेणं लोयं उववन्नातं आरिया वेगे जाव तेसिं च णं महंते एगे रायाभवइ जाव सेणावइपुत्ता,तेसिं