________________
૫૦.
નાટક તે જે જાણઈ ભાવ નાટક તે જે ભાવ વીચાર . પંડિત તે જાણુઈ પ્રસ્તાવ. પંડી તે જાણે વહેવાર. લેકવિહાર જાણ જે રીતિ. લેકવેહેવારજ જાણી રીત, તે સવિકહિ ઊપાઈ પ્રીતિ; તે સરવેકહિ ઊપાઈ પ્રીત તેનર યશ પામઈ જગ ઘણું, તે નર જસ પામે જગ ઘણ, જે વિવહાર લહઈ જન જે વીવહાર લેહે જન તણું
તણું ૮૭ લેક્સટિ જે જાણઇ ધુરિ લેકરૂઢ જે જાણે દુરે, તે નર અર્થ લીલાઈ કરિ, તે નર અરથ લીલાએ કરે કલેશ સહસ્ત્ર પંડિ જ વરઇ, કલેસ સહીસ પંડીત આદરે તુહિ અર્થ પૂરૂ નવિસર.૮૮ હે અર્થ પુર નેવી સરે.
ઘણું જૈનધર્મગ્રંથ પર જૂની ગુજરાતીમાં ટીકાઓ લખાયેલી હોવાથી પ્રાકૃતની પેઠે જૂની ગુજરાતી ઉપર પણ જૈનેની કંઈક ધર્મભાવના બંધાઈ છે. એથી જેનગ્રંથની ભાષાનું રૂપાંતર
ડું થયું છે. છતાં નવી પ્રતિઓમાં વધતું ઓછું રૂપાંતર તે થયું જ છે.
- આ રૂપાંતરને ભેદ સમજી નહિ શકનારા લેખકે નવી પ્રતિઓની ભાષા ખરી માનીને સંવત ૧૩૧૫ની ભાષાને નમુને આ બતાવે છે -
ગામ કુકડીએ કર્યો ચોમાસે, સંવત તેરેપના માં” તેમજ સંવત ૧૪રની ભાષા તરીકે ગૌતમરાસામાંથી આવા નમુના આપે છે.
પર પરવસતા કાંઈ કરી , દેશ દેશાન્તર કાંઈ ભમીજે. કવણ કાજે આયાસ કરો, પ્રહ ઉઠી ગાયમ સમરી જે.