Page #1
--------------------------------------------------------------------------
________________
“અહો! શ્રુતજ્ઞાનમ્” ગ્રંથ જીર્ણોદ્ધાર ૨૧૦
આગમ ગ્રંથ ભાષાંતર સૂત્રકૃતાંગ સૂત્ર ભાગ - ૪
: દ્રવ્ય સહાયક : દીક્ષા દાનેશ્વરી પૂ. આ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તિ
તપસ્વિની પૂ. સા. શ્રી પુષ્પલતાશ્રીજી મ.સા.ના શિષ્યા પ્રવર્તિની ગુરૂમાતા પૂ. સા. શ્રી પુણ્યરેખાશ્રીજી મ.સા.ના સુશિષ્યા પૂ.સા. શ્રી તપોરેખાશ્રીજી મ.સા. આદિ ઠાણાની પ્રેરણાથી
અમીનગર સોસાયટી, સાબરમતી, અમદાવાદના ચાતુર્માસની આરાધનામાં બહેનોની જ્ઞાનખાતાની ઉપજમાંથી
: સંયોજક : શાહ બાબુલાલ સનેમલ બેડાવાળા શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫
(મો.) 9426585904 (ઓ.) 22132543
સંવત ૨૦૭૨
ઈ. ૨૦૧૬
Page #2
--------------------------------------------------------------------------
________________
अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०६५ (ई. 2009) सेट नं.-१
प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। પુસ્તકનું નામ
ક્રમાંક
પૃષ્ઠ
કર્તા-ટીકાકાર-સંપાદક पू. विक्रमसूरिजी म.सा.
पू. जिनदासगणि चूर्णीकार
पू. मेघविजयजी गणि म. सा.
001
002
003
004
005
006
007
008
009
010
011
012
013
014
015
016
017
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
संयोजक - शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद - 05.
018
019
020
021
022
023
024
025
026
027
028
029
श्री नंदीसूत्र अवचूरी
श्री उत्तराध्ययन सूत्र चूर्णी
श्री अर्हद्गीता भगवद्गीता
| श्री अर्हच्चूडामणि सारसटीकः
श्री यूक्ति प्रकाशसूत्रं
श्री मानतुङ्गशास्त्रम्
अपराजितपृच्छा
शिल्प स्मृति वास्तु विद्यायाम्
शिल्परत्नम् भाग - १
शिल्परत्नम् भाग - २
प्रासादतिलक
काश्यशिल्पम्
प्रासादमञ्जरी
राजवल्लभ याने शिल्पशास्त्र
शिल्पदीपक
वास्तुसार
दीपार्णव उत्तरार्ध
જિનપ્રાસાદ માર્તણ્ડ
जैन ग्रंथावली
હીરકલશ જૈન જ્યોતિષ
| न्यायप्रवेशः भाग-१
दीपार्णव पूर्वार्ध
| अनेकान्त जयपताकाख्यं भाग - १
| अनेकान्त जयपताकाख्यं भाग-२
प्राकृत व्याकरण भाषांतर सह
तत्त्पोपप्लवसिंहः
शक्तिवादादर्शः
क्षीरार्णव
वेधवास्तु प्रभा
पू. भद्रबाहुस्वामी म.सा.
पू. पद्मसागरजी गणि म.सा.
पू. मानतुंगविजयजी म.सा.
श्री बी. भट्टाचार्य
| श्री नंदलाल चुनिलाल सोमपुरा
श्रीकुमार के. सभात्सव शास्त्री
श्रीकुमार के. सभात्सव शास्त्री
श्री प्रभाशंकर ओघडभाई
श्री विनायक गणेश आपटे
श्री प्रभाशंकर ओघडभाई
श्री नारायण भारती गोंसाई
श्री गंगाधरजी प्रणीत
श्री प्रभाशंकर ओघडभाई
श्री प्रभाशंकर ओघडभाई
શ્રી નંદલાલ ચુનીલાલ સોમપુરા
श्री जैन श्वेताम्बर कोन्फ्रन्स
શ્રી હિમ્મતરામ મહાશંકર જાની
श्री आनंदशंकर बी. ध्रुव
श्री प्रभाशंकर ओघडभाई
पू. मुनिचंद्रसूरिजी म. सा.
श्री एच. आर. कापडीआ
श्री बेचरदास जीवराज दोशी
श्री जयराशी भट्ट, बी. भट्टाचार्य
श्री सुदर्शनाचार्य शास्त्री
श्री प्रभाशंकर ओघडभाई
श्री प्रभाशंकर ओघडभाई
238
286
84
18
48
54
810
850
322
280
162
302
156
352
120
88
110
498
502
454
226
640
452
500
454
188
214
414
192
Page #3
--------------------------------------------------------------------------
________________
824
288
520
034
().
324
302
196
190
202
480
30 | શિન્જરત્નાકર
श्री नर्मदाशंकर शास्त्री प्रासाद मंडन
| पं. भगवानदास जैन श्री सिद्धहेम बृहदवृत्ति बृहन्न्यास अध्याय-१ पू. लावण्यसूरिजी म.सा. | श्री सिद्धहेम बृहद्वृत्ति बृहन्न्यास अध्याय-२ પૂ. ભવિષ્યસૂરિની મ.સા. श्री सिद्धहेम बृहवृत्ति बृहन्न्यास अध्याय-३
પૂ. ભાવસૂરિ મ.સા. श्री सिद्धहेम बृहवृत्ति बृहन्न्यास अध्याय-3 (२)
પૂ. ભાવસૂરિની મ.સા. 036. | श्री सिद्धहेम बृहवृत्ति बृहन्न्यास अध्याय-५ પૂ. ભાવસૂરિન મ.સા. 037 વાસ્તુનિઘંટુ
પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા 038 તિલકમશ્નરી ભાગ-૧
પૂ. લાવણ્યસૂરિજી 039 તિલકમગ્નરી ભાગ-૨
પૂ. લાવણ્યસૂરિજી તિલકમઝરી ભાગ-૩
પૂ. લાવણ્યસૂરિજી સખસન્ધાન મહાકાવ્યમ્
પૂ. વિજયઅમૃતસૂરિશ્વરજી સપ્તભફીમિમાંસા
પૂ. પં. શિવાનન્દવિજયજી ન્યાયાવતાર
| સતિષચંદ્ર વિદ્યાભૂષણ 044 વ્યુત્પત્તિવાદ ગુઢાર્થતત્ત્વલોક
શ્રી ધર્મદત્તસૂરિ (બચ્છા ઝા) 045 સામાન્ય નિર્યુક્તિ ગુઢાર્થતત્ત્વાલોક
શ્રી ધર્મદત્તસૂરિ (બચ્છા ઝા) 046 સપ્તભીનયપ્રદીપ બાલબોધિનીવિવૃત્તિઃ પૂ. લાવણ્યસૂરિજી. વ્યુત્પત્તિવાદ શાસ્ત્રાર્થકલા ટીકા
શ્રીવેણીમાધવ શાસ્ત્રી નયોપદેશ ભાગ-૧ તરષિણીકરણી
પૂ. લાવણ્યસૂરિજી નયોપદેશ ભાગ-૨ તરકિણીતરણી
પૂ. લાવણ્યસૂરિજી ન્યાયસમુચ્ચય
પૂ. લાવણ્યસૂરિજી સ્યાદ્યાર્થપ્રકાશઃ
પૂ. લાવણ્યસૂરિજી દિન શુદ્ધિ પ્રકરણ
પૂ. દર્શનવિજયજી 053 બૃહદ્ ધારણા યંત્ર
પૂ. દર્શનવિજયજી 054 | જ્યોતિર્મહોદય
સ. પૂ. અક્ષયવિજયજી
228
60
218
190
138
296
(04)
210
274
286
216
532
113
112
Page #4
--------------------------------------------------------------------------
________________
|
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર
ભાષા |
स
पू. लावच
218.
164
સંયોજક – બાબુલાલ સરેમલ શાહ શાહ વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન
हीशन सोसायटी, रामनगर, साबरमती, महावाह-04. (मो.) ८४२७५८५८०४ (यो) २२१३ २५४३ (5-मेल) ahoshrut.bs@gmail.com महो श्रुतज्ञानमjथ द्धिार - संवत २०७5 (5. २०१०)- सेट नं-२
પ્રાયઃ જીર્ણ અપ્રાપ્ય પુસ્તકોને સ્કેન કરાવીને ડી.વી.ડી. બનાવી તેની યાદી.
या पुस्तsी www.ahoshrut.org वेबसाईट ५२थी upl stGirls sरी शाशे. ક્રમ પુસ્તકનું નામ
ता-
टीर-संपES પૃષ્ઠ 055 | श्री सिद्धहेम बृहद्वृत्ति बृहन्यास अध्याय-६
| पू. लावण्यसूरिजी म.सा.
296 056| विविध तीर्थ कल्प
प. जिनविजयजी म.सा.
160 057 ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા
| पू. पूण्यविजयजी म.सा. 058 | सिद्धान्तलक्षणगूढार्थ तत्त्वलोकः
श्री धर्मदत्तसूरि
202 059 | व्याप्ति पञ्चक विवृत्ति टीका
| श्री धर्मदत्तसूरि જૈન સંગીત રાગમાળા
. श्री मांगरोळ जैन संगीत मंडळी | 306 061 | चतुर्विंशतीप्रबन्ध (प्रबंध कोश)
| श्री रसिकलाल एच. कापडीआ 062 | व्युत्पत्तिवाद आदर्श व्याख्यया संपूर्ण ६ अध्याय |सं श्री सुदर्शनाचार्य
668 063 | चन्द्रप्रभा हेमकौमुदी
सं पू. मेघविजयजी गणि
516 064| विवेक विलास
सं/. | श्री दामोदर गोविंदाचार्य
268 065 | पञ्चशती प्रबोध प्रबंध
|
सं पू. मृगेन्द्रविजयजी म.सा. 456 066 | सन्मतितत्त्वसोपानम्
| सं पू. लब्धिसूरिजी म.सा.
420 06764शमाता वही गुशनुवाह
गु४. पू. हेमसागरसूरिजी म.सा. 638 068 | मोहराजापराजयम्
सं पू. चतुरविजयजी म.सा. 192 069 | क्रियाकोश
सं/हिं श्री मोहनलाल बांठिया
428 070 | कालिकाचार्यकथासंग्रह
सं/४. श्री अंबालाल प्रेमचंद
406 071 | सामान्यनिरुक्ति चंद्रकला कलाविलास टीका | सं. श्री वामाचरण भट्टाचार्य
308 072 | जन्मसमुद्रजातक
सं/हिं श्री भगवानदास जैन
128 073 मेघमहोदय वर्षप्रबोध
सं/हिं श्री भगवानदास जैन 0748न सामुद्रिन पांय jथो
१४. श्री हिम्मतराम महाशंकर जानी | 376
4. 14.
060
322
532
Page #5
--------------------------------------------------------------------------
________________
075
076
સંગીત નાટ્ય રૂપાવલી
077
1 ભારતનો જૈન તીર્થો અને તેનું શિલ્પસ્થાપત્ય
079
શિલ્પ ચિન્તામણિ ભાગ-૧ 080 बृह६ शिल्प शास्त्र भाग - १
081 बृह६ शिल्प शास्त्र भाग - २
082 ह शिल्पशास्त्र भाग - 3
O83 आयुर्वेधना अनुभूत प्रयोगो भाग-१
જૈન ચિત્ર કલ્પવ્રૂમ ભાગ-૧
જૈન ચિત્ર કલ્પવ્રૂમ ભાગ-૨
084 ल्याए 125
ORS विश्वलोचन कोश
086 | Sथा रत्न छोश भाग-1
0875था रत्न छोश भाग-2
હસ્તસગ્રીવનમ્
088
089
090
એન્દ્રચતુર્વિશનિકા
સમ્મતિ તર્ક મહાર્ણવાવતારિકા
शुभ.
शुभ.
गुभ.
गुभ.
शुभ
श्री साराभाई नवाब
श्री साराभाई नवाब
श्री विद्या साराभाई नवाब
श्री साराभाई नवाब
सं.
श्री मनसुखलाल भुदरमल
श्री जगन्नाथ अंबाराम
श्री जगन्नाथ अंबाराम
श्री जगन्नाथ अंबाराम
पू. कान्तिसागरजी
श्री वर्धमान पार्श्वनाथ शास्त्री
गु४.
शुभ.
गुठ
शुभ,
गु४.
सं.हिं श्री नंदलाल शर्मा
गुभ.
गुभ.
सं
सं.
श्री बेचरदास जीवराज दोशी
श्री बेचरदास जीवराज दोशी
पू. मेघविजयजीगणि
पू.यशोविजयजी, पू. पुण्यविजयजी
आचार्य श्री विजयदर्शनसूरिजी
374
238
194
192
254
260
238
260
114
910
436
336
230
322
114
560
Page #6
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
क्रम
272
सं.
240
254
282
466 342 362 134 70
316 224
612
307
संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com
शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०६७ (ई. 2011) सेट नं.-३ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। | पुस्तक नाम
कर्ता / टीकाकार भाषा | संपादक/प्रकाशक 91 | स्याद्वाद रत्नाकर भाग-१
वादिदेवसूरिजी सं. मोतीलाल लाघाजी पुना 92 | स्याद्वाद रत्नाकर भाग-२
वादिदेवसूरिजी
| मोतीलाल लाघाजी पुना 93 | स्याद्वाद रत्नाकर भाग-३
बादिदेवसूरिजी
| मोतीलाल लाघाजी पुना 94 | | स्याद्वाद रत्नाकर भाग-४
बादिदेवसूरिजी
मोतीलाल लाघाजी पुना | स्याद्वाद रत्नाकर भाग-५
वादिदेवसूरिजी
| मोतीलाल लाघाजी पुना 96 | पवित्र कल्पसूत्र
पुण्यविजयजी
साराभाई नवाब 97 | समराङ्गण सूत्रधार भाग-१
भोजदेव
| टी. गणपति शास्त्री 98 | समराङ्गण सूत्रधार भाग-२
भोजदेव
| टी. गणपति शास्त्री 99 | भुवनदीपक
पद्मप्रभसूरिजी
| वेंकटेश प्रेस 100 | गाथासहस्त्री
समयसुंदरजी सं. | सुखलालजी 101 | भारतीय प्राचीन लिपीमाला
गौरीशंकर ओझा हिन्दी | मुन्शीराम मनोहरराम 102 | शब्दरत्नाकर
साधुसुन्दरजी
सं. हरगोविन्ददास बेचरदास 103 | सुबोधवाणी प्रकाश
न्यायविजयजी
सं./गु | हेमचंद्राचार्य जैन सभा 104 | लघु प्रबंध संग्रह
जयंत पी. ठाकर सं. ओरीएन्ट इन्स्टीट्युट बरोडा 105 | जैन स्तोत्र संचय-१-२-३
माणिक्यसागरसूरिजी सं, आगमोद्धारक सभा 106 | सन्मति तर्क प्रकरण भाग-१,२,३
सिद्धसेन दिवाकर
सुखलाल संघवी 107 | सन्मति तर्क प्रकरण भाग-४.५
सिद्धसेन दिवाकर
सुखलाल संघवी 108 | न्यायसार - न्यायतात्पर्यदीपिका
सतिषचंद्र विद्याभूषण
एसियाटीक सोसायटी 109 | जैन लेख संग्रह भाग-१
पुरणचंद्र नाहर
| पुरणचंद्र नाहर 110 | जैन लेख संग्रह भाग-२
पुरणचंद्र नाहर
सं./हि | पुरणचंद्र नाहर 111 | जैन लेख संग्रह भाग-३
पुरणचंद्र नाहर
सं./हि । पुरणचंद्र नाहर 112 | | जैन धातु प्रतिमा लेख भाग-१
कांतिविजयजी
सं./हि | जिनदत्तसूरि ज्ञानभंडार 113 | जैन प्रतिमा लेख संग्रह
दौलतसिंह लोढा सं./हि | अरविन्द धामणिया 114 | राधनपुर प्रतिमा लेख संदोह
विशालविजयजी सं./गु | यशोविजयजी ग्रंथमाळा 115 | प्राचिन लेख संग्रह-१
विजयधर्मसूरिजी सं./गु | यशोविजयजी ग्रंथमाळा 116 | बीकानेर जैन लेख संग्रह
अगरचंद नाहटा सं./हि नाहटा ब्रधर्स 117 | प्राचीन जैन लेख संग्रह भाग-१
जिनविजयजी
सं./हि | जैन आत्मानंद सभा 118 | प्राचिन जैन लेख संग्रह भाग-२
जिनविजयजी
सं./हि | जैन आत्मानंद सभा 119 | गुजरातना ऐतिहासिक लेखो-१
गिरजाशंकर शास्त्री सं./गु | फार्बस गुजराती सभा 120 | गुजरातना ऐतिहासिक लेखो-२
गिरजाशंकर शास्त्री सं./गु | फार्बस गुजराती सभा 121 | गुजरातना ऐतिहासिक लेखो-३
गिरजाशंकर शास्त्री
फार्बस गुजराती सभा 122 | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल-१ | पी. पीटरसन
रॉयल एशियाटीक जर्नल 123|| | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल-४ पी. पीटरसन
रॉयल एशियाटीक जर्नल 124 | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल-५ पी. पीटरसन
रॉयल एशियाटीक जर्नल 125 | कलेक्शन ऑफ प्राकृत एन्ड संस्कृत इन्स्क्रीप्शन्स
पी. पीटरसन
| भावनगर आर्चीऑलॉजीकल डिपा. 126 | विजयदेव माहात्म्यम्
| जिनविजयजी |सं. जैन सत्य संशोधक
सं./हि
514 454 354 337 354 372 142 336 364 218 656 122
764 404 404 540 274
सं./गु
414 400
Page #7
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
754 84 194
3101
276
69 100 136 266
244
संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com
शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०६८ (ई. 2012) सेट नं.-४ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पस्तकेwww.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। क्रम | पुस्तक नाम
कर्ता / संपादक
भाषा | प्रकाशक 127 | महाप्रभाविक नवस्मरण
साराभाई नवाब
गुज. | साराभाई नवाब 128 | जैन चित्र कल्पलता
साराभाई नवाब गुज. साराभाई नवाब 129 | जैन धर्मनो प्राचीन इतिहास भाग-२
हीरालाल हंसराज गुज. | हीरालाल हंसराज 130 | ओपरेशन इन सर्च ओफ सं. मेन्यु. भाग-६
पी. पीटरसन
अंग्रेजी | एशियाटीक सोसायटी 131 | जैन गणित विचार
कुंवरजी आणंदजी गुज. जैन धर्म प्रसारक सभा 132 | दैवज्ञ कामधेनु (प्राचिन ज्योतिष ग्रंथ)
शील खंड
सं. ब्रज. बी. दास बनारस 133 | | करण प्रकाशः
ब्रह्मदेव
सं./अं. सुधाकर द्विवेदि 134 | न्यायविशारद महो. यशोविजयजी स्वहस्तलिखित कृति संग्रह | यशोदेवसुरिजी
गुज. यशोभारती प्रकाशन 135 | भौगोलिक कोश-१
डाह्याभाई पीतांबरदास गुज. | गुजरात वर्नाक्युलर सोसायटी 136 | भौगोलिक कोश-२
डाह्याभाई पीतांबरदास गुज. | गुजरात वर्नाक्युलर सोसायटी 137 | जैन साहित्य संशोधक वर्ष-१ अंक-१,२
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 138 | जैन साहित्य संशोधक वर्ष-१ अंक-३, ४
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 139 | जैन साहित्य संशोधक वर्ष-२ अंक-१, २
जिनविजयजी हिन्दी | जैन साहित्य संशोधक पुना 140 | जैन साहित्य संशोधक वर्ष-२ अंक-३, ४
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 141 | जैन साहित्य संशोधक वर्ष-३ अंक-१,२ ।।
जिनविजयजी
हिन्दी । जैन साहित्य संशोधक पुना 142 | जैन साहित्य संशोधक वर्ष-३ अंक-३, ४
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 143 | नवपदोनी आनुपूर्वी भाग-१
सोमविजयजी
गुज. | शाह बाबुलाल सवचंद 144 | नवपदोनी आनुपूर्वी भाग-२
सोमविजयजी | गुज. शाह बाबुलाल सवचंद 145 | नवपदोनी आनुपूर्वी भाग-३
सोमविजयजी
गुज. शाह बाबुलाल सवचंद 146 | भाषवति
शतानंद मारछता सं./हि | एच.बी. गुप्ता एन्ड सन्स बनारस 147 | जैन सिद्धांत कौमुदी (अर्धमागधी व्याकरण)
रत्नचंद्र स्वामी
प्रा./सं. | भैरोदान सेठीया 148 | मंत्रराज गुणकल्प महोदधि
जयदयाल शर्मा हिन्दी | जयदयाल शर्मा 149 | फक्कीका रत्नमंजूषा-१, २
कनकलाल ठाकूर सं. हरिकृष्ण निबंध 150 | अनुभूत सिद्ध विशायंत्र (छ कल्प संग्रह)
मेघविजयजी
सं./गुज | महावीर ग्रंथमाळा 151| सारावलि
कल्याण वर्धन
सं. पांडुरंग जीवाजी 152 | ज्योतिष सिद्धांत संग्रह
विश्वेश्वरप्रसाद द्विवेदी सं. ब्रीजभूषणदास बनारस 153| ज्ञान प्रदीपिका तथा सामुद्रिक शास्त्रम्
रामव्यास पान्डेय
सं. | जैन सिद्धांत भवन नूतन संकलन | आ. चंद्रसागरसूरिजी ज्ञानभंडार - उज्जैन
हस्तप्रत सूचीपत्र हिन्दी | श्री आशापुरण पार्श्वनाथ जैन ज्ञानभंडार २ | श्री गुजराती श्वे.मू. जैन संघ-हस्तप्रत भंडार - कलकत्ता | हस्तप्रत सूचीपत्र हिन्दी | श्री आशापुरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
274
168 282
182 384 376 387 174
320 286
272
142 260
232
160
Page #8
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
|
पृष्ठ 304
122
208 70
310
शा
462 512 264
| तीर्थ
144 256
संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com
शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०६९ (ई. 2013) सेट नं.-५ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। | क्रम | पुस्तक नाम
कर्ता/संपादक विषय | भाषा
संपादक/प्रकाशक 154 | उणादि सूत्रो ओफ हेमचंद्राचार्य | पू. हेमचंद्राचार्य | व्याकरण
| संस्कृत
जोहन क्रिष्टे 155 | उणादि गण विवृत्ति | पू. हेमचंद्राचार्य
व्याकरण संस्कृत
पू. मनोहरविजयजी 156| प्राकृत प्रकाश-सटीक
भामाह व्याकरण प्राकृत
जय कृष्णदास गुप्ता 157 | द्रव्य परिक्षा और धातु उत्पत्ति | ठक्कर फेरू
धातु संस्कृत /हिन्दी | भंवरलाल नाहटा 158 | आरम्भसिध्धि - सटीक पू. उदयप्रभदेवसूरिजी ज्योतीष संस्कृत | पू. जितेन्द्रविजयजी 159 | खंडहरो का वैभव
| पू. कान्तीसागरजी शील्प | हिन्दी | भारतीय ज्ञानपीठ 160 | बालभारत | पू. अमरचंद्रसूरिजी | काव्य संस्कृत
पं. शीवदत्त 161 | गिरनार माहात्म्य
दौलतचंद परषोत्तमदास । तीर्थ संस्कृत /गुजराती | जैन पत्र 162 | गिरनार गल्प पू. ललितविजयजी
संस्कृत/गुजराती | हंसकविजय फ्री लायब्रेरी 163 | प्रश्नोत्तर सार्ध शतक
पू. क्षमाकल्याणविजयजी | प्रकरण हिन्दी | साध्वीजी विचक्षणाश्रीजी 164 | भारतिय संपादन शास्त्र | मूलराज जैन
साहित्य हिन्दी
जैन विद्याभवन, लाहोर 165 | विभक्त्यर्थ निर्णय
गिरिधर झा
न्याय संस्कृत
चौखम्बा प्रकाशन 166 | व्योम बती-१
शिवाचार्य
न्याय
संस्कृत संपूर्णानंद संस्कृत युनिवर्सिटी 167 | व्योम वती-२
शिवाचार्य न्याय
संपूर्णानंद संस्कृत विद्यालय | 168 | जैन न्यायखंड खाद्यम् | उपा. यशोविजयजी न्याय संस्कृत /हिन्दी | बद्रीनाथ शुक्ल 169 | हरितकाव्यादि निघंटू | भाव मिथ
आयुर्वेद संस्कृत /हिन्दी शीव शर्मा 170 | योग चिंतामणि-सटीक पू. हर्षकीर्तिसूरिजी
| संस्कृत/हिन्दी
| लक्ष्मी वेंकटेश प्रेस 171 | वसंतराज शकुनम्
पू. भानुचन्द्र गणि टीका | ज्योतिष
खेमराज कृष्णदास 172 | महाविद्या विडंबना
पू. भुवनसुन्दरसूरि टीका | ज्योतिष | संस्कृत सेन्ट्रल लायब्रेरी 173 | ज्योतिर्निबन्ध
शिवराज | ज्योतिष | संस्कृत
आनंद आश्रम 174 | मेघमाला विचार
पू. विजयप्रभसूरिजी ज्योतिष संस्कृत/गुजराती मेघजी हीरजी 175 | मुहूर्त चिंतामणि-सटीक रामकृत प्रमिताक्षय टीका | ज्योतिष संस्कृत अनूप मिश्र 176 | मानसोल्लास सटीक-१ भुलाकमल्ल सोमेश्वर ज्योतिष
संस्कृत
ओरिएन्ट इन्स्टीट्यूट 177 | मानसोल्लास सटीक-२ भुलाकमल्ल सोमेश्वर | ज्योतिष संस्कृत
ओरिएन्ट इन्स्टीट्यूट 178 | ज्योतिष सार प्राकृत
भगवानदास जैन
ज्योतिष
प्राकृत/हिन्दी | भगवानदास जैन 179 | मुहूर्त संग्रह
अंबालाल शर्मा
ज्योतिष
| गुजराती | शास्त्री जगन्नाथ परशुराम द्विवेदी 180 | हिन्दु एस्ट्रोलोजी
पिताम्बरदास त्रीभोवनदास | ज्योतिष गुजराती पिताम्बरदास टी. महेता
75 488 | 226 365
संस्कृत
190
480 352 596 250
391
114
238 166
368
88
356
168
Page #9
--------------------------------------------------------------------------
________________
क्रम
181
182
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
संयोजक - शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543. E-mail : ahoshrut.bs@gmail.com शाह विमलाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-380005.
अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार संवत २०७१ (ई. 2015) सेट नं.-६
192
प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की डिजिटाइझेशन द्वारा डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं।
विषय
पुस्तक नाम
काव्यप्रकाश भाग-१
काव्यप्रकाश भाग-२
काव्यप्रकाश उल्लास-२ अने ३
183
184 नृत्यरत्न कोश भाग-१
185 नृत्यरत्न कोश भाग- २
186 नृत्याध्याय
187 संगीरत्नाकर भाग १ सटीक
188 संगीरत्नाकर भाग २ सटीक
189 संगीरत्नाकर भाग-३ सटीक
190 संगीरत्नाकर भाग-४ सटीक 191 संगीत मकरन्द
संगीत नृत्य अने नाट्य संबंधी जैन ग्रंथो
193 न्यायविंदु सटीक
194 शीघ्रबोध भाग-१ थी ५
195 शीघ्रबोध भाग-६ थी १०
196 शीघ्रबोध भाग- ११ थी १५ 197 शीघ्रबोध भाग - १६ थी २० 198 शीघ्रबोध भाग- २१ थी २५ 199 अध्यात्मसार सटीक
200 | छन्दोनुशासन
201 मग्गानुसारिया
कर्त्ता / टिकाकार पूज्य मम्मटाचार्य कृत
पूज्य मम्मटाचार्य कृत
उपा. यशोविजयजी
श्री कुम्भकर्ण नृपति
श्री
नृपति
श्री अशोकमलजी
श्री सारंगदेव
श्री सारंगदेव
श्री सारंगदेव
श्री सारंगदेव
नारद
-
-
-
श्री हीरालाल कापडीया
पूज्य धर्मोतराचार्य
पूज्य ज्ञानसुन्दरजी
पूज्य ज्ञानसुन्दरजी
पूज्य ज्ञानसुन्दरजी
पूज्य ज्ञानसुन्दरजी
पूज्य ज्ञानसुन्दरजी
पूज्य गंभीरविजयजी
एच. डी. बेलनकर
श्री डी. एस शाह
भाषा
संस्कृत
संस्कृत
संस्कृत
संस्कृत
संस्कृत
संस्कृत/हिन्दी
संस्कृत/अंग्रेजी
संस्कृत/अंग्रेजी
संस्कृत/अंग्रेजी
संस्कृत/अंग्रेजी
संस्कृत
गुजराती
संस्कृत
हिन्दी
हिन्दी
हिन्दी
हिन्दी
हिन्दी
संस्कृत/ गुजराती
संस्कृत
संस्कृत/गुजराती
संपादक/प्रकाशक
पूज्य जिनविजयजी
पूज्य जिनविजयजी
यशोभारति जैन प्रकाशन समिति
श्री रसीकलाल छोटालाल
श्री रसीकलाल छोटालाल
श्री वाचस्पति गैरोभा
श्री सुब्रमण्यम शास्त्री
श्री सुब्रमण्यम शास्त्री
श्री सुब्रमण्यम शास्त्री
श्री सुब्रमण्यम शास्त्री
श्री मंगेश रामकृष्ण तेलंग
मुक्ति-कमल जैन मोहन ग्रंथमाला
श्री चंद्रशेखर शास्त्री
सुखसागर ज्ञान प्रसारक सभा
सुखसागर ज्ञान प्रसारक सभा
सुखसागर ज्ञान प्रसारक सभा
सुखसागर ज्ञान प्रसारक सभा
सुखसागर ज्ञान प्रसारक सभा नरोत्तमदास भानजी
सिंघी जैन शास्त्र शिक्षापीठ
ज्ञातपुत्र भगवान महावीर ट्रस्ट
पृष्ठ
364
222
330
156
248
504
448
444
616
632
84
244
220
422
304
446
414
409
476
444
146
Page #10
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543. E-mail : ahoshrut.bs@gmail.com
शाह विमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-380005. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०७२ (ई. 201६) सेट नं.-७
प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की डिजिटाइझेशन द्वारा डीवीडी बनाई उसकी सूची।
पृष्ठ 285
280
315 307
361
301
263
395
क्रम
पुस्तक नाम 202 | आचारांग सूत्र भाग-१ नियुक्ति+टीका 203 | आचारांग सूत्र भाग-२ नियुक्ति+टीका 204 | आचारांग सूत्र भाग-३ नियुक्ति+टीका 205 | आचारांग सूत्र भाग-४ नियुक्ति+टीका 206 | आचारांग सूत्र भाग-५ नियुक्ति+टीका 207 | सुयगडांग सूत्र भाग-१ सटीक 208 | सुयगडांग सूत्र भाग-२ सटीक 209 | सुयगडांग सूत्र भाग-३ सटीक 210 | सुयगडांग सूत्र भाग-४ सटीक 211 | सुयगडांग सूत्र भाग-५ सटीक 212 | रायपसेणिय सूत्र 213 | प्राचीन तीर्थमाळा भाग-१ 214 | धातु पारायणम् 215 | सिद्धहेम शब्दानुशासन लघुवृत्ति भाग-१ 216 | सिद्धहेम शब्दानुशासन लघुवृत्ति भाग-२ 217 | सिद्धहेम शब्दानुशासन लघुवृत्ति भाग-३ 218 | तार्किक रक्षा सार संग्रह
बादार्थ संग्रह भाग-१ (स्फोट तत्त्व निरूपण, स्फोट चन्द्रिका, 219
प्रतिपादिक संज्ञावाद, वाक्यवाद, वाक्यदीपिका)
वादार्थ संग्रह भाग-२ (षट्कारक विवेचन, कारक वादार्थ, 220
| समासवादार्थ, वकारवादार्थ)
| बादार्थ संग्रह भाग-३ (वादसुधाकर, लघुविभक्त्यर्थ निर्णय, 221
__ शाब्दबोधप्रकाशिका) 222 | वादार्थ संग्रह भाग-४ (आख्यात शक्तिवाद छः टीका)
कर्ता / टिकाकार भाषा संपादक/प्रकाशक | श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री मलयगिरि | गुजराती श्री बेचरदास दोशी आ.श्री धर्मसूरि | सं./गुजराती | श्री यशोविजयजी ग्रंथमाळा श्री हेमचंद्राचार्य | संस्कृत आ. श्री मुनिचंद्रसूरि श्री हेमचंद्राचार्य | सं./गुजराती | श्री बेचरदास दोशी श्री हेमचंद्राचार्य | सं./गुजराती | श्री बेचरदास दोशी श्री हेमचंद्राचार्य | सं./गुजराती श्री बेचरदास दोशी आ. श्री वरदराज संस्कृत राजकीय संस्कृत पुस्तकालय विविध कर्ता
संस्कृत महादेव शर्मा
386
351 260 272
530
648
510
560
427
88
विविध कर्ता
। संस्कृत
| महादेव शर्मा
78
महादेव शर्मा
112
विविध कर्ता संस्कृत रघुनाथ शिरोमणि | संस्कृत
महादेव शर्मा
228
Page #11
--------------------------------------------------------------------------
________________
%
C
શેઠ લખમાજી જીવણજી પુસ્તકોદ્ધાર કુંડ
(ગ્રંથાંક નં. ૫). છે શ્રી સૂયગડાંગ સૂત્ર
ભાગ ૪ થે.
પુંડરીક અધ્યયન અધ્યયનેનું ટીકાનું મૂળ સૂવ સાથે ભાષાંતર
લેખક –મુનિ માણેક
પ્રકાશક:– ન મેહનલાલજી જૈન છે. જ્ઞાન ભંડાર
સુરત ગોપીપુરા તરફથી ચુનીલાલ ગુલાબચંદ દાલીઆ
| (માજી ફેરેસ્ટ ઓફિસર સાહેબ) ૧૯૮૮) પ્રથમવૃત્તિ- (સને ૧૯૩૨
પ્રત ૬૦૦
મૂલ્ય રૂા. ૧
Page #12
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
પ્રથમ સ્કંધમાં સોળ અધ્યયને છે, તે ત્રણ ભાગમાં પૂર્વે ગુજરાતી ભાષાંતર કર્યું છે, આ ચેથા ભાગમાં બે અધ્યયન લીધાં છે. પ્રથમ પડીક અધ્યયન છે, તેમાં પુંડરીક કમળની ઉપમાથી મેક્ષ લેવાનું છે, અને તે મિક્ષ આરાધક ઉત્તમ કુળમાં જન્મેલ રાજા વિગેરે છે તેને પ્રતિબંધ કરવા જતાં કાદવમાં ઉપદેશક ખુંચી જાય છે, તે પોતે દુઃખી થાય. છે, જેઓ કાદવમાં ખુંચતા નથી તે સુખી થાય છે, અને સંસારને તરે. છે, નિર્યુક્તિની ૧૪૨ થી ૧૬૪ ગાથાઓ છે, મૂળ સૂત્રોનો આંક પંદર છે, ટીકાનું લખાણ ૧૦૩૦ શ્લેક પ્રમાણ છે, પુંડરીક કમળ સૌથી સર્વોત્તમ છે. તેમ રાજ્યપદ સર્વોત્તમ છે, તેવું મેક્ષનું સુખ સર્વોત્તમ છે, તેમ સાચી સાધુતા સર્વોત્તમ છે, ઉપદેશક પોતે નિર્મળ આત્મા હેય સંસારની મેહક વસ્તુને રાગી ન હોય, તે પિતે વીતરાગ અવસ્થામાં રહીને રાજાને પ્રતિબોધ કરી શકે છે, તેથી રાજના અનુયાયીઓને પણ લાભ થાય છે, સંસારમાં જે ભોગ વિલાસ છે, તે કાદવ જેવા છે, તેમાં ખેંચી રહેલા સંસારી જીવો છે, તેમાં જે. નિસ્પૃહ જ્ઞાની સાધુ હોય તે જ કાદવમાં ન ખુંચે, ન પાણીમાં ડુબે, પણ દૂરથી પુંડરીક કમળને આકર્ષણ કરી શકે છે, એટલે આ મહદ અધ્યયનને સાર આ છે કે પોતે ઉપદેશ દેવા જતા પહેલાં પિતાને આત્મા સાચી વીતરાગ દશાને પમાડવો જોઈએ, અને સંસારમાં જેટલા મતવાળા છે, તે કઈ અપેક્ષાએ કયા નયને અનુસરી પિતાને મત ચલાવે છે, તે જાણ્યા પછી જ પરસ્પર સાપેક્ષ વચન સમજાવીને . દરેકને લીધે માર્ગ દેરવા જોઈએ, આ અધ્યયનમાં સંક્ષિપ્તથી બધા: મતોનું વર્ણન બતાવ્યું છે, તેમની યુક્તિઓ પણ બતાવી છે તેમ તેમનું સમાધાન પણ કરી બતાવ્યું છે,
Page #13
--------------------------------------------------------------------------
________________
કિયાસ્થાન અધ્યયન તેમાં નિર્યુક્તિની ગાથાઓ ચાર છે, સૂત્ર ૧૬ થી ૪ર છે, ક્રિયા દરેક સંસારી જીવ કરે છે, તેમાં મન અને બુદ્ધિપૂર્વક જે ક્રિયા થાય તેને જે સદુપયોગ થાય તે મેક્ષ માટે છે, પણ અજ્ઞાન દશાથી કે કુબુદ્ધિથી જે બીજાનું બગાડવા માટેજ થાય તે સંસાર બ્રમણ માટે છે, આ અધ્યયનમાં છેવટે અહિંસાં પ્રધાન ગણી તે અહિંસાને પાળવા
કને ભલામણ કરેલ છે, આ અહિંસા પૂરી પાળવી તે મહા દુર્લભ છે, છતાં દુષ્ટ બુદ્ધિ વિના બનતી યતનાથી જે વર્તન કરે તે તે સમિતિ અને બુદ્ધિવાળે સાધુ છે, ચૌદ ગુણસ્થાનમાં છેવટનું ગુણસ્થાન અગીનું છે, તેને કાળ સૂક્ષ્મ છે, એટલે તે ગણતરીમાં ન લેવાય, પણ તેરમું ગુણસ્થાન પ્રથમ તીર્થકરની અપેક્ષાએ ૮૪ લાખ પૂર્વનું છે, તેમાં બાલ્યાવસ્થામાં કેવળજ્ઞાન થાય તે આપણી ગણતરીમાં ઘણું આયુ ગણાય, તેટલા વર્ષ સયોગી કેવળી સંયમ પાળતા વિચરે, તેમને નવો અશુભ કર્મબંધ મેહનીય કર્મ વિના ન થાય, પણ તે સિવાયના ૮-૯-૧૦-૧૧-૧૨ ગુણસ્થાનવાળાને કાળ થોડે છે,
એટલે તે ગણતરીમાં ન લેવાય, પણ હાલના સાધુની અપેક્ષાએ ૬-૭ -ગુણસ્થાનમાં જણાથી વ) કાઈ જવને ન પીડે, તે કર્મબંધ
છે થાય, તેમાં જે સ્થિર ચિત્તથી આત્મદષ્ટિ રાખી બાહ્ય દષ્ટિમાં વિશેષ લક્ષ ને રાખે, અથવા રાગદ્વેષની પરિણતિ ઓછી કરે તે
તમું ગુણસ્થાન હાલ કહેવાય, અને જે સહેજ પ્રમાદ હેય અથવા - રાગદ્વેષ જુજ પ્રમાણમાં હોય તે છ ગુણસ્થાન હોય તે સહેજ - કર્મબંધ વધારે હોય, પણ આ સાધુની સાધુતા ઉલંધાવી ન જોઈએ. ગૃહસ્થમાં બે ભેદ છે. સાધુતાને ઉત્તમ જાણે, પણ પિતાનામાં તેવી શક્તિ ન જુએ તે તેણે સંસાર કાર્ય કર્યા છતાં તેના અત્યંતર
Page #14
--------------------------------------------------------------------------
________________
કોમળ પરિણામ હોવાથી તેને દેશવિરતિ કહેવાય, સાધુની સર્વ વિરતિ હોય, સર્વ વિરતિ કરતાં તેને વિશેષ કર્મ બંધ હૈય, પણ કમળ પરિણામ હોવાથી તથા સાધુઓની સાધુતાને નિભાવવા દરેક પ્રકારે તે સહાયક તથા અનુમોદક હેવાથી તેને કર્મ બંધ ઓછું થાય છે, એટલે દેશવિરતિને પણ અહીં મેક્ષમાર્ગને આરાધક કહ્યો, ચોથું ગુણસ્થાન જેમાં સર્વથા વિરતિ ઉદય ન આવેતેવા દેવતા નારકી કે નિયાણું કરી જન્મેલા વાસુદેવ વિગેરે મેક્ષમાં ન જાય, તેમ દેવતા પણ ન થાય, છતાં જો શ્રદ્ધા મેલમાં રહે ભવાંતરમાં પણ મેક્ષમાં જાય, એટલે તે આરાધક છે, પણ જેઓ મેક્ષમાં શ્રદ્ધા રાખતા નથી, અથવા યથાર્થ રીતે મેક્ષનું સ્વરૂપ સમજ્યા નથી, સમજવાને અભ્યાસ રાખતા નથી, અથવા સમજવા છતાં પિતાને હઠ કદાગ્રહ મુકતા નથી, તેવા બાકીના જેવો પ્રથમ ગુણસ્થાને છે, તેઓની સઘળી ક્રિયા સંસાર ભ્રમણ માટે છે, કોઈજીવ ભદ્રક હોય ગુણાનુરાગી હોય સાધુતા કે મેક્ષ ઉપર સહેજ પણ ભાવ ધરાવે, તે તે માર્ગાનુ સારી થાય છે, પણ સુસંગતિ અને કુસંગતિને હજુ તેને વિવેક નથી, એટલે મન અસ્થિર રાખે છે. આ અધ્યયનમાં અહિંસાને પ્રધાન ગણી તેમાં લક્ષ રાખી મેક્ષ મેળવવાનું બતાવ્યું છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
પાનું વિષય.
. ૧થી ૪ સૂયગડાંગ બીજા સ્કંધનાં સાત મહા અધ્યયન છે, તેથી મહત,
અને અધ્યયન આ બે શબ્દોના નિક્ષેપ નિયુક્તિકાર કહે છે. પથી ૧૨ પુંડરીક અધ્યયન હોવાથી પુંડરીક શબ્દને નિક્ષે કહે છે,
તથા પુંડરીક ઉપમા કોને કેને ઘટે છે તે દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવથી
બતાવે છે, અને તેથી ઉલટાને કંડરીક કહે છે. ૧૩થી ૨૮ પ્રથમ સૂત્ર પુષ્કરણ (તળાવડી કે વાવડી) તેમાં રહેલ
કમળાનું તથા સફેદ સુંદર પુંડરીક કમળનું વર્ણન. ૧૮થી ૨૮ પૂર્વ વિગેરે ચાર દિશમાંથી આવેલા અજૈને તે સુંદર
કમળ લેવા જતાં કેવી રીતે ફસ્યા તે ૨ થી ૫ સૂમ બતાવે છે. સૂત્ર છઠ્ઠામાં એક શરીરે શુષ્ક ભિક્ષુક પ્રથમના ચાર પુરુષને કાદવમાં ખુચેલા દેખીને તેમાં ન ફસાતાં દૂર રહીને પુંડરીક
કમળને બેલાવી લે છે. ૩૦થી ૩૭ પ્રભુ મહાવીર સૂત્ર ૭થી ૮માં આ અધ્યયન સમજાવીને
શિષ્યોને પૂછે છે કે આ તળાવડી વિગેરેને પરમાર્થ શું છે તે
સમજ્યા કે નહિ, તેમણે ના કહી તેથી ખુલાસો કરે છે. ૩૮થી ૫૦ સારી અને ખરાબ દશામાં રહેલા મનુષ્યનું વર્ણન તથા એક
ઉપદેશક પિતાનું મંતવ્ય સમજાવે છે કે જીવ શરીર એક
છે, અર્થાત જીવનું પરકમાં જવું નથી, તે સિદ્ધ કરે છે. ૫૧થી ૫૮ જિનેશ્વરે તેમની ભૂલ સમજાવી, અને જો તેઓ ન સુધરે
• તે હિંસા કરી દુર્ગતિમાં જાય તે બતાવી.
Page #16
--------------------------------------------------------------------------
________________
૫થી ૭૧ સુ. ૧૦ બીજ વાદી પાંચ મહાભૂત માનનારો છે તેનું
કથન તથા તેનું સમાધાન . પરથી ૮૭ ઇશ્વરને જગતના કારણ રૂપ માનનારા સૂત્ર ૧૧માં પિતાના
કથનની સિદ્ધિ કરે છે, તેનું જૈનાચાર્ય ખંડન કરી તેની ભૂલ બતાવે છે. સૂત્ર ૧૨માં નિયતિ (થવાનું હોય તે થાય તે) વાદી પિતાનું મંતવ્ય સિદ્ધ કરે છે, તેનું જૈનાચાર્ય સમાધાન કરે છે. અહીં અજેનું વર્ણન પુરૂં થાય છે. સૂત્ર ૧૩માં જૈન સાધુ કેવા હોય તે શું માને તે યુક્તિ
સહિત જીવ અજીવ અને તેના ભેદો સાથે બતાવેલ છે. ૧૧૮ સૂત્ર ૧૪માં ગૃહસ્થોને કેવા આરંભ પરિગ્રહો કરવા પડે
તે બતાવ્યું છે. ૧૪૧ સૂત્ર ૧૫માં છ છવ નિકાયનું વર્ણન છે, અને જૈન સાધુ
તેનું કેવી રીતે રક્ષણ કરે તે બતાવ્યું છે. સત્રના વિષયને નિયંતિકાર ૧૫૮થી ૧૬૪ સુધી ગાથામાં
બતાવે છે. ૧૪૬થી ૫૦ ક્રિયાસ્થાન અધ્યયન શરૂ થાય છે, તે નિયંતિકાર ક્રિયા
૧૪થી ૫૦ ક્રિયાના નિક્ષેપા બતાવે છેતાર બતાવે છે.
૧૫૧થી ૫૪ સૂત્ર ૧૬ તેર ક્રિયાસ્થાનના નામો સૂત્રકાર બતાવે છે. ૧૫૫થી ૫૬ સ. ૧૭માં અર્થ દંડનું વર્ણન છે. ૧૪૪થી ૯૭ ઈરિયાવહિ ક્રિયાનું વર્ણન ર૯ભા સત્રમાં છે. ૧૦થી ૨૦ સૂત્ર ૩૦ જેનાથી પાપ થાય તેવી કેટલીક ક્રિયાઓનું
વર્ણન કરે છે.
Page #17
--------------------------------------------------------------------------
________________
૨૦૭થી ૩૭ સૂત્ર ૩૧-૩૨ ગૃહસ્થો કેવા પાપ કરે છે, અને તે પાપથી - ભોગ ભોગવે છે તે અધર્મ પક્ષનું વર્ણન કરે છે. ૨૩૮ ધર્મપક્ષ સૂત્ર ૩૩માં બતાવે છે. ૨૩૯થી ૪૦ સૂત્ર ૩૪ મિશ્રપક્ષ બતાવે છે. ૨૪૧થી ૩ સૂ. ૩૫-૩૬-૩૭ અધમ પક્ષ તથા તેની દુર્ગતિ બતાવે છે. ૨૬૪થી ૭૮ સુ. ૩૮માં ધર્મ પક્ષ તથા તેની સુગતિ બતાવે છે. રથી ૯૦ સ. ૩૯ મિશ્રસ્થાન શ્રાવકની અપેક્ષાએ ધર્મ પક્ષ બતાવેલ છે. ર૦૧થી ૩૦સે. ૪) ધર્મ અધર્મનું સ્વરૂપ અને હિંસાથી ધર્મ બતા
વનારાઓને બળતા અંગારાની પાત્રી ઉપડાવીને બેધ
આપે છે, તે ન માને તે શું દુ:ખ થશે તે બતાવે છે. ૩૦પથી ૮ અધર્મ છે તે મોક્ષ નહિ આપે, અને અહિંસા ધર્મ મેક્ષ
આપશે તે બતાવે છે.
Page #18
--------------------------------------------------------------------------
________________
FEA
સૂયગડોગ સૂત્ર.
ભાગ ૪ થે,
સ્કંધ બીજો. (સત્તરમું શ્રી પિડરીક અધ્યયન.)
૩ નમ: શ્રીવીતરાયા.
સૂયગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના પહેલા પુંડરીક અધ્યયનની ટીકાનું ગુજરાતી ભાષાંતર.
પહેલે શ્રુતસ્કંધ કો હવે બીજે શ્રુતસ્કંધ કહીયે છીયે તેને આ પ્રમાણે સંબંધ છે. પહેલા શ્રુતસ્કંધમાં જે અર્થ (વિષય) ટુંકાણમાં કહ્યો તે આ શ્રુતસ્કંધ વડે ઉપપત્તિ (દષ્ટાંત) પૂર્વક વિસ્તારથી કહીયે છીએ.
તે વિધિએજ સારી રીતે સંગ્રહીત થાય છે કે જેઓનું નામ ટંકાણમાં અને વિસ્તારથી કહેલું છે, અથવા પૂર્વ શ્રુતસ્કંધમાં જે વિષય કહ્યો, તે અહીં દષ્ટાન્ત વડે સુખથી
Page #19
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
'
'
'
ને
બોધ થવા માટે કહે છેઆ સંબંધે આવેલા આ શ્રુતસ્કંધમાંનાં સાત મહા અધ્યયન કહીએ છીએ, મેટાં અધ્યયને તે મહા અધ્યયને છે, કારણ કે પહેલા સ્કંધનાં કહેલાં અધ્યયને કરતાં આ બીજ શ્રુતસ્કંધનાં અધ્યયનમાં ઘણે અર્થ હોવાથી મોટા છે તેથી મહત્ તથા અધ્યયન એ શબ્દોના નિક્ષેપો કહે છે, णामं ठवणा दविए खेत्ते काले तहेव भावे य एसो खलु महतंमि निक्वेवी छव्हिो होति । नि १४२ .
નામ સ્થાપના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી મહત્ શબ્દને નિક્ષેપ છ પ્રકારે થાય છે, નામ સ્થાપના સુગમ છે, દ્રવ્ય મહતું આગમથી તથા નેઆિગમથી એમ બે પ્રકારે છે, આગમથી જ્ઞાતા (જાણનારે) પણ ઉપયોગ (લક્ષ) ન હોય, પણું આગમથી તે જ્ઞશરીર ભવ્ય શરીરથી જુદો સચિત્ત અચિત્ત અને મિશ્ર એમ ત્રણ પ્રકારે છે, તેમાં પણ સચિત્ત દ્રવ્ય મહત (મે) ઔદારિકાદિ શરીર છે, જે એક હજાર જે જનનું માછલાનું શરીર હોય છે, પણ વૈકિય શરીર લાખ જોજનના પ્રમાણુનું હોય છે, તેજસ કાર્પણ તે લોકાકાશ પ્રમાણેનાં હોય છે, આ બંને શરીરે કેવલિ સમુઘાત વખતે હેય છે, તેથી ઔદારિક વૈકિય તૈજસ કાર્મણરૂપ ચારે પ્રકારનાં શરીરે છે, તે દ્રવ્ય સચિત્ત મહત (મોટા) છે, અચિત્તદ્રવ્ય મહતુ તે બધા લેકમાં વ્યાપી અચિત્ત
Page #20
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
મહાત્કંધ છે, મિશ્ર તે તે તેજ મસ્યાદિ શરીર છે, ક્ષેત્ર મહતુ લેક તથા અલેકનું ભેગું મળીને જે આકાશક્ષેત્ર છે, તે જાણવું, કાળમહત્ સર્વ અદ્ધા (કાલ) જાણ, ભાવમહતું ઔદયિકાદિક શરીર ભાવરૂપપણે છે પ્રકારે છે, તેમાં ઔદયિક ભાવ સંસારિક જીવમાં છે, એથી ઘણાને આશ્રય હોવાથી સૌથી મટે છે, કાલથી પણ આ સૌથી મટે છે. અનાદિ અનંત, અભત્રને આશ્રયી છે, ભવ્યને આશ્રયી અનાદિ સાંત છે, સાદિસાંત નારકની અપેક્ષા એ છે, ક્ષાયિકભાવ કેવળજ્ઞાન તથા દર્શનારૂપ છે, તે સાદિ અનંત છે, અને કાળથી મહાન છે, ક્ષાપશમિક બહેને આશ્રયી અને અનાદિ અનંત હોવાથી મહાન છે, પથમિક પણ દર્શન તથા ચારિત્ર મેહનીય અનુદયપણે તથા શુભભાવપણે હેવાથી મહાન છે, પરિણામિક બધા જીવોને તથા અજીને આશ્રયી હોવાથી તથા આશ્રય મેટે હોવાથી તે મહાન છે, સાન્નિપાતિક પણ ઘણાને આશ્રય હોવાથી તે મહાન છે, એમ મહતુ કહ્યું, હવે અધ્યયનના નિપેક્ષા કહે છે, णामं ठवणा दविए खेत्ते काले तहेव भावे य एसो खलु अज्झयणे निक्रदेवो छविहो होति । नि. १४३
હવે અધ્યયનના પણ નામ વિગેરે છ પ્રકારના નિક્ષેપા. દેખાડવા નિર્યુક્તિકાર કહે છે, “અધ્યયનના નામાદિક છે નિક્ષેપા છે, તે બીજી જગ્યાએ (આચારાંગમાં) વિસ્તારથી
Page #21
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
કહ્યા છે તેથી અહીં કહેતા નથી. આ શ્રુતસ્કંધમાં સાત મોટાં અધ્યયને છે. તેમાં પહેલું પિંડરીક નામનું છે. તેના ઉપક્રમ વિગેરે ચાર નિક્ષેપા કહેવા જોઈએ. તેમાં ઉપક્રમ, આનુપૂર્વી નામ પ્રમાણ વક્તવ્યતા અધિકાર અને સમવતાર એમ છે ભેદે છે. તેમાં પૂવીનુપૂવમાં પહેલું છે. પશ્ચાનુપૂવમાં સાતમું છે અને અનાનુપૂર્વમાં તે એકથી સાત સુધી ગુણાકાર કરતાં ૫૦૦ થાય તેમાંથી બે બાદ કરતાં ૫૦૩૮માં કેઈપણ જગ્યાએ હોય.
નામમાં છ નામ છે. તેમાં જાણવું. તે છ નામમાં ક્ષાપશમિક ભાવમાં જાણવું કારણ કે બધા સિદ્ધાંતનો ભણવા ગણવા રચવાને ક્ષાપથમિક ભાવક હોય છે.
પ્રમાણચિંતામાં છવગુણના પ્રમાણમાં છે. વક્તવ્યતામાં સામાન્ય રીતે બધાં અધ્યયને માં જેન સિદ્ધાંતની વાત છે. અર્થાધિકાર પુંડરીકની ઉપમાએ જેનસિદ્ધાંતને ગુણસ્થાપન કરવાનો છે સમવતારમાં જ્યાં જ્યાં તેને અવતાર થાય ત્યાં ત્યાં હમણાં કહી બતાવ્યું છે.
ઉપકમ પછી નિક્ષેપ આવે છે. તે નામ નિષ્પન્ન નિક્ષેપામાં પિંડરીક એવું આ અધ્યયનનું નામ છે. તેના નિક્ષેપ માટે નિર્યુક્તિકાર કહે છે. णामं ठवणा दविए खेत्ते काले य गणण संठाणे । भावे य अट्ठमे खलु णिक्खेवो पुंडरीयस्स । नि. १४४
Page #22
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
નામ સ્થાપના દ્રવ્ય ક્ષેત્ર કાળ ગણના સંસ્થાન અને ભાવ એમ આઠ પ્રકારે પિંડરીકશદનો નિક્ષેપે છે. તેમાં નામ અને સ્થાપના એ સુગમ હેવાથી તેને છોડીને દ્રવ્ય નિક્ષેપ કહે છે. जो जीवो भविभो खलु वज्जिकामो य पुंडरीयंमि । सो दव्वपुंडरीओ भावंमि विजाणओ भणिओ। नि.१४५
જે કોઈ પ્રાણધારણ કરનારે જીવ ભવિષ્યમાં પિડરીક થશે તે આશયી ભવ્ય છે તે બતાવે છે. પિતાના કર્મના તેવા ઉદયને લીધે જે જીવ વનસ્પતિકાયમાં કમળરૂપે આંતરાવિના બીજા ભવમાં થશે જ તે આશ્રયી દ્રવ્ય પિંડરીક છે (ખ શબ્દો વાક્યની શોભારૂપ છે) ભાવ પિંડરીક તો આગમથી પિંડરીક પદાર્થને જાણનારો તથા તેમાં ઉપયોગ હોય છે. એથી એ દ્રવ્ય પિંડરીકેનેજ વિશેષથી બતાવે છે. एगभविए य बताउए य अभिमुहियनामगोए य।. . एने तिन्निवि देना दब्बंमि य पोंडरीयस्स । नि. १४६
એક ભવ કર્યા પછી તરત બીજા ભવમાં આંતરા વિના પિડરીક જાતિના કમળમાં ઉત્પન્ન થાય તે એકભાવિક જાણો. તથા આયુ બાંધીને મરીને તરત પુંડરીક જાતિના કમળમાં ઉત્પન્ન થાય તે બીજો ભાગ છે. આ બે ભેદમાં ફેર એટલો જ છે કે પહેલામાં પુંડરીકનું આયુ બાંધ્યું નથી, અને બીજામાં બાંધ્યું છે) ત્રીજો ભાગે તે મરવાના એક
Page #23
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થો.
સમય પહેલાં પુંડરીકનું આયુ બાંધીને અભિમુખ નામશેત્ર થઈને બીજા સમયમાં આંતરાવિના પુંડરીકમાં ઉત્પન્ન થાય તે જાણો. (ઉત્પન્ન થયા પછી ભાવ પુંડરીક છે) આ ત્રણે આદેશે ભાંગા) દ્રવ્ય પુંડરીકને લાગુ પડે છે. भूतस्य भाविनो वा भावस्य हि कारणं तु यल्लोके । तव्यं तत्त्वज्ञैः सचेतनाचेतनं कथितम् ॥१॥ - તત્ત્વને જાણનારા પુરૂએ દ્રવ્ય તેને જ કહ્યું છે કે જે ભાવ (પદાર્થના પર્યાય)નું ભૂત (પૂર્વ) અને ભવિષ્ય (પછી)નું કારણ છે. (જેમ દહીં છે તેનું દ્રવ્ય દૂધ એ પૂર્વનું રૂપ છે અને છાશ એ પછીનું રૂપ છે. તે બંને દહીંનાં દ્રવ્ય ગણાય) હવે આ પિડરીક કમળ માફક આગળ થઈ ગયેલા નિર્મળ ચારિત્રવાળી પુંડરીકનું દષ્ટાંત છે, અને મલીન ચારિત્રવાળા પતિત કંડરીકનું દષ્ટાંત નિર્યુક્તિકાર બતાવે છે, तेरिच्छिया मणुस्सा देवगणा चेव होंति जे पवरा ते होंति पुंडरिया सेसा पुण कंडरिया उ ॥नि.१४७||
તે પુંડરીક અને કંડરીક ભાઈ માફક જે ભાયમાન છે, તે પિંડરીક અને અશોભનીક કંડરીક છે, નિયંતિકારે સુખની અપેક્ષાએ નરક છોડીને બાકીની ત્રણ ગતિને પુંડરિકની ઉપમા આપી છે કે ત્યાં કંઈપણ શોભાયમાન પદાર્થો છે,
Page #24
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિડરીક અધ્યયન.
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
પણ નરકમાં તે બધાજ ગંદા પદાર્થ માટે કંડરીક છે, હવે તિર્યંચ ગતિમાં પુંડરીક છે, તે કહે છે, जलयर थलयर खयरा, जे पवरा चव हांति कंता य। जेअ सभावे अणुमया ते होंति पुंडरीया उ ॥नि.१४८॥
જલચમાં માછલાં હાથી મગર વિગેરે પુંડરીક છે, સ્થલચરમાં સિંહ બળ વર્ણરૂપ વિગેરે ગુણ યુક્ત છે, તથા ઉરપરિસમાં મણિધારી સાપ છે, ભૂજપરિસર્પમાં નેળીયા વિગેરે છે, ખેચરમાં હંસ મેર વિગેરે છે, એ પ્રમાણે કુદરતથીજ જે લેકમાં માનીતા ગણાય તે પિંડરીક માફક શ્રેષ્ઠ જાણવા, હવે મનુષ્ય ગતિમાં પુંડરીક બતાવે છે. अरिहंत चक्कबट्टी चारण विजाहरा दसारा य जे अन्न इडिमंता ते होंति पोंडरिया उ ॥१४९॥ | સર્વથી શ્રેષ્ઠ પૂજાને ગ્ય તે અહે છે, તે નિરૂપમ રૂપ વિગેરે ગુણોથી ભરેલા છે, તેમજ ભરતખંડના છ વિભાગના સ્વામી ચકવત્તીઓ છે, વળી જંઘાચારણ વિદ્યાચારણ મુનિવરો છે. તેઓ અનેક પ્રકારે આશ્ચર્ય પમાડે તેવી લબ્ધિઓવાળા મહા તપસ્વીઓ છે, તથા વિધાધર વૈતાઢ્ય પર્વત ઉપરના નગરોના રાજા છે, તથા હરિવંશ કુલમાં જન્મેલા દશારા નામના ક્ષત્રિયે છે, આ કહેવાથી બીજા ઉત્તમ કુળમાં જન્મેલા ઈક્વાકુ વિગેરે
Page #25
--------------------------------------------------------------------------
________________
૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
પણ જાણવા, તેજ અતાવે છે, જે બીજા માટી શદ્ધવાળા કોટીશ્વર મોટા શેડીયા છે, તે બધા પાંડરીકા છે (તુ શબ્દથી બીજા લેવાને કહે છે ) વળી બીજા જે વિદ્યા કળાના સમૂહુથીયુક્ત હાય તે પણ પોંડરીક જાણવા, હવે દેવગતિમાં ઉત્તમાનું પાંડરીકપણું બતાવે છે,
भवणव वाणमंतर जोतिस वेमाणियाण देवाणं जे तेसिं पवरा खलु ते होंति पुंडरिया उ || १५०॥ .
ભુવનપતિ વ્યંતર જ`તિષી અને વૈમાનિક દેવ એ ચારે દેવિનકાયામાં જે શ્રેષ્ઠ એવા ઇંદ્ર તથા ઈંદ્રના સામાનિક દેવા વિગેરે છે તે પોંડરીક નામે જાણવા હવે અચિત્ત વસ્તુએામાનું પ્રધાનપણું બતાવે છે,
कंसाणं दूसाणं मणि मोत्तिय सिल पवालमादीणं जे अ अचित्ता पत्ररा ते होंति पोंडरीया उ || १५१ ||
',
કાંસાના જે જયઘ’ટા વિગેરે બનાવે તે, તથા વસ્ત્રોમાં ચીનનાં રેશમી વસ્ત્રો વિગેરે તથા મણિએમાં ઇંદ્રનીલ વે પદમરાગ વિગેરે રત્ના છે, તથા મેાતીએમાં જે રંગ આકાર પ્રમાણથી શ્રેષ્ઠ હાય છે તે, તથા શિલાઓમાં પાંડુ કખલ વિગેરે છે, જ્યાં તીર્થંકરાના જન્માભિષેક વખતે સિંહાસન મુકાય છે. તે પ્રમાણે પરવાળામાં જે ઉત્તમ રંગ વિગેરેવાળાં હાય તે, આદિ શબ્દથી ઉત્તમ જાતિનું સોનું
Page #26
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
તથા સોનાનાં બનેલ ઘરેણાં વિગેરે લેવાં. આ પ્રમાણે ઉપર બતાવેલાં કાંસા વિગેરેની ઉત્તમ વસ્તુઓ વિગેરે છે તે અચિત્ત પિડરીક જાણવા.
મિશ્રદ્રવ્ય પિંડરીકમાં તે તીર્થકર ચકવતી વિગેરે જેમણે શ્રેષ્ઠ કડાં બાજુબંધ મુકુટ વિગેરે પહેરેલાં હોય. દ્રવ્યપંડરીક પછી ક્ષેત્ર પિડરીક કડે છે. (તે પહેલાં) ટીપણમાં આપેલી ગાથા અને તેનો અર્થ કહીયે છીયે. अच्चित्तमीसगेसुं दव्येसुं जे य होति पवरा उ। ने होति पोंडरीया सेसा पुण कंडरीया उ ॥१॥
આ ગાથા કેક પ્રતમાં છે તેથી તેની ટીકા નથી. પણ તેનો સાર એ છે કે –અચિત્તતથા મિશ્ર દ્રવ્યોમાં જે ગુણોથી ઉત્તમ હોય તે પુંડરીક છે અને બાકીના કંડરીક છે.) जाई खेत्ताइं खलु मुहाणुभावाई होति लोगंमि । देव कुरुमादियाई ताई खेत्ताई पवराई ।१७२।
જે દેવકુર વિગેરે ક્ષેત્રોમાં સારા અનુભાવ( રસ )થી શ્રેષ્ઠ વસ્તુઓ થાય તે આધારે તે ક્ષેત્રે પણ પિંડરીક નામે ગણાય છે. હવે કાલ પંડરીક કહે છે. जीवा भवहितीए कायठितीए य होंति जे पवरा। ने होति पोंडरीया अवसेसा कंडरीया उ ।१५३
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. જે જે ભવસ્થિતિથી તથા કાયસ્થિતિ અર્થાત્ દેવલોક કે મનુષ્ય વિગેરેમાં જન્મેલા હોય અને શરીરને રંગ વિગેરે જેટલે કાળ સુંદર રહે તે કાળપંડરીક જાણવા. બાકીના કંડરીક જાણવા. તેમાં ભાવસ્થિતિમાં અનુત્તરવિમાનના દેવે પ્રધાન છે. કારણકે એવે ત્યાં સુધી શુભ અનુભાવ હોય છે અને કાયસ્થિતિમાં મનુષ્ય સારાં કામ અને સારે આચાર પાળવાથી સાત કે આઠ ભવસુધી મનુષ્યજન્મમાં પૂવેકેડી વર્ષનું આઉખું પાળીને તરતજ ત્રણ પલ્યોપમના આઉષ્યવાળા મનુષ્ય તથા દેવનું સુખ ભોગવે છે. માટે તે કાયસ્થિતિએ પિડરીક છે. બાકીના કંડરીક છે. કાલપંડરીક પછી ગણના અને સંસ્થાન પાંડરીક બતાવે છે. गणणाए रज्जू खलु संठाणं जेव होंति चउरंसं । एयाई पोंडरीगाई होति सेसाई इयराई ।१५४/
ગણત્રી વડે પિંડરીક ચિતવતાં દશ પ્રકારનાં ગણિતમાં રજજુ ગણિત પ્રધાનપણે હેવાથી પિડરીક છે. દશ પ્રકારનું ગણિત આ પ્રમાણે છે. परिकम्म रज्जु रासी ववहारे तह कलासवण्णे य। पुग्गल जावं तावं घणं य घणवग्ग बग्गे य ।।
પરિકર્મ ૧ રજજુ ૨ રાશિ ૩ વ્યવહાર ૪ કલા સવર્ણ ૫ પુદગલ ૬ ઘન ૭ ઘનમૂલ ૮ વર્ગ ૯ અને વર્ગમૂલ ૧૦ છે
Page #28
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન
[11
છ સંસ્થાન ચિતવતાં સમચોરસ સંસ્થાન પ્રવર હોવાથી તે સંસ્થાન (શરીરને આકાર) શ્રેષ્ઠ છે, એટલે રજુ ગણિત તથા સમચોરસ સંસ્થાન પુંડરીક છે, બાકીનાં પરિકમોદિક ગણિત તથા ગ્રોધ પરિમંડલ વિગેરે સંસ્થાને કંડરીક જાણવાં, હવે ભાવ પંડરીક કહે છે, .
ओदइए उपसमिए खइए य तहा खओवसमिए अ परिणामसन्निवाए जे पवरा तेवि ते चेव । नि. १५५ ।
ઔદયિકભાવમાં તથા પશમિકક્ષાપશમિક પરિણામિક અને સાંનિપાતિકભાવમાં વિચારતાં તેઓમાં જે પ્રધાન દયિક વિગેરે ભાવે છે તે અહીં લેવા. તથા ઔદયિકભાવમાં તીર્થ કરો અનુત્તર ઉપપાતિક દેવતાઓ તથા સોપાંખડીવાળાં ધળાં કમળ પિંડરીક જાણવાં. ઔપશમિકભાવમાં સંપૂર્ણ મેહશાંતવાળા સાધુ જાણવા. ક્ષાયિકમાં કેવળજ્ઞાની લેવા. ક્ષાપશમિકમાં વિપુલમતિ મન:પર્યવજ્ઞાની તથા ચૌદપૂવી અને પરમાવધિઓ થોડાકે બધા લેવા. પરિણામિકમાં ભવ્ય જીવ લેવા. સાંનિપાતિકમાં બે ત્રણ વિગેરે સંયોગમાં સિદ્ધ વિગેરે પોતાની બુદ્ધિએ પિંડરીકપણે વિચારવા. બાકીના કંડરીક જાણવા. અથવા બીજી રીતે પિંડરીક બતાવે છે. अहवावि नाणदंस्णचरित्तविणए तहेव अज्झप्पे । जे पवरा होति मुणी ते पवरा पुंडरीया उ ।१५६॥
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
અથવા ભાવડરીક આ છે. સમ્યગૂ જ્ઞાન દર્શન અને ચારિત્રમાં તથા વિનયમાં અધ્યાત્મમાં ધર્મધ્યાન વિગેરેમાં જે શ્રેષ્ઠ મુનિઓ છે તેમને પિડરીક જાણવા, બાકીના કંડરીક ગણવા આ પ્રમાણે આઠ પ્રકારે પિંડરીકને નિક્ષેપ બતાવી જેનાવડે અધિકાર છે તે કહે છે. एत्थं पुण अहिगारो वणस्सतिकाय पुंडरीएणं । भावंमि अ समणेणं अज्झयणे पुंडरीअंमि ।१५७।
અહીં દષ્ટાંતના પ્રસ્તાવમાં સચિત્ત તિર્યંચ યોનિમાં એકેદ્રિય વનસ્પતિકાય (સફેદ પુંડરીક કમળ) જે જળમાં કમળ ઉગે છે તેના વડે પ્રયોજન છે. અથવા દયિક ભાવે રહેલ વનસ્પતિકાયના સે પાંખડીવાળા સફેદ કમળથી છે. અને ભાવમાં સભ્ય દર્શનજ્ઞાન ચારિત્ર વિનય અને અધ્યામમાં રમણતા કરનારા સુસાધુથી આ અધ્યયન પુંડરીક નામનું છે તેમાં તેવા સાધુની જરૂર છે. અતિ સુંદર સફેદ નિર્મળ વનસ્પતિકાયનું સો પાંખડીવાળું કમળ લેવું અને તેની જોડે જ્ઞાનદર્શન ચારિત્રથી યુકત ઉત્તમ સાધુથી પુંડરીક કમળની સરખામણી કરવી.
નિક્ષેપ નિયુક્તિ પુરી થઈ અને હવે સૂત્રસ્પેશિક નિયુંકિતને અવસર છે. તે સૂત્ર સાથે હોય અને સૂત્ર સૂવાનુગમમાં હોય તે અવસર આવ્યો હોવાથી અટકયા વિના શુદ્ધ ઉચ્ચારે સૂત્ર કહે છે –
Page #30
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[१3
सुयं मे आउसंतेणं भगवया एवमक्खायं इहखलु पोंडरीए णामज्झमणे, तस्स णं अयमटे पण्णत्ते से जहणामए पुक्खरिणी सिया बहुउदगा बहुसेया बहुपुक्खला लहदा पुंडरिकिणीपासादिया दरिसणिया अभिरूवा पडिरूवा तीसे णं पुक्खरिणीए तत्थ तत्थ देसे देसे तहिं तहिं बहवे पउमवरपोंडरीया बुइया, अणुपुव्वुट्रिया ऊसिया रुइला वप्रणमंता गंधमंता रसमंता फासमंता पासादिया दरिसणिया अभिरूवापडिरूवा, तीसे णं पुक्खरिणीए बहुमज्झदेसभाए एगे महं पउमवरपोंडरीए बुइए,अणुपुव्बुट्रिए उस्सिते रुइले वनमंते गंधमंते रसमंते फासमंते पासादीए जाव पडिरूवे। सव्वावंती च णं
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૪ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થા.
तीसे पुक्खरिणीए तत्थ तत्थ देसे देसे तहिं तहिं बहवे पउमवरपोंडरीया बुझ्या अणुपुव्बुट्टिया ऊसिया रुइला जाव पडिरुवा, सव्वावती चणं तीसे णं पुक्खरिणीए बहुमज्झदेसभाए एगं महं पउमवरपोंडरीए बुइए अणुपुब्बुट्टिए जाब पडिरूवे ॥१॥ ॥
આયુવાળા ભગવાન પાસે મેં આવું સાંભળ્યું, કે આ પાડરીક નામના અધ્યયનમાં આ પ્રમાણે વિષય કહ્યો છે, કે કોઇ સારી પુષ્કરણી કમળાથી ભરેલી વાવડી કે તળાવડી બાંધેલી હાય, તેમાં બહુ પાણી હાય, બહુ કાદવ હાય અને બહુ પુરી ભરેલી હાય, તે પુષ્કરણી લબ્ધ અર્થ જાણીતી છે કે જે ઘણાં પુંડરીક કમળાવાળી છે, તે પ્રસન્ન કરનારી દશ નીય અભિરૂપ-જળચરાવાળી પડવ-નિર્મળતાથી દર્પણુ માફક પડછાયો પડે તે વાવડીમાં તે તે ભાગેમાં ત્યાં ત્યાં ઘણાં પદ્મકમળા અને પુંડરીકકમળા વર્ણવ્યાં છે, તે કમળા અનુક્રમે ખીલેલા પાંખડીએ વિકસ્વર થઇ ઉંચી આવેલી ફિચર (મનાર) આંખને ગમે તેવા રંગનાં, નાકને ગમે તેવી સુગધનાં, રસવાળાં, કામળ સ્પર્શીવાળાં, પ્રાસાદિક દર્શનીય અભિરૂપ પિડરૂપ (રૂડાં રૂપાળાં) કમળા છે,
Page #32
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[૧૫ તે વાવડીને બરાબર મધ્ય ભાગમાં એક ઘણું મોટું કમળમાં શ્રેષ્ઠ એવું ઘણું સુંદર કમળ છે, તે પણ ખીલેલું ઉચી પાંખડીવાળું રૂચિર વર્ણ ગંધ રસ ફરસથી યુક્ત પ્રસન્નતા કરનારું રૂપાળું છે,
આ વાવડીમાં બધી દિશા બે કમળે છે. તે પૂર્વે કહેલાં માફક રૂદ્ધ રૂપાળાં છે, તેમાં વચમાં પૂર્વે કહેલું એક સુંદર મનહર ખીલેલું કમળ છે.
ટીકાના અર્થમાં વિશેષતા પ્રથમ સ્કંધના છેલ્લા સૂત્ર સાથે આ કંધના પહેલા સૂત્રને સંબંધ કહે, તે આ પ્રમાણે છે. પૂર્વે કહ્યું કે તમે આ પ્રમાણે જ જાણે માને, જે ભગવાને મને કહ્યું છે, તે હું કહું છું” તેજ પ્રમાણે આ સ્કંધમાં કહ્યું કે મેં આયુવાળા ભગવાન પાસે આવું સાંભળ્યું, તેમજ પ્રથમ સૂત્રમાં કહ્યું કે જે ભગવાને કહ્યું, તે મેં સાંભળ્યું, તે તમે સમજે,
પ્ર-ભગવાને શું કહ્યું?
ઉ-આ સૂત્રકૃતાંગ સૂત્રમાં બીજા સ્કંધમાં પિંડરીકકમળ જે સે સફેદ પાંખડીવાળું હોય તેની ઉપમા છે, તેથી તેનું નામ પુંડરીક છે, એવું કહ્યું, તે બરોબર છે, અહીં દષ્ટાન્ત પુષ્કરિણું પુષ્કર પદમકમળે જેમાં હોય તે વાવડી, જેમાં ઘણું અગાધ પાણી હોય, જેમાં ચાલતાં ઘણે લેપ થાય
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૬ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થા.
તેવા સેય-કાદવ ઘણા હાય, અથવા ઘણાં ધેાળાં કમળે હાય તેથી તથા ઘણું નિર્મળ સફેદ પાણી હાય તેથી ડુક્ષેતા (સફેદ-ધેાળી) છે, તથા બહુ પુષ્કળ ઘણા પાણીથી ભરેલી તથા પુષ્કરણી જેવું નામ તેવા તેના અર્થ (વસ્તુ) છે, તેથી લખ્યા છે, અથવા જેણે આસ્થાન-પ્રતિષ્ઠા મેળવી માટે લખ્વાસ્થા છે, વળી પાંડરીક સફેદ કમળા તેમાં છે, માટે પેડિકીણી (ઘણાપણામાં વાળા પ્રત્યય વપરાય છે માટે) ઘણાં કમળાવાળી છે, વળી પ્રસાદ-પ્રસન્નતા નિર્મળ જળવાળી માટે તે પ્રસાદિકા અથવા પ્રાસાદ-જિન મંદિર જેમાં ચારે બાજુએ છે માટે પ્રાસાદિકા છે, દર્શનીયા-શાભાયમાન સારા સનિવેશ ( રહેઠાણુ )થી દેખવા જેવી છે તથા સમીપ રહેલાં છે રૂપ–રાજહુ'સ ચક્રવાક સારસ વિગેરે જળચરે છે, અથવા ક્રીડા કરવા માટે તેના પાણીમાં હાથી, પાડા હરણેાનાં ટાળાં વિગેરે છે, અથવા જળચર હાથી તથા મગર વિગેરેથી તે અભિરૂપ છે, તથા પ્રતિ રૂપ-નિર્મળતાથી જેમાં બધે પડછાયા દર્પણ માફક પડે માટે પ્રતિરૂપ છે, અથવા તેના અતિશેરૂપથી તેનાં પ્રતિબિંષ (ચિત્ર) લોકો પેાતાને ઘેર કરાવે છે,
અથવા પ્રાસાદિક દર્શનીયા અભિરૂપ અને પ્રતિરૂપ એ ચારે એક જ અર્થમાં છે, તે વાવડી ઘણી રમણીય છે તેથી પ્રતિરૂપ ખતાવવા માટે કહેલ છે, હવે ત્યાં ત્યાં એમ એવડુ' પદ લેવાથી પુંડરીકા ઘણાં છે, તેવું કહ્યું. તથા દેશે દેશે આથી એકેક ભાગમાં
Page #34
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[ ૧૭
તેથી પણ વધારે કમળો છે, એટલે ત્યાં ત્યાં (જ્યાં જ્યાં) બધે સ્થળે કમળે છે, એવી એક પણ જગ્યા નથી કે તે તળાવડીમાં થોડાં પણ કમળ ન હોય, અથવા તત્ર તત્ર દેશે, દેશે એ બતાવવાથી ભાગના ભાગમાં પણ કમળે છે, અથવા તત્ર તત્ર દેશ દેશે ત્યાં ત્યાં એમ ત્રણ બેવડાં પદ લેવાથી એક અર્થ છતાં ઘણાં કમળ છે, એવું મોટું પદ વાવડીને આપ્યું, કે તે વાવડીમાં બધા ભાગોમાં પદમકમળ તેજ સુંદર ધોળાં પડરીક કમળે છે, (પદમ શબ્દ એટલા માટે લીધે કે પિડરીકને અર્થ ઘેલું છત્ર થાય, વાઘ થાય તે અર્થ ન લેતાં ફક્ત ધળાં કમળને અર્થ લે)
(૫દમ સાથે પિંડરીક લેવાનું કારણ એ પાંખડીવાળું સફેદ કમળ લેવું વર શબ્દથી શ્રેષ્ઠ કમળ જ લેવાનાં છે) આ પ્રમાણે શ્રેષ્ઠ ઘણાં પિંડરીક કમળ તળાવડીમાં બતાવ્યાં, આનુપૂર્વી – અનુકમે વિશિષ્ટ રચનાથી તથા કાદવ અને પાણી ઉપર ઉસ્કૃિત -ઉંચા રહ્યાં છે, તથા રૂચિ, કાંતિ, લાવનારાં તે રૂચિલ (મનેહર) છે, તે જ પ્રમાણે શેભનીક વર્ણ ગંધ રસ અને સ્પર્શવાળાં છે, તજ પ્રમાણે પ્રાસાદિક દર્શનીય અભિરૂપ પ્રતિરૂપ કમળે તેની સુંદરતા બતાવે છે.
આવી તળાવડી જેમાં બધી બાજુએ પદમ કમળ વીંટાયેલાં છે, તેના બરાબર મધ્ય ભાગમાં એક મહા પદમવર પિંડરીક અનુક્રમે સિથી ઊંચું મને હર વર્ણ ગંધ રસ સ્પર્શવાળું છે, તેમજ પ્રાસાદિક દર્શનીય અભિરૂતર
Page #35
--------------------------------------------------------------------------
________________
१८]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ છે. પ્રતિરૂપ તર (સૌથી શ્રેષ્ઠ) છે, સર્વત્રથી પ્રથમનાં બે સૂત્ર કરતાં આ વિશેષ છે કે તળાવડીને બધે ફરતાં ચોમેર કમળ છે, તેમાં મધ્ય ભાગમાં આ સૌથી સુંદર કમળ છે (વાકયમાં આવેલા ચ સામટ અર્થ લેવા માટે છે, હું ફક્ત વાક્યની शमा माटे छे) - આવી તળાવડીને પૂર્વ ભાગમાંથી કઈ એક પુરૂષ સામે આવીને તે તળાવડીના કિનારે બેસીને બધાં કમળમાં શ્રેષ્ઠ એવું કમળ જઈને પૂર્વ દિશામાં ઉભે રહેલે તે આવી नीति (ति) मे याd,
अह पुरिसे पुरित्थिमाओ दिसाओं आगम्म तं पुक्खरिणी तीसे पुक्खरिणीए तीरे ठिच्चा पासंति तं महं एगं पउमवर पोंडरीयं अणुपुब्बुट्रियं ऊ सियं जाव पडिरूवं। तएणं से पुरिसे एवं वयासी, अहमंसि पुरिसे खेयन्ने कुसले पंडिते वीयत्ते मेहावि अबाले मग्गत्थे मग्गविऊ मग्गस्स गतिपरक्कमण्णू अहमेयं पउमवरपोंडरीयं उन्निक्खिस्सामि
Page #36
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[ ૧૯ त्ति कट्ठ इति बुया से पुरिसे अभिक्कमेति तं पुक्खरिणी, जावं जावं च णं अभिक्कमेइ तावं तावं चणं महंते उदए महंते सेए पहीणे तीरं अपत्ते पउमवर पांडरीयंणो हव्वाए णो पाराए,अंतरा पोक्खरिणीए सेयंसि निसण्णे તને પુરિસના રા
હવે કઈ પુરૂષ પૂર્વ દિશામાંથી આવીને તે તળાવડીના તીરે બેસીને તે તળાવડીને દેખે છે, તે વખતે પેલું સૌથી મેટું શ્રેષ્ઠ કમળ બરોબર ગોઠવાયેલું ઉંચું રહેલું સુગંધ વિગેરે ગુણોવાળું હોય, તે વખતે આ પુરૂષ આ પ્રમાણે બેલે, કે હું પોતે પુરુષ છું, ખેદ સહન કરનારો બળવાન છું કુશળ છું પંડિત વ્યક્ત-જુવાન છું મેધાવી-બુદ્ધિવાળે છું અબાલ સોળ વરસ ઉપર (વીશ વરસ)ને જુવાન છું માર્ગસ્થ માર્ગમાં રહી માર્ગને જાણનારો છું, તથા પરાકમને જાણનારે છું આવા બધા ગુણવાળો હું હોવાથી તે વચલા પદમવર કમળને ઉખેડી લાવું, આ પ્રમાણે કહી ત્યાં જવા છતાં ન પહોચે, તેમ કાદવ તથા પાણીની ઉંડાઈને લીધે ત્યાં ખુંચીને કિનારે ન પહોંચે, તેથી વાર ન પહેચે પણ
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
તળાવડીના વચમાં ઘણા કાદવમાં ખેંચી જાય, આ પહેલે પુરૂષ જાણે,
ટીકાને વિશેષ અર્થ - હું પુરૂષ છું–તથા ખેદજ્ઞ (ટીકાકારે અથવા છપાવનારે અર્થ કર્યો નથી) તે કમળ લેવાની ઈચ્છાવાળે કહે છે કે હું ખેદ તે આ કમળ લાવતાં કેટલે શ્રમ થશે તે હું જાણું છું કુશલ-હિતમાં પ્રવર્તવું, અહિતને છોડવું. તેમાં નિપુણ તથા પાપથી દૂર માટે પંડિત ધર્મ તથા દેશને તથા ક્ષેત્રને જાણ છું વ્યક્ત-બાળવયથી ઉપર પરિણત (સમજવાની) બુદ્ધિવાળો, મેધાવી–નીચે ઉપર કુદવાના ઉપાય જાણનાર અબાલ-મયમ વય સોળ વરસની ઉપર માર્ગસ્થ ઉત્તમ પુરૂષોએ આચરેલા માર્ગે ચાલતા, માર્ગ વેત્તા ( જાણનારો) માની ગતિ વડે પરાક્રમ કરવાનું જાણનારો અથવા આત્માનું બળ જાણનારે-આવા ગુણવાળો પૂર્વે બતાવેલા ઉત્તમ ગુણોવાળું કમળ તળાવડીના મધ્યભાગમાં રહેલાને હું ઉખેડી લાવીશ તેમ જાણીને હું આ છું. આવું દેખી વિચારીને તે તળાવડી તરફ જાય, પાણીમાં ઉતરી તે તરફ જાય તેવામાં તે તળાવડીમાં ઘણું ઉંડું પાણી તથા બહુ કાદવ હોવાથી તે પાણી કાદવથી અકબાયલે પ્રહણ–વિવેક હીન થઈને અથવા તીરથી ભ્રષ્ટ થઈને અને મુખ્ય કમળ સુધી નહિ પહોંચેલે તે તળાવડીના
Page #38
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પાંડરીક અધ્યયન. કાદવમાં ખુંચેલે પિતાને કાઢવાને અસમર્થ તે તીરથી પ્રથમ ભ્રષ્ટ થયેલ વચમાં ખેંચી રહ્યો છે, તે કિનારા તરફ નીકળી જવા સમર્થ નથી, તેમ કમળ સુધી પહોંચવા પણ સમર્થ નથી, આ પ્રમાણે બંનેથી ભ્રષ્ટ થયેલે મુક્ત મુક્તોલી ( ) માફક અનર્થને માટે જ તેની કૃતિ થાય છે, આ પહેલા પુરૂષની જાતિ જાણવી (અર્થાત આવા ઘણા માણસો છે કે જેઓ સારૂં કૃત્ય કરવા જાય છતાં વિશ્ન આ વીથી પાર ઉતરી શક્તા નથી)
अहावरे दोच्चे पुरिसजाए,अह पुरिसे इक्वि' णाओ दिसाओ आगम्म तं पुक्खरिणं तीसे पुक्खरिणीए तीरे ठिच्चा पासति तं महं एग पउमवरपांडरीयं अणुपुब्बुट्रियं पासादीयं जाव पडिरूवं तं च एत्थ एगें पुरिसजातं पासति पहीणतीरं अपत्तपउमवर पांडरीयं णो हव्वाए णो पाराए अंतरा पोक्खरिणीए सेयंसि णिसन्नं,तएणं से पुरिसे तं पुरिसं एवं
Page #39
--------------------------------------------------------------------------
________________
२२ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થી.
वयासी- अहोणं इमे पुरिसे अखेपत्रे अकुसले अपंडिए अवियत्ते अमेहावी बाले णो मग्गस्थे णो मग्गविऊ णो मग्गस्स गतिपरक्कमण्णू जन्नं एस पुरिसें, अहं खेयन्ने कुसले जाव पउमवर पोंडरीयं उन्निक्खिस्सामि, णो य खलु एयं पउवरपोंडरीयं एवं उन्निक्वेयवं जहा णं एस पुरिसे मन्ने, अहमंसि पुरिसे खेयने कुसले पंडिए वियत्ते मेहावी अबाले मग्गत्थे मग्गविऊ मग्गस्स गतिपरक्कमण्णू अहमेयं पउमवरपोंडरी उन्निक्खिस्सामित्ति कट्टु इति वच्चा से पुरिसे अभिक्कमे तं पुक्खरिणि, जावं जावं च णं अभिक्कमेइ तावं तावं च णं महंते उदए महंते सेए पहीणे तीरं अपत्ते पउमरपोंडरीयं णों
हवाए
णो
Page #40
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પાંડરીક અયયન.
[૨૩ पाराए अंतरा पोक्खरिणीए सेयंसि णिसन्ने दोच्चे पुरिसजाते ॥३॥ . (હવે ટીકા તથા સૂત્રમાં વિશેષ જાણવાનું ન હોવાથી ભેદ પાડે નથી) બીજો પુરૂષ દક્ષિણ દિશાથી આવીને પ્રથમ પુરૂષ માફક તે તળાવડીના કિનારે ઉભે રહી તે કમળ જોઈને તે લેવા ઉભે રહી વિચાર કરવા લાગે, તેવામાં તેણે પૂર્વ દિશામાં ઉભેલા ઉભયભ્રષ્ટ તથા કાદવમાં ખુચેલા શેકાતુર પુરૂષને જોઈને વિચારવા લાગે કે આ માણસ અખેદજ્ઞ અકુશલ અપંડિત અવ્યક્ત અમેધાવી બા -નમાર્ગસ્થ નમાર્ગ નમાર્ગગતિપરાક્રમણ હોવાથી આવી રીતે ઉભયભ્રષ્ટ થયે પણ હું તે તેનાથી ઉલટો ખેદ કુશલ વિગેરે ગુણોવાલે હોવાથી આવી રીતે હું જરૂર લાવીશ, એમ માનીને ત્યાં ગયે, અને પ્રથમના માણસ માફક કાદવમાં ખેંચી ઉભયભ્રષ્ટ થયે,
अहावरे तच्चे पुरिसजाते अहपरिझे पच्चस्थिमाओ दिसाओ आगम्म तं पुखरिण चीसे पुक्खरिणीए तीरे ठिचा पासतितं एगं
ક
महे पउमवरपोंडरीय अणुपुव्वुट्रियं जाव पडि
Page #41
--------------------------------------------------------------------------
________________
२४]
સૂયગડાંગ સુત્ર ભાગ . रूवं,ते तत्थ दोन्नि पुरिसजाते पासति पहीणे तीरं अपत्ते पउमवरपोंडरीयं णो हव्वाए णो पाराए जाव सेसि णिसन्ने तए णं से पुरिस एवं वयासी, अहोणं इमे पुरिसा अखेयन्ना अक्रुसला अपंडिया अवियत्ता अमेहावी बालाणो मग्गत्था णो मग्गविऊ णो मग्गस्स गतिपरक्कमण्णू ,जंणं एते पुरिसामन्ने एवं मन्ने अम्हे ए तं पउमवरपोंडरीयं उण्णिक्खिसामो, नो य खलु एयं पउमवर पोंडरीयं एवं उन्निक्खेतव्वं जहाणं एए पुरिसा मन्ने, अहमंसि पुरिसे खेयन्ने कुसले पंडिए वियत्ते मेहावी अबाले मग्गत्थे मग्गविऊ मग्गस्स गतिपरक्कमण्णू अहमेयं पउमवरपोंडरीयं उन्निक्खिस्सामिति कछु इति बुच्चा से पुरिसे
--
Page #42
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પાંડરીક અધ્યયન.
[२५ अभिक्कमे तं पुक्खरिणिं जावं जावं च णं अभिक्कमे तावं तावं च णं महंते उदए महंते सेए जाव अंतरा पोक्खरिणीए सेयंसि णिसन्ने तच्चे पुरिसेजाए ॥सूत्र ४॥
अहावरे चउत्थे पुरिसजाए अह पुरिसे उत्तराओ दिसाओ आगम्म तं पुक्खरिणं तीसे पुक्खरिणीए तीरे ठिच्चा पासति तं महं एगं पउमवरपोइरीयं अणुपुवटियं जाव पडिरूवं ते तत्थ तिन्नि पुरिस जाते पासति पहीणे तीरं अपत्ते जाव सेयंसि णिसन्ने,तए णं से पुरिसे एवं वयासी-अहो णं इमे पुरिसा अखेयन्ना जाव णो मग्गस्स गतिपरक्कमण्णू जण्णं एते पुरिसा एवं मन्ने अम्हे एतं पउमवरपोंडरीयं
Page #43
--------------------------------------------------------------------------
________________
nananana
२६]
- સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. उन्निक्खिस्सामो,णोय खलु एयं परमवरपोंडरीयं उत्रिक्खेयव्वं जहाणं एते पुरिसामन्ने,
अहमंसि पुरिसे खेयन्ने जाव मग्गस्स गतिपरकमण्णू, अहमेयं पउमवरपोंडरीयं उन्निक्खिस्सामित्ति कट्ठ इतिवुच्चा से पुरिसे तं. पुक्खरिणिं जावं जावं च णं अभिक्कमे तावं तावं चणं महंते उदए महंते सेएजावणिसन्ने चउत्थे पुरिस जाए॥सूत्र ५॥ - ચેથા પાંચમાને વિષય પણ એજ છે કે - ત્રીજો પુરૂષ પશ્ચિમ દિશામાંથી આવ્યા, કમળ ઉપર મુગ્ધ થઈને લેવા ગયે બેને કાદવમાં ખુંચેલા છતાં જોઈને વિચારવા લાગ્યો કે એ અનિપુણ હોવાથી એમ ખુંચી ગયા, હું નિપુણ છું માટે લઈ આવીશ, પછી અંદર જઈને કાદવમાં ખું, તેજ પ્રમાણે પુરૂષ ઉત્તર દિશાથી આવેલે પિતાને નિપુણમાની તળાવડીમાં પંડી કમળ લેવા જતાં કાદવમાં ખુ, હવે પાંચમે પુરૂષ તે લેકેથી વિલક્ષણ ભિક્ષુ આવ્યા
Page #44
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
अह भिक्खू लूहे तीरटी खेयन्ने जावगतिपरक्कमण्णू अन्नतराओ दिसाओ वा अणुदिसाओ वा आगम्म तं पुक्खरिणिं तीसे पुक्खरिणीए तीरे ठिचा पासति तं महं एगं पउमवरपोंडरीयं जावपडिरूवं ते तत्थ चतारी पुरिसजाए पासति पहीणे तीरं अपत्ते जाव पउमवरपोंडरीयं णो हव्वाए णो पाराए अंतरा पुक्खरिणीए सेयंसि णिसन्ने, तएणं से भिक्खू एवं वयासी-अहोणं इमे पुरिसा अखेयन्ना जाव णो मग्गस्स गतिपरकमण्णू, जं एते पुरिसा एवं मन्ने अम्हे एवं पउमवरपोंडरीयं उन्निक्खिस्सामो, णो य खलु एवं पउमवरपोंडरीयं एवं उन्निक्खेतव्वं जहाणं
Page #45
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. एते पुरिसा मन्ने,अहमंसि भिक्खू लूहे तीरटी
खेयन्ने जाव मग्गस्स गतिपरक्कमण्णू , अहमेयं पउमवरपोंडरीयं उन्निक्खिस्सामित्तिकट्ठ इति वुच्चा से भिक्खू णो अभिक्कमे तं पुक्खरिणं तीसे पुक्खरिणीए ठिच्चा सबै कुज्जा उप्पयाहि खलु भो पउमवरपोंडरीया! उप्पयाहि, अह से उप्पतिते पउमवरपोंडरीए॥सू.६॥
પૂર્વે કહેલા ચાર પુરૂષે જે તલાવડીમાં ફસેલા છે. તેનાથી આ પુરૂષ જુદો છે. તેના આવાં વિશેષણ (ગુણ) છે. ભિક્ષા માગવાથી ભિક્ષુ. એટલે રાંધવા રંધાવવાના પાપ આરંભથી રહિત નિર્દોષ આહારને ખાનારે. તથા રૂક્ષ-રાગછેષ રહિત છે, કારણ કે રાગ અને દ્વેષ બંને ચીકણું છે સ્નેહ (ચીકણુશીથી ઝીણું રજ લાગે છે પણ ચીકણાશ ન હોય તે ન લાગે તે પ્રમાણે દ્વેષથી પણ કર્મ રજ લાગે છે પણ રાગદ્વેષ બંને ન હોયતો કર્મરાજ લાગતી નથી તેથી રાગદ્વેષ રહિત રૂક્ષ(લુખા પરિણામવાળ) કહેવાય છે. વળી
Page #46
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પાંડરીક અધ્યયન.
[૨૯ -
પ્રશ્ન-કેવા કેવા ચાર પરીક કમળને "
સંસાર સાગરથી પાર જવાને અથીર છે તેમ ક્ષેત્રનો અથવા તેમાં થતા અમને જાણનારો છે પૂર્વે ચારમાં જે ગુણો બતાવ્યા છે તે અહીં માર્ગને જવાને પરાક્રમને જાણનારે છે. આ સાધુ કઈ પણ દિશા કે ખુણામાંથી આવીને તે તલાવડીના ક્નિારે ઉભા રહીને બધી બાજુએ જોતાં બરાબર મધ્ય ભાગમાં એક સુંદર મોટા પુંડરીક કમળને જુએ છે તથા ત્યાં ખુંચેલા ચાર પુરૂષ ને જુએ છે. પ્રશ્ન-કેવા પુરૂષને?
ઉત્તર-તીરથી નીકળેલા અને મધ્યના કમળ સુધી ન પહોંચેલા અને પાણી તથા ચીકણું કાદવમાં ખુંચેલા. પાછા તીરે આવવાને અશક્ત થયેલાને જોયા. તેમને જોઈને ભિક્ષુ આ પ્રમાણે બેલે કે-આ ચાર પુરૂષે અજાણ્યા અકુશળ માની ગતિના પરાક્રમથી રહિત હોવાથી કમળ. લાવવાનું મન કરી ત્યાં જવા છતાં કાદવમાં ખુંચ્યા પણું લાવી ન શકયા પણ હું ભિક્ષુ છું. લુ છું, માંગને જાણું છું વિગેરે ગુણો હોવાથી હું કમળ લાવીશ એમ વિચારીને તે તળાવડીમાં ન પેસે પણ ત્યાં ઉભા રહીને શું કરે તે કહે છે–તળાવડીને કિનારે ઉભે રહીને બોલે કે-હે. વચમાંના શ્રેષ્ઠ કમળ! ઉછળ ઉછળ! તે શબ્દ સાંભળીને તરત કમળ ઉછળયું (અને તે ભિક્ષુના હાથમાં આવીને પડ્યું - આ પ્રમાણે દષ્ટાંત આપીને તેમાંથી શું સાર લે તે મહાવીર પ્રભુ પિતાના શિને કહે છે –
Page #47
--------------------------------------------------------------------------
________________
30]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. किट्टिए नाए समणाउसो! अटे पुण से जाणितव्वे भवति,भंतेत्ति समणं भगवं महावीरं निग्गंथा य निग्गंथाओ य वंदति नमंसंति वदेत्ता नमांसत्ता एवं वयासी-किहिए नाए समणाउसो! अटै पुण से ण जाणामो समणाउसोत्ति, समणे भगवं महावीरे ते य बहवे निग्गंथे य निग्गंथीओ य आमंतेत्ता एवं वयासी-हंत समणाउसो! आइक्खामि विभावेमि किडेमि पवेदेमि सअटै सहेडं सनिमित्तं भुजोभुजो उवदंसेमि से बेमि॥७॥
में २ मा दृष्टान्त ! छे, तेन हे मायुष्य : સાધુઓ! એને પરમાર્થ તમારે શું જાણો, અર્થાત્ તમે સમજ્યા નથી ત્યારે પ્રભુને સાધુ સાધ્વીઓ વદી નોમીને કહે છે, તેને જે ખરે પરમાર્થ આપ જાણે છે તે કહે, તેથી ભગવાન મહાવીરે ઘણા સાધુ સાધ્વીઓને બોલાવીને
Page #48
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પાંડરીક અશ્ર્ચયન.
[ ૩૧
કહ્યુ` કે હું દીર્ઘાયુષી સાધુએ ! હું તે પરમાર્થને કહીશ, ખુલ્લા કરીને સમજાવીશ, તે શબ્દોના પર્યાય પણ કહીશ, પ્રવેદીશ-હેતુ-દૃષ્ટાન્ત સાથે ચિત્તમાં આરેાપીશ, (આ બધા શબ્દો એક અર્થના છે કે જેમ તેમને સમજાય તેમ પ્રભુ કહે) અર્થ સાથે, હેતુ સાથે નિમિત્ત સાથે વારંવાર કહીશ કે તમે બરાબર સમજો.
ટીકાના અ—ભગવાને ઉપર કહેલું કહ્યું, તેને તમારે પરમાર્થ શું લેવા, તે તમે જાણતા નથી, આ સાંભળીને ઘણા સાધુ સાધ્વીએ પ્રભુને કાયથી વાંઢે વિનયના શબ્દોથી સ્તુતિ કરે, આ પ્રમાણે વાંદી નમીને કહે કે જે ટ ધ્વન્ત કહ્યુ, તેને પરમાર્થ અમે નથી જાણતા તે આપ કહેા, ત્યારે પ્રભુ કહે છે, હું શ્રમણે!! આયુમંતા તમે મને પરમાર્થ પૂછ્યા, તેની ઉપપત્તિ ( દૃષ્ટાંત ) સાથે તમને કહીશ, વિભાવિશ-ખુલ્લા અર્થ થી કડીશ, કીર્ત્તન કરીશ-પર્યાયા સાથે કડીશ, પ્રવેદીશ હેતુ દષ્ટાન્ત વડે ચિત્ત સતતિના (મનમાં થતા સંકલ્પાના) ખુલાસા કહીશ, અથવા ઉપલા બધા શબ્દો ખુલ્લુ કડુવાના એક અમાં છે, હવે કેવી રીતે કહું તે કહે છે, દષ્ટાન્તથી દૈતિક-તળાવડી સાથે કેની સરખામણી કરવી તે અર્થ સહિત–સા છે,
અને અન્વય. વ્યતિરેકવાળા હેતુ વડે કહે તે સહેતુ કહેવાય, તેમ કડીશ, એટલે તેમ ખતાવીશ, કે તે પ્રથમના ચાર
Page #49
--------------------------------------------------------------------------
________________
३२
सूय
सूत्र मा ४. थे..
પુરૂષે ઈચ્છેલું ન મેળવી શક્યા, અને તળાવડીના ચીકણું કાદવમાં ખુંચ્યા, એ પ્રમાણે જિનેશ્વરથી વિરૂદ્ધ બીજા. મતવાળી સંસાર સાગરથી તરે નહિ, પણ તેમાં ડુબશે, તેને ઉપપત્તિ (દાંત) સહિત અર્થ બતાવશે, હવે તે જેનેતેરે સંસારમાં ભમશે તેનાં ઉપાદાન અથવા સહકારિ કારણે સાથે ફરી ફરી દષ્ટાન્ત હમણાં હું બતાવીશ, તે તમે સાંભળે, હવે ભગવાન તે દષ્ટાન્તને સાધુઓને રાષ્ટ્રતિક .(५२भार्थ) मताव छे.
लोयं च खलु मए अप्पाहद्द समणाउसो! पुक्खरिणी बुइया,कम्मं च खलु मए अप्पाहटु समणाउसो! से उदए बुइए काम भोगे य खलु मए अप्पाहटु समणाउसो! ते बहवे पउमवरपोंडरीए बुइए, रायाणं च खलु मए अप्पाहटु समणाउसो! से एगें महं पउमवर पोंडरीए बुइए, अन्नउत्थिया य खलु मए अप्पाहदुसमणाउसो! ते चत्तारिपुरि सजाया बुइया,धम्मं च खलु मए अप्पाह१ समणा
Page #50
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[૩૩ उसो ! से भिक्खू बुइए, धम्मंतित्थं च खलु मए अप्पाहटु समणाउसो! से तीरे बुइए, धम्मंकहं च खलु अप्पाहटु समणाउसो! से सद्धे बुइए, निव्वाणं च खलु मए अप्पाहटु समणाउसो! से ऊप्पाए बुइए, एव मेयं च खलु मए अप्पाहट्ट समणाउसो! से एव मेयं ચુક્યું છે ખૂ.૮માં - લેક–તે મનુષ્યક્ષેત્ર જાણવું, તેને તળાવડી કે વાવડીની ઉપમા આપી, આઠ પ્રકારનાં કર્મ તે પાણી તથા કાદવ જાણવાં, કામ તથા ભેગવિલાસે અહીં શ્રેષ્ઠ પદમ કમળ જાણવા, રાજાઓને મેં સૌથી શ્રેષ્ઠ કમળરૂપે વર્ણવ્યા છે, આ રાજાઓને પિતાને વશ કરવા જનારા જૈનેતર મત વિગેરે જાણવા, જૈન ધર્મને ભિક્ષુ તરીકે વર્ણ, ધર્મતીર્થ સિદ્ધાંતના પરમાર્થને મેં તીર કહ્યો છે, ધર્મકથાને ઉછળવા તરીકે કહ્યું, આ પ્રમાણે દષ્ટાન્ત કહી પ્રભુએ સાધુઓને કહ્યું કે તમે તેવા કાદવમાં ન ફસશો. પણ તેનાથી દૂર રહી લૂખી વૃત્તિથી રાજા વિગેરેને ધર્મ ઉપદેશ આપી તારવા, પણ પિતે ડુબવું નહિ.
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૪]
સૂયગડાંગ સૂવ ભાગ ૪ છે.
~ ~-~ટી. અ–(ચ શબ્દથી પછીનું જોડાણ છે ખલુ વાક્યની શોભા માટે છે)
(મેં તમને સમજાવવા માટે આ પ્રમાણે કલ્પના કરી છે, તે તમે સાંભળે) લોક શબ્દથી મનુષ્યક્ષેત્ર જાણવું, આ લેક તે મનુષ્યને આધાર છે, તે લોકને તમે હદયમાં સ્થાપીને સાંભળે, સાધુઓ! આજે હું કહું છું તે પારકાના ઉપદેશથી નહિ, પણ કેવળજ્ઞાને જાણું છું તે કહું છું તે પૂર્વે કહેલી તળાવડી પદ પુંડરીક કમળોથી ભરેલી કહી છે તે જાણવી, તથા આઠ પ્રકારનાં કર્મ જાણે, જેના બળ (કારણ)થી પુરૂષરૂપ કમળ તેમાં ઉગે છે. આવું કર્મ મેં આત્મામાં ઠસાવીને અથવા આત્મા વડે રચના કરીને કહ્યું છે, તેનો સાર આ છે કે હે આયુવાળા સાધુઓ ! સંસારની સર્વ અવસ્થાઓના નિમિત્તભૂત કર્મને આશ્રયી આ દષ્ટાંત કહ્યું છે,
અહીં કર્મ બોધરૂપે થશે, તેમાં ઈચ્છા મદનકામ-શબ્દ વિગેરે છે, પાંચે વિષય ભગવાય તે ભોગો છે, અથવા કામ તે ઈચ્છારૂપ છે, અને સેવવારૂપ ભાગ છે, તે કામ ભેગેને મેં હૃદયમાં આણને સૈય-કાદવ કહ્યો છે, જેમ ઉંડા કાદવમાં ખુંચેલા ઘણા દુ:ખે પિતાને કાઢે છે, તે પ્રમાણે વિષયાસક્ત પિતાને તે વિલાસોથી છોડાવી શકો નથી, આથી કાદવ કામગને સરખાપણું છે, તથા જન
Page #52
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પંડરીક અધ્યયન.
[૩૫
સામાન્ય (ઓછી બુદ્ધિવાળા) માણસો છે, તથા જનપદ (દેશ)માં જન્મેલા તે જાનપઢ છે, તે અહીં આર્યદેશમાં ઉત્પન્ન થયેલા (2ષ્ટ બુદ્ધિવાળા) મનુષ્ય જાણવા, તે ફક્ત આ આદેશમાં ઉત્પન્ન થયેલા લેવા. તેઓને દષ્ટાન્તને ઉપદેશ સમજાવવા ઘણાં શ્રેષ્ઠ કમળ તરીકે ઓળખાવ્યા તથા રાજાને મેં સાથી કષ્ટ કમળરૂપે કહેલ છે, અન્ય તીથીઓને ચાર દિશામાંથી આવેલા ચાર પુરૂષે રાજા રૂપ શ્રેષ્ટ કમળને લેવા ગયેલા સામર્થ્યના અભાવે ખુંચ્યા ધર્મને મેં તે ભિારૂપે લખી વૃત્તિવાળે બતાવ્યું, તેને જ ચકરી વિગેરે શ્રેષ્ઠ પદમ પુંડરીક કમળ જેવા ઉદ્ધાર કરવાને શક્તિ છે, ધર્મતીર્થને મેં તીર કહ્યું છે, સદ્ધર્મના ઉપદેશને મેં સાધુએ જે હાક મારી હતી કે કમળ ઉછબ, તે જાણવું. અહીં મેક્ષ તે બધાં કર્મના ક્ષયરૂપ ઈષત્ પ્રાભાર પૃથ્વી (લેક)ના અંતે સૌથી ઉંચે રહેલ પ્રદેશ જાણ, હવે ટુંકામાં પતાવે છે. જેને સમજાવવા મેં લેક તળાવડી કાદર વિગેરે સાથે મળતી ઘોડી સરખામણી કરી સમજાવેલ છે, (રાજાને બુઝાવવા જતાં પિતે ફસી ગયા પણ સાધુએ દૂર રહી સમજાવી તેને તાર્યો પિતે તર્યા.)
इहखलु पाईणं वा पडीणं वा उदीणं वा दाहिणं वा संगतिया मणुस्सा भवंति,
Page #53
--------------------------------------------------------------------------
________________
3]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
अणुपुट्वेणं लोग उववन्ना तंजहा-आरिया वेगे अणारिया वेगे उच्चागोत्ता वेगे णीयागोया धेगे कायमंता वेगे रहस्समंता वेगे सुर्वन्ना वेगे दुव्वन्ना वेगे सुरूवा वेगे दुरूवा वेगे, तेसिं च णं मणुयाणं एगे राया भवइ, महयाहिमवंतमलयमंदरमहिंदसारे अचंतविसुद्धरायकुलवंसप्पसूतेनिरंतर राय लक्षणविराइयंगमंगे बहुजणबहुमाणपूइए सव्वगुणसमिद्धे खत्तिए मुदिए मुद्दाभिसित्ते माउपिउसुजाए दयप्पिए सीमंकरे सीमंधरे
खेमंकरे खेमंधरे मणुसिंदे जणधयपिया जणवयपुरोहिए सेउकरे केउकरे नरपवरे पुरिसपवरे पुरिससीहे पुरिस आसीविसे
Page #54
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પાંડરીક અધ્યયન. _ [३७ पुरिसवरपोंडरीए पुरिसवरगंधहत्थी अड़े दित्ते वित्त विछिन्नविउलभवणसयणासणजाणवाहणाइण्णे बहुधणबहुजातरूवरतए आओगपओगसंपउत्तेविच्छडिवपंउर भत्तपाणे बहुदासीदास गोमहिसगवेलगपभू ते पडिपुण्णकोसकोटागाराउहागारे बलवं दुब्बलपञ्चामित्त ओहयकंटयं निहयकंटयं मलियकंटयं उद्धियकंटयं अकंटयं ओहयस तू निहयसत्तू मलियसत्तू उदियसत्तू निज्जियसत्तू पराइयसत्तू बवगयदुभिक्ख मारिभयविप्पमुक्कं रायवन्नओ जहा उववाइए जाव पसंति डिंबडमरं रजं पसाहेमाणे विहरति ॥९॥
Page #55
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થા.
ઉપર સામાન્ય રીતે ટષ્ટાન્ત તથા તેના પરમાની ચેાજના તાવીને હવે વિશેષથી પ્રધાન ભૂત રાજવી ઉપર દષ્ટાન્ત ઘટાવે છે, કારણ કે તેના ઉદ્ધાર કરવાના અહીં મુખ્ય રીતે પ્રયાસ છે,
૩૮
અહીં મનુષ્ય લેાકમાં પૂર્વ પશ્ચિમ દક્ષિણ ઉત્તરમાંની કફ પણ દિશામાં કેટલાક માગુસેા રહે છે, તે આ લેકને આશ્ચયી વસે છે તે અનુક્રમે બતાવે છે, તેમાં પ્રથમ આયોસુધરેલા-પાપ કર્મોથી દૂર રહેલા, તેમાં પ્રથમ ક્ષેત્ર (દેશ) ને આશ્રયી આ બતાવે છે-રપાા દેશ આના છે બાકીના ધા દેશો અનાર્ય છે, તેમાં જન્મેલા અનાયો છે.
તેમાંના કેટલાકના નામ તથા ગુણેા બતાવે છે, શક, યવન, શશ્કર, મુખ્ખર, કાય, મુડ, ઉડ્ડગ, ઉડ્ડપ, કણિયા, અર બાગ, હાણ રામય, પારસ ખસ ખાસિય ||૧|| તથા ડાંબિલ યલ ઉસ માસ ભિલ્લ અધ પુલિંદ કાંબ ભમર યા કાંચ ચીન ચંય માલવ મિલ કુલધ ર!! ક્રેક્સ કિરાય હયમુખ ખરમુખ તુરગ મેટમુહ યક ગજકર્ણ ઐવા બીજા ધણી જાત્તના અનાર્યોં છે, ॥૩॥ અનાર્યનાં લક્ષણા કહે છે, પોતે પાપી હોય, ગુનેહગારને નિય રીતે શિક્ષા કરે, નિજ અને નિર્દય હાય, તે ધર્મ એવા અક્ષર સ્વમમાં પણ ન જાણે.
કેટલાક ઉંંચ ગાત્રવાળા તે ઇક્ષ્વાકુ વંશ વિગેરેમાં પૂર્વ તેવું ઉંચ નામગાત્રમાંધી લેાકમાં પ્રશસનીય ગેાત્રમાં જન્મેલાં, તેમ કેટલાક પૂર્વે અશુભ કર્મ ખાંધી નિંદનીય ગેત્રમાં જન્મેલા ( આથી એમ સમજવું કે અધા ઉંચ
Page #56
--------------------------------------------------------------------------
________________
સત્તરમુ શ્રી પાંડરીક અશ્ર્ચયન.
[ ૩૯
ગાત્રના નથી તેમ બધા નીચ ગેાત્રના નથી તે માટે વા અવ્યય મુકે છે.) કેટલાક કાય તે પ્રૌઢ શરીરવાળા ખીજા ઉપર દાખ પડે તેવા કેટલાક ઠીંગણુા તથા કુબડા ખેડાળ શરીરવાળા જે દેખીને બીજાને તિરસ્કાર થાય, કેટલાકના શરીરને વણું સુંદર સેાના જેવા હાય. કેટલાકના રંગ ખરામ કાળા કાયલા જેવા તથા લૂખા હાય, કેટલાક સુરૂપ એટલે જોઇએ તેવા અંગના ભાગેાવાળા દેખનારનું મન રાજી થાય, કેટલાકનું કુરૂપ તે દેખનારને ગ્લાનિ થાય તેવું ખીભત્સ શરીર હાય, આવા ભેકમાંથી પૂર્વના પુણ્યથી સુંદર રૂપ આકાર ગેાત્રવાળા કાઇક રાજા થાય, તે રાજા પણ આવે તેજસ્વી હાય, મહાRsિમવંત મલયગિરિ મેરૂ પર્વત-તથા મડાઇંદ્રના જેવું ખળ તથા વૈભવ હાય તેવા રાજા થાય છે, વળી તે પુણ્યવાન હેાવાથી અત્યંત વિશુદ્ધ રાજકુલવંશમાં જન્મેલા હમેશાં રાજને ચેાગ્ય લક્ષણવડે શેભિત અંગઉપાંગવાળા ઘણા માણસામાં માન મેળવેલા પૂજાયલા સર્વ ગુણેાની સમૃદ્ધિ યુક્ત ક્ષત્રિય લેાકને આનંદ આપનારા માથા ઉપર ગાદીએ બેસતી વખતે નાના રાજાએથી અભિપેક કરાયેલા માતાપિતાથી સારી રીતે જન્મેલા રક્ષગુ કરાએલા દયાપ્રિય બીજાને મર્યાદામાં રાખનારા તેમ પોતે મર્યાદા ધારનારા હ્યૂમના કરનારા ક્ષેમ ધારનારા મનુષ્યેામાં ઇંદ્ર જેવા શેભિત દેશના મનુષ્યેાના પિતા જેવા દેશના નગરાનું હિત કરનારા સેતુસમાન (દુ:ખથી ખચાવનારા) કેતુ (શુભ
Page #57
--------------------------------------------------------------------------
________________
૪૦].
સૂયગડાંગ. સૂત્ર ભાગ ૪ થે. ચિહ્ન) ધરનારા નરેમાં પ્રવર (શ્રેષ્ઠ) પુરૂષાર્થ કરનારામાં શ્રેષ્ઠ પુરૂષમાં સિંહ માફક બળવાન (તેજસ્વી) પુરૂષમાં આસીવિષ (સર્પ) જેવા પુરૂષોમાં શ્રેષ્ઠ પુંડરીક કમળ જેવા તથા ગંધહસ્તી જેવા આઢય (શ્રીમંત) દિપવિત્ત (રાજ્ય સામગ્રી) વાળા વિસ્તીણ વિપુલ ભવન શયન આસનયાન વાહન વિગેરેથી યુક્ત ઘણા ધન સુવર્ણ ચાંદી આગ (પ્રાપ્તિ) પ્રયોગથી યુક્ત અને જેને ઘેર હમેશાં ઘણું અન્નપાણી આવેલા અભ્યાગતને ખાવા અપાય છે તેવી દાનશાળાવાળા તથા જેને ઘણી દાસીઓ તથા દાસ ગાય ભેંસે ગલગ (ઘેટાં વિગેરે)થી ભરેલ, તથા પુષ્કળ ભરેલા ખજાના કેઠાર આયુધ (શસ્ત્ર)ને ભંડારવાળા બળવાન દુર્બલેના રક્ષક ગુપ્ત શત્રુ રૂપકંટક દૂર કરેલા સામે થનારને હણનારા નિસ્તે જ કરી નાંખેલા તથા શોધી શેધીને તેને દૂર કરેલા જેથી તેમનું નામ નથી, વળી પ્રકટ સામે થનારા શત્રુને તે પ્રમાણે હરાવી હણી નિતેજ કરી ઉદ્ધાર કરી છતી લઈ પરાભવ કરીને એક છત્રવાળું રાજ કરનારા જેમના પુણ્યોદયથી દુકાળ રોગ ભય દૂર થયેલ છે, અને જેમ ઉન્હાઈ સૂત્રમાં બીજાં ઉત્તમ વિશેષણે છે, તેવા, પ્રશાંત જેને થયે છે ડિબ દુમનના ભય તથા ડમર–પોતાના રાજ્યમાં બળ નથી તેવું નિરૂપમ નિરૂપાધિક રાજ્ય જોગવતા વિચરે છે, હવે તે રાજાની ૫ર્મદાનું વર્ણન કરે છે,
Page #58
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિડરીક અધ્યયન.
[४१
तस्स णं रन्नो परिसा भवइ उग्गा उग्गपुत्ता भोगा भोगपुत्ता इक्खागाइ इक्खागाइपुत्ता नाया नायपुत्ता कोरव्वा कोरवपुत्ता भट्टा भट्टपुत्ता माहणा माहणपुत्ता लेच्छइ लेच्छइपुत्ता पसत्थारो पसत्थपुत्ता सेणावई सेणावइपुत्ता तसिं च णं एगतीए सड़ी भवइ कामंतं समणा वा माहणा वा संपहारिंसु गमणाए,तत्थ अन्नतरेणं धम्मेणं पन्नतारो वयं इमेणं धम्मेणं पन्नवइस्सामो
ઉગ્ર તથા તેના પુત્રે ઉગ્ર પુત્રો, તે પ્રમાણે લેગ ભેગ પુત્રો જ્ઞાત ક્ષત્રિય તથા તેના પુત્રો ઈક્વાકુ તથા તેના પુત્રો કરે તેના પુત્ર ભટ્ટ તથા તેના પુત્ર, બ્રાહ્મણે તથા તેના પુત્રો લે છઈ જાતિના લિસુક-વાણીયા વિગેરે, તથા તેના પુત્રો, પ્રશાસ્તર બુદ્ધિથી જીવન ગુજારનારા મંત્રી વિગેરે તથા તેના પુત્ર સેનાપતિ, તેના પુત્રો આ બધા રાજાની પર્ષદામાં ભેગા થાય, તેમાં એકાદ કોઈ મોક્ષ
Page #59
--------------------------------------------------------------------------
________________
४२]
સૂયગડાંગ સૂવ ભાગ ૪ થે.
માર્ગની ધર્મની ઈચ્છાવાળો હોય છે, તેવાનું ધ્યાન રાખીને શ્રમણે કે બ્રાહ્મણે તેને પ્રતિબોધવા માટે તેની પાસે જાય છે, તે પિતાના માનેલા ધર્મને તે રાજાની આગળ જઈને કહે છે, કે અમારા આવા ધર્મને આપની પરખદામાં કહીશું, તે આપ સાંભળશે,
से एवमायाणह भयंतारो जहा मए एस धम्मे सुयक्खाए सुपन्नते भवइ, तं जहा उडं पादतला अहे केसग्गमत्थयातिरियंतय परियंते जीवे एस आयापज्जवे कसिणे एस जीवे जीवति, एस मए णो जीवइ, सरीरे धरमाणे धरइ विणटेमियणो धरइ, एयंतं जीवियं भवति, आदहणाए परेहिं निजइ, अगणि झामिए सरीरे कवोत बन्नाणि अट्रीणि भवंति, आसंदीपंचमा पुरिसा गामं पञ्चागच्छंति, एवं असते असंविजमाणे जेसिं तं असंते
Page #60
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પાંડરીક અધ્યયન.
[ ૪૩
असंविजमाणे तेसिं तं सुयक्खायं भवति-अन्नो भवति जीवो अन्नं सरीरं, तम्हा ते एवं नो विपडिवेदति
આ પ્રમાણે કહે છે કે, “ તમે જાણે!. આપ રાજા સાહેબ ભયથી રક્ષણ કરનારા છે, તેથી અમે જે ધર્મ કહીશું, તે સારી રીતે લેાકેામાં આપને લીધે ફેલાશે, આ પ્રમાણે કેાપણુ દર્શન (મત)વાળાને પોતાના મતવ્યથી રજિત કરેલા હોય તેા તે રાજા વિગેરેને પેાતાના અભિપ્રાય પ્રમાણે ઉપદેશ આપે છે,
તેમાં પ્રથમ પુરૂષ જાત ( કાઇ એક મતવાળા ) જીવ તથા શરીરને એક માનનારે તે રાજાને ઉદ્દેશીને આ પ્રમાણે પેાતાની ધર્મ દેશના આપે છે, કે નીચે પગના તળીયાથી ઉપર માથાની ટોચ જયાં વાળ ઉગે છે ત્યાં સુધી અને તીરછેા ચામડી સુધી જીવ છે, તેન સાર આ છે કે જેવું જે સમયે શરીર તેવડા તે વખતે જીવ છે, પણ આ શરીરથી જીત જુદા નથી, માટે તે શરીર પ્રમાણુ-(જેવડા) છે, આ કારણથી જ જે આ કાયા છે, તેજ આ આત્માનું પવ ( માપ) છે, તેજ તેને સંપૂર્ણ પર્યાય અવસ્થા સ્વરૂપ છે, તે કાયરૂપ આત્મા જે ન હેાય તેા જીવપણુ
Page #61
--------------------------------------------------------------------------
________________
૪૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ છે. નથી, આ કાયા જેટલો કાળ જીવે, અર્થાત્ નિરોગી વિગેરે ગુણ યુક્ત છે, ત્યાં સુધી તે જીવ જીતે છે, કારણ કે તે કાયા વિના જુદે જીવ ટકો નથી, તેજ કાયા જ્યારે વિકારવાળી થઈ મરે છે, ત્યારે તે જીવ પણ જીવે અને શરીર એક હેવાથી જીવતે નથી (મરી જાય છે, જ્યાં સુધી આ શરીર પાંચ ભૂતનું બનેલું અથંગ (ચેતનમય) ચાલે છે, ત્યાં સુધી જીવ છે, તે નાશ થતાં એટલે એક પણ તત્વ તેમાંથી ઓછું થતાં કે બગડી જતાં શરીરરૂપ આત્માને પણ વિનાશ થાય છે, તેથી જ્યાં સુધી વાત પિત્તલેષ્મના આધાર ભૂત પૂર્વ સ્વભાવથી યુક્ત હોય ત્યાં સુધી જ આ જીવનું જીવિત છે, તે નાશ થતાં તે આત્મા જીવરૂપ છે, તે પણ નાશ થતાં તે બાકી રહેલા સંપૂર્ણ શરીરને બાળવા મસાણ વિગેરેમાં લઈ જાય છે, અને તે શરીર અગ્નિથી બાળતાં કપત (સ્ટેજ કાળા) વણનાં હાડકાં ફકત રહે છે, પણ તેનાથી જુદે કોઈ પણ વિકાર (સ્વરૂપ) દેખાતું નથી, કે જેથી આત્માના વિદ્યમાનપણાની શંકા થાય, વળી ઓછામાં ઓછા ચાર ઉપાડનારા સગા તથા પાંચમે અગ્નિ ઉપાડના ઠાઠડીની આગળ ચાલે તે પચે જણા બાળી આવીને પિતાને ગામ કે ઘેર પાછા આવે છે, પણ જે જીવ શરીરથી ભિન્ન હેત, તે તે સમયે પેલા બાળનારા પાંચ કે વધારે હોય તેમને નીકળતે જીવ જરૂર દેખાત, પણ તે કેઈએ દે નથી, માટે એવું સિદ્ધ થયું કે તે શરીર તેજ જીવ
Page #62
--------------------------------------------------------------------------
________________
સત્તરમુ શ્રી પાંડરીક અધ્યયન.
[ ४५
છે, આ પ્રમાણે આ જીવ અવિદ્યમાન છે, તેમાં રહેલા કે જતા દેખાતા નથી, હવે જે મતવાળાનું આવું કહેવું છે, તે તેમના શાસ્ત્રમાં આનું વધારે વિવેચન કરેલું છે, કે જેઓ શરીરથી જુદો જીવ માને છે, તે પ્રથમ વાદીના મત પ્રમાણે તદન ખાટું અપ્રમાણિક મંતવ્ય છે, તેથી તેએ હું માનનારા પેાતાની મૂર્ખતાથી હવે પછી કહેવાતી શંકાઓને સ્વાધીન થશે, તે મતવાળા ખીજાએને આ પ્રશ્નો પૂછે છે કેઃ— अयमाउसो ! आया दीहेति वा इस्सेति वा परिमंडलेति वा वट्टेति वा तंसेति वा चउरंसेति वा आयतेति वा छलंसिएति वा अटंसेति वा किण्हेति वा णीलेति वा लोहिय हालिदे सुकिल्लेति वा सुब्भिगंधेति वा दुब्भिगंधेति वा वितेति वा कडुएति वा कसाएति वा अंबिलेति वा महुरेति वा कक्खडेति वा मउएति वा गुरुएति वा लहुएति वा सिएति वा उसिति वा निद्धेति वा लुक्खेति वा. एवं असंतें असंविजमाणे.
Page #63
--------------------------------------------------------------------------
________________
૪૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
vvvvv
હે આયુશ્મન (બંધ) ! આ આત્મા શરીરથી બહાર જુદે માનશે તે કેવા પ્રમાણને (કેવડે) તમે માને છે ? તે કહે, સ્વ શરીરથી બહાર કેવડે મેટે માને છે? અથવા તે અંગુઠા કે સામાના ચોખા દાણા વિગેરે જેવા નાને માને છે? અથવા તેને આકાર કે છે? પરિમંડળ તે લાડુઆ જે ગળાકાર કે થાળી આકારે કે વાંસે ત્રિકોણ) કે લાંબે પહોળો ખુણે કે છખુણએ કે આઠખુણીયે કે બીજા આકારને છે તેમ તેને રંગ કાળ નીલે લાલ પીળો કે ધૂળે છે, તેને ગંધ સુગંધવાળે કે દુર્ગધવાળે છે, તેમ તે તીખે કડ, કસાયેલે ખાટે કે મીઠે છે? તેમ ફરસ કે છે? કર્કશ કોમળ ભારે હલકે ઠંડે ઉને સ્નિગ્ધ કે લખે છે? આ પ્રમાણે પાંચ વણે બે ગંધ છ રસ આઠે ફસ પૂછે છે, આ પ્રમાણે આત્માને સંસ્થાન વણે ગંધ રસશે ન હોવાથી તે અસત્ અવિદ્યામાન છે,
હવે જેમણે આત્માને અનુભવ્યું છે, તેમના શાસ્ત્રમાં સારી રીતે બતાવ્યું છે કે આ શરીરથી આત્મા–જીવ જુદે છે, પણ તે જુ ન દેખાતે હોવાથી તે શરીરથી જુદા માનનારા મતવાળા પણ આત્માને જુદે બતાવી શકતા નથી. जेसिंतं सुयक्खायं भवति-अन्नो जीवो अन्नं शरीरं,तम्हा ते णो एवं उवलम्भंति,से जहा
Page #64
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[४७ णामए केइ पुरिसे कोसीओ असिं अभिनिव्यट्टित्ताणं उवदंसेज्जा अयमाउसो! असी अयं कोसी, एवमेव णत्थि केइ पुरिसे अभिनिव्वट्टित्ता णं उवदंसेत्तारो अयमाउसो!
आया इयं सरीरं से जहाणामए केइ पुरिसे मुंझाओ इसियं अभिनिव्वट्टित्ता णं उवदंसेज्जा अयमाउसो! मुंजे इयं इसियं, एवमेव नस्थि केइ पुरिसे उवदंसेत्तारो अयमाउसो! आया इयं सरीरं। से जहाणामए केइ पुरिसे मंसाओ अट्रि अभिनिव्वहिता णं उवदंसेज्जा अयमाउसौ ! मंसे अयं अट्री, एवमेव नथि केइ पुरिसे उवदंसेत्तारो अयमाउसो ! आया इयं सरीरं। से जहाणामए
Page #65
--------------------------------------------------------------------------
________________
४८]
सूय13 सूत्र मा ४ थे।. केइ पुरिसे करयलाओ आमलकं अभिनिवद्वित्ता णं उवदंसेज्जा अयमाउसो!करतले अयं आमलए, एवमेव णत्थि केइ पुरिसे उवदंसेत्तारो अयमाउसो ! आयाइयंसरीरं। से जहाणामए केइ पुरिसे मसाओ अटिं मसे अयं अटि एवमेवनस्थि केइ पुरिसेउवदंसे-तारो अयमाउसो ! आया इयं सरीरं। से जहाणामए के पूरिसे करयलाओ आमलकं अभिनिव्वट्टित्ता णं उवदंसेज्जा अयमाउसो! करतले अयं अमलए-एवमेव णत्थि केइ पुरिसे उबदसेत्तारो अयमाउसो आया इयं सरीरं। से जहाणामए केइ पुरिसे दहिओ नवनीयं अभिनिव्वट्टित्ताणं उवदंसेज्जा अयमाउसो! नवनीयं अयं तु दही, एवमेव
Page #66
--------------------------------------------------------------------------
________________
~~
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[४६ णत्थि केइ पुरिसे जाव सरीरं। से जहाणामए केइ पुरिसे तिलेहितो तिल्लं अभिनिव्वट्टित्ता णं उवदंसेज्जा अयमाउसो। तेल्लं अयं पिनाए, एवमेव जाव सरीरं। से जहाणामए केइ पुरिसे इक्खूतो खोतरसं अभिनिव्वट्टित्ता णं उवदंसेज्जा अयमाउसो । खोतरसे अयं छोए एवमेव जाव सरीरं। जहाणामए केइ पुरिसे अरणीतो अग्गिं अभिनिव्वत्ताणं उवदंसेज्जा अयमाउसो। अरणी अयं अग्गी, एवमेव जाव सरीरं। एवं असंते असंविज्जमाणे जेसिं तं सुयक्खायं भवति, तं अनो जीवो अन्नं सरीरं तम्हा ते मिच्छा।
આમ કહીને નાસ્તિક મતવાળો પિતે ખોટે છતાં પ્રમાણે તથા દષ્ટાંત આપી તે બીજાને ખોટા બતાવે છે તે કહે છે,
કે જેમ કે કેશ-મીયાનમાંથી તરવાર કાઢીને બતાવે કે ભાઈ, જે ! આ મીયાન આ તરવાર-આવી રીતે કઈ શરીરથી જીવ જુદો કાઢીને બતાવતા નથી માટે શરીરથી
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૦ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
ભિન્ન આત્મા નથી, આવા બીજા ઘણા દષ્ટાન્ત છે, જેમકે મુંજ જેનાં દેરડાં બને તે ઘાસમાંથી સળી કાઢીને બતાવે કે જે આ ઘાસ અને આ તણખલાની સળી, આવી રીતે માંસમાંથી હાડકાં હથેળીમાંથી આંબળું, દહીંમાંથી માખણ તલમાંથી તેલ તથા ખોળ, શેરડીમાંથી રસ તથા કુચા અરણીના લાકડામાંથી અગ્નિ જુદા કરીને બતાવે છે, તેમ આ શરીરમાંથી કઈ જીવ જુદો કાઢીને બતાવતા નથી. કે આત્મા આ, અને શરીર આ, તેને હેતુ વિગેરેથી સિદ્ધ કરે છે સુખદુઃખ ભેગવનાર પરલોકમાં જનારે આત્મા નથી, તલ તલ જેવડા શરીરના કડકા કર્યા છતાં પણ શરીરથી જીવ જુદો દેખાતું નથી,
જેમ ઘડાથી તે ઘડે જુદે નથી, (દીવા વાંસે પ્રકાશ છે, તેમ) વ્યકિતરેકમાં કોશમાંથી તલવાર તે બંને જુદાં દેખાય છે, આ પ્રમાણે પ્રથમ વાદી બીજાઓનું ખંડન કરીને કહે છે કે “અમે સિદ્ધ કર્યું કે શરીરથી આત્મા જુદો માનનારા પોતાના મત કદાગ્રહથી તેઓ આવું માની બેઠા છે કે.
“જીવ શરીરથી જુદે છે, પરલોકમાં જનારે છે, અમૂર્ત છે, વળી તેની ભવ વૃત્તિ (જન્માંતર)નું દેખીતું આ શરીર છે.” આ જુદો જીવ માનનારનું કહેવું અસત્ય છે, કારણ કે તે જુદો દેખાતો નથી, માટે તેમનું કહેવું મિથ્યા છે, આવા વિચારને લોકાયતિક (નાસ્તિક ચાર્વાક)
Page #68
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[५१
મતવાળો જીવને પરલેકમાં જનારે ન માનવાથી શું શું પાપ કરે છે તે જૈનાચાર્ય કહે છે,
से हंता तं हणह खणह छणह डहह पयह आलुपह विलुपह सहसाकारह विपरामुसह एतावता जीवे णत्थि परलोए तेणो एवं विप्प डिवैदेति तं किरियाइ वा अकिरियाइ वा सुक्कडेइ वा दुकडेइ वा कल्लाणे वा पावएइ वा साहुइ वा असाहुइ वा सिद्धीइ वा असिद्वीइ वा निरएइ वा अनिरएइ वा एवं ते विरूव रूवहिं कम्म समारंभेइ विरूव रूवाई कामभोगाइं समारभंति भोयणाए।
તે નાસ્તિક મતવાળે જુદે જીવ ન માનવાથી પિતે એકેદ્રિયદિક જીવોની હિંસા કરે છે, વળી પતે ઉપદેશ. કરે છે કે જીવ નથી તેમ તેની હિંસા નથી એમ લોકોને સમજાવવાથી તેની હત્યા કરાવે છે તે આ પ્રમાણે બોલે છે, તલવાર વિગેરેથી છને મારે, પૃથ્વી વિગેરેમાં બાણે माहो, छेही, पाणी, २ धावा, , विशेषथा सुटी, सहસાત્કારે કરે, તેમાં જરા પણ વિચાર ન કરો, કારણ કે
Page #69
--------------------------------------------------------------------------
________________
પર ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
**
---------
-
આ શરીર માત્રજ જીવ છે, પલેક નથી, (એટલે ગમે તેમં પાપ કરી ભેગ ભોગવો તે પણ પછવાડે દુઃખ ભોગવવાનું નથી) તેઓ આવી રીતે માનવાથી જૈનાચાર્ય કહે છે કે તેઓ શું નથી માનતા તે કહે છે, કિયા અને અકિયા તે આ સારૂં અનુષ્ઠાન છે, આ સારૂં અનુષ્ઠાન નથી, એવું જાણતા નથી. વળી સુકૃત કે દુષ્કૃત તેમજ કલ્યાણ કે પાપ તથા સાધુ કે અસાધુને જાણતા નથી, મેક્ષ કે સંસારને ' જાણતા નથી, નરક અનરક તિર્યંચ મનુષ્ય અને દેવતા વિગેરે કશું ન માને, આ પ્રમાણે ખરી મુદ્દાની વાત છોડીને ફક્ત જુદા જુદા આરંભ કરીને કામ ભંગ કરે, તથા ભજેના માટે આરંભે કરે, -
ટીકાને વિશેષ અર્થ | (વૃદ્ધ પુરૂષો કડે છે કે એક બ્રાહ્મણની નાની બેન બાળપણમાં વિધવા થએલી તે વનાવસ્થામાં આવેલી જાણીને તેને સગો ભાઈ તર્કવાદમાં હોશીયાર હતા તેણે તેને સમજાવ્યું કે મારી સાથે નિર્ભય પણે ભેગ ભેગવ, લેક નિંદાથી ન ડર, લોકો મૂખ છે કે હાથમાં આવેલું ગુમાવીને પરલોકની અભિલાષા રાખે છે, તે બતાવે છે) पिब. खाद च साधु शोभने । यदतीतं वरगात्रि तन्नते नहि भीरु गतं निवर्तते समुदयमात्रमिदं कलेवरम् ॥१॥
સુંદર પીણાં પી, મન ભાવતું ભજન વિગેરે બા, હે
Page #70
--------------------------------------------------------------------------
________________
સત્તરમુ શ્રી પાંડરીક અધ્યયન.
[ 43 સુંદર રૂપાળી સ્ત્રી ! જે ગયું તે તારૂ નથી, હું પાપથી અનેલી બીકણુ ! ગયેલું પાછુ' આવતુ નથી, ફક્ત જે દેખાય છે તે આ પાંચ ભૂતનું પૂતળું છે !
આ પ્રમાણે જીવને અભાવ કરી પુણ્ય પાપ ઉડાવીને પરલેાક નથી, એવું માનનારા લેાકાયતિકા તેજ શરીર તેજ જીવ માનનારા પાપના આરા તે જીવહિંસા કરીને માંસ સક્ષણ કરે છે, દારૂ પીએ છે, તથા તેવાં બીજાં નિંદનીય કૃત્ય કરે છે, તથા ખેતીવાડી વિગેરે કરી વિષય સુખ લેાગવે છે, તેથી શું થાય તે ખતાવે છે, एवं एगे पागब्भिया णिक्खम्म मामगं धम्मं पन्नवेंति, तं सद्दहमाणा तं पत्तियमाणा तं एमाणा साहु सुक्खाए समणेति वा माहणेति वा कामं खलु आउसो । तुमं पूययामि तं जहा असणेण वा पाणेण वा खाइमेण वा साइमेण वा वत्थेण वा पडिग्गहेण वा कंबलेण वा पायपुंछणेण वा तत्थेगे पूयणाए समाउहिं तत्थेगे पूयणाए निकाइंसु पुव्यमेव तेसिं णायं भवति,
Page #71
--------------------------------------------------------------------------
________________
૫૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. ' તે જીવ જુદો નહિ માનનારા નાસ્તિક પિતે દેખાતા શરીરમાં અમૂર્ત આત્માનું જ્ઞાન પિતાના આત્મા (હૃદય)માં અનુભવે છે, તેથી જ જૈનાચાર્ય કહે છે કે ગુણવાન ભવ્ય જીએ તે ચેતનારૂપ આત્માને અમૂર્ત પણે જાણો, એથી આત્મા અમૂર્ત, શરીરથી જુદો, જ્ઞાનવાળો, જ્ઞાનના આધાર ભૂત છે, જે તે નાસ્તિકના મત પ્રમાણે શરીરથી આત્મા જુદો ન માનીએ તે તેનું વિચારેલું કેઈપણ જીવનું મરણ ન થાય, અને આપણે બધાએ પ્રત્યક્ષ જોઈએ છીએ કે શરીરમાં રહેલા કેટલાએ મરતા છે અને કેટલાક મરેલા છે, તેથી બીજે પણ મરતાં જોયા છે, તેથી સમજુને વિચાર થાય છે કે હું કયાંથી આવ્યા તથા આ શરીર છોડીને
ક્યાં જઈશ, તથા આ મારું શરીર પ્રથમનાં જુનાં કર્મને લીધે છે, વિગેરે સુખદુઃખની લાગણીઓ શરીરથી આત્મામાં જુદ્ધ અનુભવાય છે. આ પ્રમાણે આત્મામાં પ્રત્યક્ષ અનુભવ થાય છે છતાં કેટલાક નાસ્તિકે ઉપર બતાવેલા જુદા જીવન માનનારા ધૃષ્ટતા ધારણ કરનારા ઉલટું પૂછે છે કે જે શરીરથી જુદો આવ્યો હોય તો તે કેવા આકાર વર્ણ ગંધ રસ ફરસના ગુણવાળો છે, તે કહો? આને ઉત્તર જૈનાચાર્ય ઉપર પ્રમાણે સમજાવી ભવ્ય જીવોને કહે છે કે તે વરાક (રાંકડા બુદ્ધિહીણ) પોતાના મંતવ્યના આગ્રહથી અજ્ઞાન અંધકારથી સત્ય આત્માને જાણતા નથી, કે આ ધર્મ (લક્ષણે) સંસ્થાન વિગેરે મૂર્ત શરીરનાં છે, પણ અમૂર્તનાં
Page #72
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિડરીક અધ્યયન.
[ ૫૫
લક્ષણે નથી કે તે બતાવી શકાય, કારણ કે જ્ઞાનને આકાર વિગેરે ગુણે ન હોય, અને આકાર વિગેરે નથી છતાં પણ ચેતનારૂપ જ્ઞાનને અભાવ નથી (સૌને પોતાના પ્રત્યક્ષજ્ઞાન વડે બોધ થાય છે), એ પ્રમાણે જ્ઞાન સ્વરૂપ આત્મા આકાર વિગેરે ગુણોથી રહિત છતાં વિદ્યમાન છે. આ પ્રમાણે યુક્તિથી સિદ્ધ થતા આત્માને પણ ધૃષ્ટતાથી તેઓ માનતા નથી,
આવા મતના પોતે પોતાની માનેલી દીક્ષા લઈને ઘર છોડીને જીવ શરીરથી જુદે નથી, એવું પોતે માની બીજાને સમજાવે છે કે મારે ધર્મ આ છે, અને બીજાને યુક્તિથી તેવું ઠસાવે છે, જેનાચાર્ય વળી કહે છે કે તે કાયતિક મુખ્ય નાસ્તિકતે દીક્ષા વિગેરે માનતા નથી, પણ તેના છેડા તત્વને માનનારા બૌધ વિગેરે દીક્ષા વિધિ પ્રમાણે લઈને તેજ નાસ્તિકના મતને થોડે અંશે સ્વીકારીને તે બીજાને સમજાવે છે કે શરીરથી ભિન્ન આત્મા નથી, અથવા કેટલાક ગળીયેલ રંગના કે બીજા રંગના કપડાં પહેરનારા નાસ્તિકનું તત્વ માનનારા છે, તેમને આશ્રયી કહ્યું છે કે પોતે દીક્ષા લે છે, બીજાને શિષ્ય બનાવવાને વ્યાપાર ચાલુ રાખે છે, તે તત્વને બીજાને સમજાવતાં તેમાં કષ્ટ ન હોવાથી વિષય
લૂપી જીવોને તે અનુકૂળ હોવાથી તેઓ તમાં શ્રદ્ધા રાખનારા આ મતમાં રૂચિ કરનારા તથા આ સાચું જ છે એવા આગ્રહવાળા બોલે છે કે તમે કહો છે તે સાચું જ છે, સારું તત્વ છે, તમે બતાવ્યું તે ધર્મ અમને ગમે છે,
Page #73
--------------------------------------------------------------------------
________________
પ૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
તેનાથી બીજી રીતે ધર્મ નથી,વળી “જેઓ પરલોકના ભયથી હિંસા વિગેરે કરતા નથી, તેઓ માંસ મંદિર વિગેરે નથી વાપરતા તે મનુષ્ય જન્મના ફળથી વંચિત રહે છે, પણ તમે સારું કર્યું કે અમને સાચો માર્ગ બતાવ્યો છે. શ્રમણ હે બ્રાહ્મણ ! શરીરથી જુદો જીવ નથી આ તમારું ધર્મ કથન અમને બહુ ગમે છે હે આયુશ્મન (પૂજ્ય)? તમે અમારો ઉદ્ધાર કર્યો, નહિ તે અમને કાપડી વિગેરે એ ઠગ્યા હતા? માટે અમે તમને પૂજીએ છીએ હું પણ તમને કંઈ થડે બદલો આપું, એમ કહીને ખાવાનું પીવાનું મિષ્ટાન્ન તથા સ્વાદિષ્ટ વસ્તુઓ વસ્ત્ર પાત્ર કાંબળે પાદ પુંછન વિગેરે આપે છે. આ પ્રમાણે પૂજાની મહત્વતા માટે કેટલાક ત્યાગીને. વેષ પહેરી રાજસભામાં રાજાને પ્રતિબંધ પમાડે છે, અને ધીરે ધીરે તેને પિતાના મતમાં યુકિતઓ ઘટાવીને હિત અહિત લેવું છોડવું સમજાવીને તેમને પકા ધર્મવાળા બનાવી દે છે, તેમના હૃદયમાં ધીરે ધીરે ઠસાવે છે કે યાદ રાખો કે” તેજ શરીર તેજ જીવ એ ન ભૂલે, અને જીવ જુદે શરીર જુદું એ તદન ભૂલી જાઓ” તેનાં અનુષ્ઠાન પણ તેવાંજ કરાવાનું બતાવી આગ્રહી બનાવે છે, - વળી જેઓ ભાગવતમતના પરિવ્રાજક (બાવા) વિગેરે છે, પછી તેઓ કાયતિકે (હાલના વામમાગીએ) ના ગ્રંથને સાંભળીને તે મતમાં વિષય લેલુપતાથી ભળેલા તેઓ પૂર્વે દીક્ષા લેતી વખતે જાણે છે કે –
Page #74
--------------------------------------------------------------------------
________________
સત્તરમુ શ્રી પાંડરીક અધ્યયન.
[ ५७:
समणा भविस्सामो अणगारा अकिंचणा अपुत्ता अपसू परदत्तभोइणो भिक्खुणो पावं कम्मं णो करिस्सामो समुट्टाए ते अप्पणा अप्पडिविरया भवंति, सयमाइयंति अन्ने वि आदियावेंति अन्नंपि आयतं तं समणुजाणंति, एवमेव ते इत्यिकामभोगेहिं मुच्छिया गिडा गढिया अज्झोववन्ना लुडा रागदोसवसट्टा, ते णो अप्पाणं समुच्छेदेंति, तेणो परं समुच्छेदेति, तणो अण्णाई पाणाई भूताइं जीवाई सत्ताई समुच्छेदेंति, पहीणा पुव्वसंजोगं आयस्यिं मग्गं असंपत्ता इति ते णो हव्वाए णो पाराए अंतरा कामभोगेसु विसन्ना इति पढमे पुरिसजाए तज्जीव तच्छरीर एत्ति आहिए ॥सू. ९ ॥
Page #75
--------------------------------------------------------------------------
________________
૫૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ છે.
wwww
અમે શ્રમણ થઈએ છીએ પ્ર-કેવા?
સર્વથા ત્યાગયાં છે ઘર પુત્ર સ્ત્રી પશુ જે તેથી તદન નિષ્કિચન (સંપૂર્ણ ત્યાગી, ગાય ભેંસ વિગેરેથી રહિત તથા પરના આપેલા રાંધેલા ભેજનથી નિર્વાહ કરનારા રાંધવા રંધાવાથી મુક્ત ફકત ભિક્ષાથીજ નિર્વાહ કરનારા ભિક્ષુઓ બન્યા છે, આ બાબતમાં વધારે શું કહીએ,
કારણ કે તેમણે જે કંઈ પાપ રૂપ સાવધ અનુષ્ઠાન છે, તે હું નહિ કરું એવી પૂર્વે પ્રતિજ્ઞા લઈ ઘરથી ત્યાગી બનીને પછવાડે તેઓ વામમાગી બનેલા પિતે પાપ કર્મથી છૂટતા નથી, હવે જીવ હિંસાદિ પાપની વિરતિ (ત્યાગ) ન કરવાથી તેઓ કેવા પાપ કાર્યો કરે છે, તે બતાવે છે, પ્રથમ સાવદ્ય આરંભ (સંસારી કૃત્ય) ત્યાગીને ગાળીયેલ વસ્ત્ર વિગેરે ત્યાગીને વેષ પહેરીને પાછા પિતાની મેળેજ પાપનાં કૃત્ય કરે છે. બીજાઓ પાસે પાપ આરંભે કરાવે છે, અને તેવા પાપારંભ કરનારાને ટેકો આપે છે અથવા પ્રશંસે છે,
વળી ઘરની સ્ત્રી ત્યાગીને ફરીથી બીજી સ્ત્રીઓના લેપી બનેલા અથવા સ્ત્રીઓના પાશમાં પડેલા વહાલા લાગે તે કામો (આંખ તથા કાનના વિષય) અને ભગવાય તે ભેગો (નાક જીભ અને શરીર સ્પર્શના વિષયો) ને સેવતાં સુખ ઉપજવું માનીને ઇંદ્રિયથી હારેલા કામ ભોગમાં ડુબેલા
Page #76
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[૫૯
એકાંત રાગી વૃદ્ધ ગ્રથિત-ગુંથાયેલા અષ્ણુપપન્ન અત્યંત લુખ્ય રાગદ્વેષથી પીડાયેલા અથવા કામ ભેગથી અંધા બનેલા કામ ભોગમાં પડેલા પોતાના આત્માને સંસારથી અથવા કર્મના ફસાથી મુકાવી શકતા નથી, તેમ પોતે લુબ્ધ હોવાથી બીજાને નિર્મળ ઉપદેશ આપીને પણ છોડાવી શકતા નથી, કર્મ બંધથી મુકાવતા નથી, વળી દશ પ્રકારના પ્રાણ ધારવાથી પ્રાણુ, તથા ત્રણે કાળમાં હોય છે. માટે ભૂત, આયુ ધારવાથી જીવ તથા વિયતરાય કર્મને ક્ષય ઉપથર્યો થવાથી સત્તા મળવાથી સત્વ તે પ્રાણ ભૂત જીવ અને સને. ઉપદેશ આપી પાપથી છોડાવી શકતા નથી, કારણ કે તેમનું કર્તવ્ય તથા મંતવ્ય અસત્ય છે,
આ પ્રમાણે તે શરીર તેજ જીવ માનનારા નાસ્તિકે અજીતેંદ્રિયપણે હોવાથી કામભોગમાં ગૃહ બનેલા પ્રથમનાં ઘર સ્ત્રી પુત્રથી ત્યાગી બનેલા છતાં પાપ- હેયથી છુટેલા આર્ય માર્ગમાં રહેલા સારાં અનુષ્ઠાનથી તેઓ દૂર રહેલા આ બતાવેલ નીતિ પ્રમાણે આ લેક તથા પલેક બંનેના સારાં કૃત્યોથી ભ્રષ્ટ થયેલા વચમાંજ ભેગમાં ડુબેલા ખેદપામતા રહેલા છે, પણ પેલા પુંડરીક કમળને લાવવા સમર્થ થતા નથી, (પતે ડુબેલા તે બીજાને કેવી રીતે તારી શકે ?) આ પ્રમાણે પ્રથમવાદી જે તેજ શરીર “તેજ જવ માનનારની કથા પુરી થઈ, હવે બીજા પુરૂષની કથા કહે છે,
Page #77
--------------------------------------------------------------------------
________________
१०]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. अहावरे दोचे पुरिसजाए पंचमहब्भूतिएत्ति आहिजइ,इह खलु पाइणं वा ६संतेगतिया मणुस्सा भवंति अणुपुवेणं लोयं उववन्ना, तं जहा आरिया वेगें अणारिया वेगे एवं जाव दुरूवावेगे तेसिं च णं महं एगेराया भवइ, महया एवं चेवणिरवसेसं जाव सेणावइपुत्ता, तेसिं च णं एगतिए सड़ा भवंति कामं तं समणाय माहणाय पहारिंसु गमणाए, तत्थ अन्नयरेणं धम्मेणं पन्नतारोवयं इमेणं धम्मेणं पन्नवइस्सामो से एवमायाणह भयंतारो! जहा मएएसधम्मे सुअक्खाए सुपन्नतेभवति॥
પહેલો પુરૂષ કાયતિક વર્ણવીને હવે બીજે પુરૂષ જે પંચભૂત તે પૃથ્વી પાણ અગ્ની વાયુ અને આકાશ વડે પિતાનું તત્વ બતાવે માટે પંચભૂતિક અથવા ઉપર કહેલાં પાંચ તત્વ માને માટે પંચભૂતિક (પાંચભૂત માન . ना) छे, ते मी सांज्य भताजी वो, ते से
Page #78
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
માને છે કે આત્માની એક તણખલાને પણ વાંકું કરવાની શક્તિ નથી, અને તે વાદી પાંચભૂત રૂપ પ્રકૃતિનું સર્વત્ર કરવાપણું માનનારો છે, અથવા લેકાયત મતવાળો નાસ્તિક જે પાંચ ભૂતથી બીજું કશું જુદું માનતા નથી, તેથી આ પાંચભૂત વાદીને પહેલા પુરૂષ પછી બીજા તરીકે અહીં લીધો છે, જેમ પ્રથમના સૂત્રમાં પૂર્વ દિશા વિગેરેના આવનારા બતાવ્યા, તેમ અહિં બધું સારી રીતે કહેલું જાણવું, એટલે રાજ સભામાં જઈને પિતાને મત બતાવી પિતાને અનુયાયી કરવા પ્રયત્ન કરે છે, ત્યાં સુધી જાણવું. છતાં સામાન્ય બુદ્ધિવાળા માટે સૂવને બાકીનો અર્થ કહીએ છીએ. મનુષ્યલોકમાં કેટલીક આર્ય કેટલાક અનાર્ય કેટલાક સુરૂપ કેટલાક કુરૂપ છે, તેમાં કોઈ સૌથી શ્રેષ્ઠ પુણ્ય વાળે રાજા હોય છે. તેની સભામાં મંત્રો સેનાપતિ વિગેરે સભાસદ હોય છે, તેમને પિતાના મતમાં ખેંચવા માટે શ્રમણ કે બ્રાહ્મણ પંચભૂતને માનનાર પતે બીજાને પિતાના મતમાં લેવા પ્રયત્ન કરે છે. તે મુખ્ય રાજાને ઉદ્દેશીને મધુર વચને કહે કે આપ ભયથી રક્ષણ કરનારા, તેમ અમારો ધર્મ રક્ષણ કરનારે છે, તે સાંભળે હવે તે કહે છે. इह खलु महब्भूता,जेहिंनो विज्जइ किरि. याति वा अकिरियाति वा सुक्कडेति वा दुक्कडेति वा कल्लाणेति वा पावएति वा साहुति
Page #79
--------------------------------------------------------------------------
________________
१२]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ છે. वा असाहुति वा सिद्धीति वा असिद्धीति वा णिरएति वा अणिरएति वा अवि अंतसो तणमायमवि। तं च पिहुद्देसेणं पुढोभूत समवातं जाणेज्जा, तंजहा-पुढवी एगे महबभूते आऊ दुच्चे महन्भते तेऊ तच्चे महब्भते वाऊ चउत्थे महब्भते आगासे पंचमे महन्भते, इच्चेते पंच महन्भया अणिम्माविता अणिम्मिया अकडा णो कित्तिमा णो कडगा अणाइया अणिहणा अवंझा अपुरोहिता सत्ता सासता आयछटा,पुणएगे एवमाहुसतो णस्थि विणासो असतो णत्थि संभवो ।
આ સંસારમાં બીજા પુરૂષની વકતવ્યતાના અધિકારમાં પૃથ્વી વિગેરે પંચમહાભૂત છે. અને તે પ્રમાણમાં ઘણા મોટા હોવાથી મહાભૂત ગણાય છે. કારણ કે તેમના માનવા પ્રમાણે ભૂત સર્વવ્યાપી છે તેથી તેમનું મોટાપણું છે. તે ફક્ત પાંચજ છે. અને તેજ પાંચ ક્રિયા કરે છે પણ છો (આત્મા) છે તેને કિયા કરતે માનતા નથી. આ પિતાનું
Page #80
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિડરીક અધ્યયન.
~~-
~
મંતવ્ય રાજસભામાં જઈને કહે છે કે અમારા મતમાં આત્મા આકિય છે પણ ચેષ્ટારૂપ જે કંઈ થાય છે તે સત્વરજ અને તમરૂપ ભૂતથી બનેલ સર્વ અર્થ કિયાએ આ જગતની ચેષ્ટાઓને કરે છે પણ છઠ્ઠ પુરૂષ પોતે ફકત ભેગવે છે. કહયું છે કે બુદ્ધિથી વિચારેલા અર્થને પુરૂષ ચેતાવે છે (સુખ દુઃખની લાગણીઓ અનુભવાય છે) બુદ્ધિ પ્રકૃતિજ છે કારણ કે પ્રકૃતિમાંથી વિકાર થતાં બુદ્ધિ થાય છે. તે પ્રકૃતિ ભૂતને આશ્રયી હોવાથી સત્વરેજ અને તેમના ચય અને અપચયથી કિયા અને અકિયા (હાલવું અને બંધ પડવું) થાય છે. તેથી પાંચ ભૂતોથી ક્રિયા વિગેરે થાય છે. આથી તે વાદી રાજા વિગેરેને સમજાવે છે કે આ જગતમાં બધી ક્રિયાઓ અને અક્રિયાઓ પાંચ ભૂતને આધીન હોવાથી છો આત્મા અકિય છે અથવા તેને અભાવ છે.
સારું કરેલું સુકૃત એ સવગુણના વધારાથી થાય છે અને દુષ્કૃત (પાપ)રજ અને તમ વિશેષ પ્રમાણમાં હોય તે થાય છે. એજ પ્રમાણે કલ્યાણ પુણ્ય) તથા પાપ અથવા સાધુ અસાધુ વિગેરે સઘળાં સારાં માઠાં કર્તવ્ય સત્વરજ અને તમ ગુ
ના વધારાને લીધે આ જગતમાં થાય છે તે ક્યાં જેવું ઘટે તેવું ચીજવું.
તેજ પ્રમાણે ઈચ્છિત અર્થને મેળવવું તથા મેક્ષમાં જવું ન જવું નિર્વાણ મેળવવું અથવા સંસાર ભ્રમણ તેમજ નરક જે પાપીઓને દુઃખ ભેગવવાનું સ્થાન છે અને અનરક
Page #81
--------------------------------------------------------------------------
________________
૬૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
vvvvvvvvvvvvwvvwvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv
તિર્યંચ મનુષ્ય અને દેવને છે તે બધું સવાદિ ગુણને આધીન છે. તે પાંચ ભૂતરૂપ પ્રકૃતિ કરે છે. કાયતિકના અભિપ્રાય પ્રમાણે સુખ દુઃખના રહેઠાણે સ્વર્ગનરક છે એ છેવટ સુધી તૃણમાત્ર પણ જે કાર્ય છે તે બધું પાંચભૂત પ્રધાન બનીને કરે છે તે બતાવે છે. सत्त्वं लघु प्रकाशक मिष्टमुपष्टंभकं वलं च रजः। गुरु चरणकमेव तमः प्रदीपवच्चार्थतो दृत्तिः ॥१॥
લઘુ પ્રકાશક સત્ત્વ છે અને ઈચ્છિત આસરો અને બળ તે રજથી થાય છે અને ગુરૂચરણ (અર કૃત્ય) તમથી થાય છે. જેમ અર્થથી વૃત્તિ થાય છે દીવાથી બધું દેખાય છે તેમ આ ત્રણ પ્રકૃત્તિથી આત્માની સર્વ ક્રિયાઓ થાય છે. આ પ્રમાણે સાંખ્યના અભિપ્રાયથી આત્માની તણખલાને પણ વાકું કરવાની અશક્તિ છે, અને કાતિના મત પ્રમાણે આત્માને જ અભાવ છે પણ ફક્ત પાંચ ભૂતે જ જગતનું બધું કૃત્ય કરે છે. એવું તેમનું કથન છે કે સમુદાયરૂપે ભેગાં થયેલાં ભૂત જુદા જુદા વિભાવનું કાર્ય કરે છે. વળી તેઓ બતાવે છે કે તે ભૂતના સમવાય (ગુણ) નીચે મુજબ છે, પૃથ્વી કઠણ (નકકર)રૂપે મહાભૂત છે, આપ (પાણી) પ્રવાહી લક્ષણવાળું મહાભૂત છે, તેજ અગ્નિ ગરમ ઉદ્યોત રૂપ છે, વાયુ-કંપાવનાર હરણ કરનાર છે તથા અવગાહ (રહેઠાણ) આપનાર સર્વ દ્રવ્ય (વસ્તુને આધાર આકાશ
Page #82
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[ ૬૫
મહાભુત પાંચમું છે, એ પાંચ જુદાં છતાં સમવાય ગુણ બધામાં એક પણે રહેલ છે, એ પુર્વે કહેલ પાંચે ભુતે પૃથ્વી વિગેરે ગણતાં બધે સ્થળે એકે એ છું કે વધતું નથી, પણ ફકત પાંચજ છે, વિવેવ્યાસ હોવાથી મોટાં છે, ત્રણે કાળમાં હોવાથી ભૂત (વિદ્યમાન) છે, આ પાંચ મહાભુત પ્રકૃતિથી થાય છે, તે કહે છે પ્રકૃતિ મહાત્ (મેટાઈ) તેનાથી અહંકાર (મારાપણું) તેનાથી ૧૬ ને ગણ અને તેનાથી પાંચ ભૂતે થાય છે, प्रकृतेर्महान् महतोऽहंकारस्तस्मात् गणश्च षोडशक : तस्मादपि षोडशकात्पंचभ्यः पंचभूतानि ॥१॥
આ કમે બધું જગત થાય છે, આ સિવાય બીજો કોઈ કાળ કે ઈશ્વર વિગેરે કેઈએ કશું નિર્માણ કર્યું નથી. વળી જે નથી તે કઈ કરતું નથી.
વાદળ ઇંદ્રધનુષ વિગેરે જેમ સ્વભાવથી બને છે, તેમ પાંચ ભૂત બને છે, પણ જેમ ઘડે કોઈને બનાવેલ છે, તેમ તે કેઈનાં બનાવેલાં બન્યાં નથી, અને પારકાએ બનાવેલ ન હોવાથી બનાવટી નથી, પારકાની અપેક્ષાથી બને તે કૃતક કહેવાય, પણ તે વિસસા (સ્વાભાવિક) બનેલાં હોવાથી કૃત્રિમ ન કહેવાય, વળી તે અનાદિ અનંત છે, વળી તે અવય એટલે તે પિતાનું કાર્ય કરનારાં છે, વળી તેને પુરોહિત કાર્ય કરનારે નથી તેથી અપરહિત છે,
Page #83
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
પિતાનું કાર્ય કરવામાં સ્વતંત્ર છે, શાસ્વત નિત્ય છે, કારણ કે આવું જગત્ કદાપિ ન હતું તેવું નથી, પણ અનાદિનું છે, છે છે, એવું વચન છે, આ પ્રમાણે પાંચ ભૂત અને આત્મા છઠે એમ કેટલાક કહે છે, પણ તે આત્મા કંઈ પણ કરતા નથી, આ સાંખ્યના મતમાં આત્મા જુદે છે, પણ કાતિકેમાં તે પાંચ ભૂત એકઠાં મળીને જયારે કાયા (શરીર) થાય ત્યારે પ્રકટ ચેતનારૂપ જે ચેષ્ટા થાય તેને આત્મા તરીકે તેઓ ગણે છે, ' '
સાંખ્યના મત પ્રમાણે વિદ્યમાન સથી પ્રધાન વિગેરે છે, તેની નાસ્તિ એટલે તેને સર્વથા વિનાશ કોઈ કાળે થતું નથી, તેમ અસત ગધેડાના શીંગડા વિગેરેને કઈ દિવસ સંભવ (ઉત્પત્તિ) નથી, કારણમાં કાર્ય વિદ્યમાન છે તેજ ઉત્પત્તિ ઈષ્ટ (માનેલી) છે, પણ અસતમાંથી સત્ ન થાય, જે તેવું ખોટું માનીએ કે ન હોય તે થાય છે, તે બધામાંથી બધું થવું જોઈએ, પણ તેમ થતું નથી, તે કહે છે,
नासतो जायते भावो। नाभावो जायते सतः જે નથી તે થાય નહિ, હોય તેને ન નાશ
તથા અસત્ ગધેડાનું શીંગડું ન કરવાથી તથા ઘડો બનાવનાર માટીને જ શોધે માટે કારણમાં જ કાર્ય પણું છે, આવું રાજસભામાં કહીને સાંખ્ય કે લોકાયેતિક ભયસ્થપણું રાખીને કહે છે,
Page #84
--------------------------------------------------------------------------
________________
સત્તમ્ શ્રી પિંડરીક અધ્યયન.
[ ૬૭ एतावताव जीवकाए, एतावताव अस्थिकाए, एतावताव सव्वलोए एतंमुहं लोगस्स करणयाए, अवियंतसो तणमायमवि॥
અમારી યુક્તિઓ આપ ધ્યાનમાં લે, આટલા જ જીવ કાય (જીવ સાથે શરીર) છે, અથવા આવાં જ પાંચ મહા ભૂત છે, અને તે પાંચ ભૂતે જ સાંખ્યમતના અભિપ્રાયથી પ્રધાનતા પામેલાં સત્ત્વ વિગેરે ગુણોના ઉપચય અપચય (વધારા ઘટાડાથી સર્વ કાર્ય કરનારાં છે, અને આત્મા તે અકિચિત્ કર (નકામો) છે, પણ કાતિકમાં તે આત્મા છે જ નહિ, ફક્ત ભૂત માત્ર જીવકાય છે, આ ભૂતનું અસ્તિત્વ તેજ માત્ર છે પણ બીજા મતવાળા જે બીજું કંઈ માને છે, તેવું કશું નથી વળી આ જ બધા લેક છે, અથવા પાંચ મહાભૂત પ્રધાનપણું પામેલાં છે, આમા અકત્તા નિર્ગુણ સાંખ્ય મતમાં છે, અને લોકાતિકને તે પાંચભૂત માત્ર જ લેક છે, તેના મનમાં પાંચ ભૂત સિવાય બીજો બધા પદાર્થને અભાવ છે, અને તેજ પાંચ ભૂતનું અસ્તિત્વ આલેકનું મુખ્ય કારણ છે, અને તેજ બધે કારણપણે ગણાય છે, તે બતાવે છે.
સાંખ્ય મતમાં પ્રધાન (પ્રકૃતિ) તથા આત્મા વડે સૃષ્ટિ ઉત્પન થાય છે, અને કાયતિકમાતે ભૂત જ ઝીણામાં
Page #85
--------------------------------------------------------------------------
________________
१८ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થા.
ઝીણું તૃણુ માત્ર પણ કાર્ય કરે છે, કારણ કે તે સિવાય તેમનામાં બીજા બધાના અભાવ છે, આ પ્રમાણે એક सांध्यवाही आत्माने अथित्र (नाभो) माने छे, त्यारे બીજો નાસ્તિક આત્માને જ અસત્ માનવાથી તેમાં અશુભ કર્મ કરવાથી પણ કર્મ વડે આત્મા ખંધાતા નથી, આવું માનવાથી શુ થાય છે તે કહે છે.
सेकिणं किणावेमाणे हणं घायमाणे पर्यं पयावेमाणे अवि अंतसो पुरिसमवि कीणित्ता घायइत्ता एत्यंपि जाणाहि णत्थित्थ दोसो, ते णो एवं विप्पडिवेदेति, तं जहा - किरियाइ वा जावणिरएइ वा, एवं ते विरूवरूवेहिं कम्म समारंभेहिं विरूवरूवाई कामभोगाई समारभंति भोयणाए, एवमेव तें अणारिया विप्पडिवन्ना तं सद्दहमाणा तं पत्तियमाणा जाव इति, ते जो हव्वाए णो पाराए, अंतरा कामभोगेसु विसष्णा दोच्चे पुरिसजाए पंचमहभुतिपत्ति आहिए ॥सू.१०॥
Page #86
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
પોતે પ્રથમ ત્યાગી બને છતાં ગૃહસ્થ માફક વસ્તુ વેચાતી લે, બીજા પાસે લેવડાવે, તેમાં અનેક જીવોની હિંસા તથા આરંભ થાય, તેમ બીજા પાસે તેવા ધંધાથી હિંસા કરાવે, તથા રાંધવા રંધાવાની ક્રિયા કરે, આથી એમ પણ જાણવું, કે તેવા ખરીદનારાને અનુદતા છેવટે પુરૂષ-મનુષ્ય પંચેદ્રિયને પણ વેચાતે લઈ તેને ઘાત કરે છે, તેને ભાવાર્થ એ છે કે તેઓ પોતાના અનુયાયિઓને કહે છે કે પંચંદ્રિયના ઘાતમાં દોષ નથી, તે એકેંદ્રિયના ઘાતમાં તે દોષ કયાંથી હોય? આવું બેલનારા તે સાંખ્યમતવાળા કે લેકાયતિકે આવું જાણતા નથી, કે આ સાવદ્ય અનુષ્ઠાનરૂપ પાપ ક્રિયા છે, તેમ આ સ્થાનાદિ લક્ષણવાળી અકિયા છે, તેઓ ગૃહસ્થ માફક ત્યાગી છતાં સ્નાન વિગેરે માટે (નદી તળાવ વાવડી વિગેરેમાં પડી) પાણી તથા તેમાં રહેલા ને પીડા કરનારાં કૃત્ય કરે છે. વળી જુદાં જુદાં પીણું તે દારૂ તથા બીજી કેફી વસ્તુ પીએ છે, માંસ ભક્ષણ તથા અગમ્ય ગમન (નીચ જાતિની કે પુત્રની વહુ બેન દીકરી વિગેરે સાથે (બીજક વિગેરેના મત માફક) ભોગ વિલાસ કરે છે, પિતે પાપ કરે છે, તથા બીજાને શીખવી તેવા પાપ કરાવે છે, અને કહે કે તેમાં દેષ નથી (આત્મા તે નિર્લેપ છે) આવું કહીને તેમને ઠગીને અકાર્ય કરવામાં પ્રેરણા કરે છે, આવું કરવાથી તેઓ અનાર્ય છે, આર્યને સદાચારના માર્ગથી વિરૂદ્ધ માર્ગ ધારણ કરેલા છે, કારણ કે તે સાંખ્ય
Page #87
--------------------------------------------------------------------------
________________
૭૦ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થા.
માને છે કે પ્રકૃતિ બધું કરે છે, પણ તે જડ હાવાથી કાર્ય નું કરવાપણું તેમાં ન ઘટે, કારણ કે ચૈતન્ય તે · ચૈતન્ય તે પુરૂષ (જીવ)નું સ્વરૂપ છે, ” તે જાણીતુ છે, કદાચ તેઓ કહેછે કે આત્માનું પ્રતિબિંબ પ્રકૃતિમાં ( જલમાં ચંદ્ર માફ્ક ) પડે તે પ્રકૃતિ કાર્ય કરે, તા તે પણ યુક્તિ યુક્ત નથી. કારણ કે તેમના મત પ્રમાણે આત્મામાં કર્તાપણું નથી, અને નિત્ય હોવાથી પ્રતિબિંબને ઉદય ઘટતા નથી, વળી પ્રકૃતિ નિત્ય હાવાથી મહત્ વિગેરેના વિકારપણે પણ ઉત્પત્તિ ન થાય, વળી અસત્ પદાર્થ ન થાય, અને સત્ન અભાવ ન થાય, એવુ તેમણે સ્વીકારવાથી પ્રધાન અને આત્મા એ એજ વિદ્યમાન હાવાથી અહુ'કાર વિગેરેની ઉત્પત્તિજ ન થાય, વળી પ્રકૃતિનું એકપણું હાવાથી એક આત્માના વિયાગ થતાં સર્વ આત્માઆના વિયાગ થવા જોઇએ, અથવા બધા આત્માને
એક જ સંબંધહાવાથી કાઇપણ એક આત્માએ તત્વજ્ઞાન મેળવવાથી તેની પ્રકૃતિના વિયાગ થતાં તેના મેક્ષ થાય, અને ખીજાના તત્વજ્ઞાનના અભાવે માક્ષ ન થાય, તેવું ન અને, વળી બધુ... નિત્ય હાવાથી જગમાં આ વિચિત્રતા દેખાય છે, તે જૂઠી થાય અને આ આત્માનું અકર્તૃત્વ માનવાથી બંધ મેાક્ષ ન થાય, તેથી આ માનવું તે અયુક્ત છે કારણ કે તેથી વિચિત્રતા દેખાય તેને ખાધ આવે છે, તેમ કાવાદ કારણમાં ઘટતા નથી, કારણ કે યુક્તિથી તપાસતાં તે મળતા નથી, જેમકે માટીના કુંદો પડયા હોય તેને
Page #88
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[ ૭૧
ઘડે બનાવ્યા પછી કઈ એમ ન કહે કે આ માટીને લું પડે છે. વળી ઘડાથી જેમને પાછું વિગેરે લાવવું હેય તે માટીને હું કારણ છતાં કાર્ય (પાછું લાવવા)માં કામ લાગતું નથી, એટલે આગળ પાછળના કર્મ તથા ગુણ સરખા હોતા નથી, (દહીનું કારણું દૂધ છતાં પણ એક એકનું કાર્ય કરી શકતાં નથી) સાંખ્ય મતને આત્મા નકામે છે, તેમ કાયતિકને આત્મા પણ ભૂતરૂપ હેવાથી અને ભૂત અચેતન હોવાથી તેનાથી કર્તવ્ય થઈ શકે નહિ, વળી કાયાના આકારે પરિણમેલાં ભૂતનું ચિતન્ય પ્રકટ થતું સ્વીકારવાથી મરણને અભાવ થઈ જશે, માટે પંચ ભૂતરૂપ તેઓ જગત માને છે, પણ તેવું નથી, તે અહીં સિદ્ધ કર્યું, પણ દરેકનું પિતાના અનુભવનું જ્ઞાન ધમી આત્માને
સ્થાપે છે (સિધ્ધ કરે છે, પણ તેથી ભૂતે ધમપણે સિદ્ધ નહિ થાય, કારણ કે તેઓ પાંચે અચેતન છે, કોઈ એમ કહે છે કે કાયાના આકારે પરિણમ્યા પછી ચિતન્ય ધર્મ થશે, તે કહેવું પણ અયુક્ત છે, કારણ કે કાયા આકારે પરિણમવું, તે આત્મા તેને અધિષ્ટાતા (માલિક) માન્યા વિના તેવું થવું દુર્લભ છે, કારણ કે તેથી નિહેતુતાને પ્રસંગ આવશે, હેતુ વિના થતું માનીએ તે હમેશાં સત્વ અથવા અસત્વ થશે, (પણ તેવું નથી) માટે ભૂતથી જુદો આત્મા સિદ્ધ થવાથી (તેનાં સારાં માઠાં કૃત્યે તથા ફળથી) પુણ્ય પાપ સિદ્ધ થશે, અને તેથી જ જગતની વિચિત્રતા સિદ્ધ થશે,
Page #89
--------------------------------------------------------------------------
________________
૭૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. ( આ પ્રમાણે સિદ્ધ થતાં તે અનાર્યો સાંખ્ય અને લેકાયતિકે પંચમહાભૂત માની ઉલટા ચાલનારા શું કરશે તે કહે છે, પોતાના બેટા તત્વને પણ સાચું માની શ્રદ્ધા રાખનારા પંચભૂતથી સર્વ કાર્ય થનારું માને છે, વળી તેનેજ સાચું માની તેમાં રૂચિ કરનારા તથા તે ધર્મના મૂળ ઉત્પાદકને પ્રશંસનારા કહે છે કે “ તમારો ધર્મ બહુ સારો કહે છે, અમને બહુ ગમે છે” આવા વિચારથી સાવદ્ય અનુષ્ઠાનથી પણ અધર્મ થતું નથી, એવું માની સ્ત્રીઓના વિલાસમાં મુઢ થયેલા પાપ કરી તેનાં ભેગ ભેગવતાં ખેદ પામનારા આલોક પરલેક અને ઉભયલેકની સુગતિથી ભ્રષ્ટ થયેલા પિતાનું દુર્ગતિથી રક્ષણ કરી શકતા નથી, તેમ બીજાનું પણ પિતે ડુબેલા હોવાથી રક્ષણ કરી શકતા નથી, આ પાંચ ભુત માનનારે બીજે પુરૂષજાત (વાદી) કહયે, હવે ઈવરને કારણે માનનારને મત કહે છે,
अहावरे तच्चे पुरिसजाए ईसरकारणिए इति आहिजइ, इह खलु पादीणं वा ६संते गति या मणुस्सा भवंति अणुपव्वेणं लोयं उववन्नातं आरिया वेगे जाव तेसिं च णं महंते एगे रायाभवइ जाव सेणावइपुत्ता,तेसिं
Page #90
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[૭૩ च ण एगतीए सड़ीभवइ, कामं तं समणा य माहणा यपहारिंसुगमणाए जाव जहा मए एस धम्मे सुअक्खाए सुपन्नत्ते भवइ।
બે પુરૂષની વાર્તા થઈ, હવે ત્રીજે વાદી ઈશ્વરને કારણ માને છે, તે કહીયે છીયે તેનું માનવું આ પ્રમાણે છે,
ચેતના અચેતનારૂપ આ બધા જગનો કર્તા ઈશ્વર કારણ રૂપે છે તેનું પ્રમાણ આ છે. તેનું (શરીર) ભુવન (સ્વર્ગ મૃત્યુ ને પાતાળ) નો કરનાર વિગેરે ધમી પણે ગ્રહણ કરીયે છીયે ઈશ્વરમાં કર્તાપણું છે. સાધવાને ધર્મ સંસ્થાન વિશેષપણું હોવાથી જેમ કુ દેરૂં વિગેરે ધીરે ધીરે વાંસલાથી લાકડું છોલીને બીજાનું બનાવેલું છે તેમ તનુ ભુવન વિગેરેનો આકાર હોવાથી તે બીજાના બનાવેલા સિદ્ધ થાય છે. તેમનું કહેવું આ છે.
अज्ञो जन्तुरनीशः स्यादात्मनः मुखदुःखयोः । ईश्वरप्रेरितो गच्छेत् स्वर्ग वा श्वभ्रमेव वा ।।
અજ્ઞાન જતું અસમર્થ હોવાથી આત્માનું સુખદુઃખ કરી શકતા નથી પણ ઈશ્વરની પ્રેરણાથી સ્વર્ગ અથવા નરકમાં જાય છે. વળી તેઓ કહે છે કે પુરૂષ એજ આ સર્વ વસ્ત કરનાર છે જે વિદ્યમાન છે અને જે થવાનુ છે તે બધાને કર્તા પુરૂષ છે. વળી તેઓ કહે છે કે.
Page #91
--------------------------------------------------------------------------
________________
--~-~~~-~~-~
૭૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ છે. एक एव हि भूतात्मा, भूते भूते प्रतिष्ठितः एकधा बहुधा चैव दृश्यते जलचंद्रवत् ।।
એકજ આત્મા સર્વ ભૂતેમાં વસેલે છે જેમ એકજ ચંદ્ર છતાં દરેક જળાશમાં તેનું પ્રતિબિંબ દેખાય છે. તેમ એકજ ઈશ્વરના પ્રતિબિંબ બધા ભૂતેમાં રહેલ છે. એમ ઈશ્વરને કારણે માનનારા અથવા આત્મા સિવાય બીજું કશું નથી એવું અતિ માનનારે આ ત્રીજો પુરૂષ વર્ણવીએ છીયે.
જેમ બે પુરૂષો પૂર્વ દિશા વગેરે માંથી આવીને રાજસભામાં રહેલે રાજા વિગેરેને ઉદ્દેશીને આ પ્રમાણે કહે કે અમારામાં આવો ધર્મ સારી રીતે વર્ણવ્યો છે, તે સાંભળો, આ લેકમાં ધર્મો-સ્વભાવે–પદાર્થો જે ચેતન કે અચેતન. રૂપે દેખાય છે, તે બધાંનો ઉત્પાદક પુરૂષ ઈશ્વર કે આત્મા આ ત્રણમાને કે એક કારણ રૂપે છે, તે પિતાના મતને કહે છે. इह खलु धम्मा पुरिसादिया पुरिसोत्तरिया पुरिसप्पणीया पुरिससंभूया पुरिसज्जोतिता पुरिसअभिसमण्णागया पुरिसमेव अभिभूय चिटंति,से जहाणामए गंडे सिया सरीरे जाए
Page #92
--------------------------------------------------------------------------
________________
સત્તરમુ* શ્રી પાંડરીક અધ્યયન.
[ ७५
सरीरे संबुड़े सरीरे अभिसमण्णागए सरीर मेव अभिभूय चिति, एवमेव धम्मा पुरिसा दिया जाव पुरिसमेव अभिभूय चिति, से जहा णामए अरई सिया सरीरे जाया सरीरे संबुड्डा सरीरे अभिसमण्णागया सरीरमेव अभिभूय चिट्टंति, एवमेव धम्मा वि पुरिसा दिया जाव पुरिसमेव अभिभूय चिट्टंति ॥
मागतभां ચેતન અચેતન રૂપ બધા ધર્મો પદાર્થો દેખાય છે, તેનું મૂળ કારણ એક પુરૂષ છે, તેનેજ લેાકા ઈશ્વર કહે છે, તેનેજ આત્મા કહે છે, તે પુરૂષ વિગેરેના કારણથી થાય માટે પુરૂષાદિક પુરૂષ કારણિક વિગેરે છે, તથા પુરૂષ તેજ ઉત્તર-પછીનું કાર્ય કરે માટે પુરૂષોત્તર પણ કહેવાય, તેમ પુરૂષે પ્રણીત (ચેલા) છે કારણ કે બધામાં તે આત્મા રૂપે રહેલા છે, અથવા આત્મા રૂપ પાતે છે, તેમજ તે પુરૂષે બધા પદાર્થાને પ્રકાશમાં આણ્યા છે, જેમ દીવા મિણુ કે સૂર્ય ચંદ્ર વિગેરેથી ઘટ વસ્ત્ર વિગેરે દેખાય
Page #93
--------------------------------------------------------------------------
________________
૭૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
-------
તેમ તેણે પદાર્થોને લેકે આગળ બતાવ્યા છે, તથા જીના ધર્મો જન્મ જરા મરણ વ્યાધિ રોગ શોક સુખ દુઃખ જીવન (આયુ) વિગેરે છે, અને અજીના ધમ રૂપી દ્રવ્યોના વર્ણ બંધ રસ સ્પર્શે છે, તથા અરૂપીના ધર્મ અધમ અને આકાશના ગતિસ્થિરતા અને અવગાહ છે આ બધા ધમે ઈશ્વરે કરેલા છે, અથવા આત્મા એકલે માનનારા અદ્વિતવાદમાં તે આત્માએ કરેલા છે, તે બધાને સારાંશ આ છે કે તે બધી ચેષ્ટાઓ કે સ્વરૂપ તે મૂળ પુરૂષને વ્યાપીને રડે છે, આવું સમજાવવા માટે તે દષ્ટાંત કહે છે, જેમ કેઈને ગંડ(ગાંઠગુમડું) થાય, તે સંસારી જીવને કર્મના વશધી ગાંઠ વિગેરે થાય છે, તે શરીરમાં થાય તેમ શરીરના અવયવ તરીકે રસોળી વિગેરે થાય છે, તે શરીરમાં શરીર સાથે વધે છે, અને તે શરીરમાં એકમેક થઈને ચામડી સાથે રહે છે, પણ તેને જરાપણ ભાગ શરીરથી જુદો નથી, અને તે શરીરમાં પીડા કરીને રહે છે, અથવા તે ગાંઠકે ગુમડું રસોળી બેસી જાય તે પણ તે શરીરમાં જ સમાઈ જાય છે, તેને સાર આ છે કે તે ગુમડાનું પ્રટ જ્યાં હોય ત્યાં શરીરના એક ભાગમાં જ બતાવાય, પણ સેંકડે યુકિત કરીને પણ જુદું બતાવવા કઈ શકિતમાન નથી, એજ પ્રમાણે આ બધા જડ ચેતન પદાર્થોના ધર્મો ઈશ્વરના કરેલા ઈશ્વરમાંથી થયેલા ઇશ્વરને આધીન હોવાથી ઈશ્વરથી જુદા કરી બતાવવા કેઈ સમર્થ નથી અથવા સર્વ વ્યાપી
Page #94
--------------------------------------------------------------------------
________________
***
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[ ૭૭ આત્મા–જેને આધીન ત્રણ લેકના પિલાણમાં રહેલા સઘળા પદાર્થો છે, અને તેના જે ધર્મો (કાર્યો–ચેષ્ટાઓ) પ્રકટ થાય છે, તે તેનાથી જુદા કરવા કોઈ સમર્થ નથી, વળી જેમ શરીરમાં વિકાર (ગ) થતાં ગુમડું તેનાથી મળેલું થાય છે, અને તે ગુમડું કુટીને ચામડી સારી થતાં પણ શરીર તે કાયમ જ રહે છે, એ જ પ્રમાણે બધા ધર્મો પુરૂષથી થએલા છે, માટે પુરુષાદિક કહેવાય છે, પુરૂષના કારણથી પુરૂષ કારણિક અથવા પુરૂષના વિકારથા થનારા છે, તે પુરૂષથી જુદા બનવાને ગ્ય નથી, અને તે પુરૂષને વિકાર નાશ થવાથી આત્માને આશ્રયી રહે છે પણ તે આત્માથી જુદા બહાર દેખાતા નથી, વળી તેનાં દષ્ટાંત શાસ્ત્રમાં અવિરૂદ્ધ (સાચા). ઘણું છે, અથવા આ સમજાવવા માટે ઘણાં દષ્ટાન્તો છે, - આત્મા એ જ છે, અને તે ઈશ્વરરૂપે છે, તેનું કરેલું જંગતું હોવાથી તેનાં દષ્ટાન્ત ઘણાં છે, તેમાંનું ગુમડા માફક બીજું અરતિ–મનમાં જે ઉદ્વેગ થાય છે તેનું દષ્ટાન્ત આપે છે, તે શરીર (મન)થી થાય છે, તે ગુમડા માફક જાણવું તે પ્રમાણે પુરૂવાદિક ધર્મમાં સમજવું, (જેમ અરતિ થઈ અને નાશ પામી, છતાં શરીર તે કાયમ રહ્યું ) વળી વામિક (રાફડો કે માટીના ઢગલ) પૃથ્વીના વિકારરૂપે થાય છે તે પૃથ્વી સાથે રહે છે, પૃથ્વીમાં લાગુ છે, અને પૃથ્વી સાથે મળીને જ રહે છે, એજ પ્રમાણે ચેતના અચેતનારૂપ જે કંઈ પદાર્થ કે તેના વિકારો જોવામાં આવે છે, તે બધું
Page #95
--------------------------------------------------------------------------
________________
७८]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
rrrrrrrna
ઈશ્વરનું કરેલું છે, અથવા આત્માના વિકારો છે. પણ તે પૃથ્વીથી વાલમીક જુદા ન થાય તેમ તે આમાથી જુદા થઈ ન શકે, હવે ઝાડનાં દષ્ટાન્ત આપે છે.
से जहाणामए रुक्खे सिया पुढविजाए पुढविसंवुड़े पुढविअभिसमण्णागए पुढविमेव अभिभूय चिटति, एवमेव धम्मावि पुरिसादिया जावपुरिसमेव अभिभूय चिटंति सेजहाणामए पुक्खरिणी सिया पुढविजायाजाव पुढविमेव अभिभूय चिटति, एवमेव धम्मा वि पुरिसादिया जाव पुरिसमेव अभिभूय चिटंति,सेजहा णामए उदग पुखले सिया उदग जाए जाव उदगमेव अभिभूय चिटति, एवमेव धम्मावि पुरिसादिया जाव पुरिसमेव अभिभूय चिटुंति, से जहा णामए
Page #96
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પંડરીક અધ્યયન.
[ ૭૯ उदगबुब्बुए सिया उदगजाए जाव उदगमेव अभिभूय चिटति, एवमेव धम्मा वि पुरिसादिया जाव पुरिसमेव अभिभूय વિતિ |
વળી અશોક વિગેરે ઝાડો પૃથ્વીમાંથી થાય, તેને આશ્રયી રહે, અને પાછું તેમાં નાશ થાય તે પણ પૃથ્વી કાયમ રહે, તેમ પુરૂષાદિક ધર્મો જાણવા, તથા કમળવાળી તળાવડી પૃથ્વીમાં થાય. પૃથ્વીને આશ્રયી થાય, પૃથ્વીમાં પાછી સુકાઈ જાય, પછી પણ પૃથ્વી કાયમ રહે, તેવી રીતે પુરૂષને આશ્રયી સૃષ્ટિ તથા તેના સ્થાવર જંગમ પદાર્થ ધમે જાણવા, તે પ્રમાણે ઘણું પાછું પૃથ્વીમાંથી નીકળે પાછું સુકાઈ જાય, તેમ પુરૂષથી સૃષ્ટિ થાય અને નાશ પામે, તથા પાણીમાં પરપોટા થાય અને તેમાં તે નાશ પામે છતાં પણ પાણી કાયમ રહે, તે પ્રમાણે સૃષ્ટ પુરૂષને આધીન જાણવી, આ પ્રમાણે બધું સમજાવીને ઈશ્વર વાદી કહે છે કે આ બધું પુરૂષ કે ઈશ્વરને આધીન છે, તે સિવાય બધું મિથ્યા છે. તે બતાવે છે,
जंपि य इमं समणाणं णिग्गंथाणं उद्दिद पणीयं, वियंजियं दुवालसंगं गणिपिडयं,
Page #97
--------------------------------------------------------------------------
________________
८० ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થી.
तंजहा - आयारो सुयगडो जावदिट्टिवातो, सव्वमेवं मिच्छा, ण एवं तहियं ण एवं आहातहियं, इमं सच्चं इमं तहियं इमं आहातहियं, ते एवं सन्नं कुव्वंति, ते एवं सन्नं संठवेंति ते एवं सन्नं सोवट्वयंति, तमेवं तें तज्जाइयं दुक्खं णाति उद्धति, सउणी पंजरं जहा || ते णो एवं विप्पाड - वेदेंति, तंजा किरियाई वा जाव अणिरएइवा, एवामेव ते विरुवरुवेंहिं कम्म - समारंभेहिं विरुवरुवाई कामभोगाई समारंभंति भोयणाए, एवामेव ते अणारिया विपडिवन्ना एवं सद्दहमाणा जाव इति ते णो हव्वाए णो पाराए अंतरा कामभोगें सु विसण्णेत्ति, तच्चे पुरिसजाए ईसरकारणि एत्ति आहिए। (सू. ११) ॥
Page #98
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[ ૮૧
તે ઈશ્વરવાદી જૈનધર્મનું ખંડન કરે છે, કે આ પ્રત્યક્ષ વિદ્યમાન જૈન લેકેના સાધુ જે ત્યાગીઓ શ્રમણ નિગ્રંથ કહેવાય છે, તેમને માટે કહેલું તત્વ બારસંગ ગણિપિટક જે આચારાંગ સુયગડાંગ વિગેરે દષ્ટિવાદ સુધી સૂત્રે છે, તે ઈશ્વરે કરેલાં નથી, માટે મિથ્યા (અસત્ય) છે, કારણ કે તેમણે પોતે રચી કાઢયાં છે, જેમ કઈ રસ્તામાં ચાલનારે ગમે તેમ બને તે પ્રમાણે ન થાય, તેમ ઈશ્વરે કર્યાવિનાના તે બરઅંગે જુઠાં છે, મિથ્યા શબ્દથી સમજવું કે તે જે નથી તે નવાં બનાવી લીધાં છે, અને અતથ્યથી સમજવું કે સાચા અર્થને ઉડાવી દે છે, તથા “યાથા તથ્ય નથી' એ શબ્દથી સમજવું કે જે અર્થ જોઈએ તે બાર અંગમાં નથી, આ શબ્દો કહીને તે ઈશ્વરવાદીએ જેનાગમને સાચા અર્થને ઉડાવનાર અને ખોટા અર્થને બનાવનાર એ દોષ ચડાવ્યા, જેમકે ગાયને ઘે કહે, અથવા ઘોડાને ગાય કહે, (અથવા મિથ્યા અતથ્ય અયાવાતથ્ય એ ત્રણે એક અર્થવાળા છે, જેમ શક ઈંદ્ર વિગેરે એક અર્થવાળા છે) આ પ્રમાણે તે વાદીએ બાર અંગ ગણી પિટકને ઈશ્વરનાં કરેલાં ન હોવાથી મિથ્યા ઠરાવ્યાં, તેના કહેવા પ્રમાણે ઈ”વરનું કરેલું આ જગત છે, અથવા આત્માથી અત તેના વિકારરૂપે છે, તેથી યથાવસ્થિત તેણે જે ત વ પ્રરૂપ્યું છે, તે સત્ય છે, અને સાચો અર્થ બતાવવાથી તે તથ્ય છે, આ પ્રમાણે ઈશ્વરને કારણ
Page #99
--------------------------------------------------------------------------
________________
૮૨ )
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
માનનારા અથવા આત્માને અદ્વૈત માનનારા ઉપર પ્રમાણે શરીરભુવન વિગેરે કરનારે ઇશ્વર કારણરૂપે છે, તથા ચેતન અચેતન બધું આત્મામાંથી ઉત્પન્ન થયું છે. આત્માથી જ બધા આકારની ઉત્પત્તિ થાય છે” એવું જ્ઞાન તેજ સંજ્ઞાને માને તથા ઉપદેશ કરે. અને પિતાના રાગી થતાં તેમને આ તત્વ બરાબર ઠસાવે, અને હવે કહેવાતા ન્યાય વડે યુક્તિઓ વડે સિદ્ધ કરી તેમને પિતાના મતના આગ્રહી બનાવે, તેઓ તથા તેમના અનુયાયીઓ તે મતમાં સ્થિર થવાથી ઈશ્વર કર્તુત્વ અથવા આત્માના અદ્વૈતવાદમાં શ્રદ્ધા રાખવાથી સંસારના દુઃખને તેડી શક્તા નથી, તેમાં જૈનાચાર્ય દૃષ્ટાન્ત આપે છે, જેમ કેઈને ત્યાં સારું ખાવાનું મળવાથી શકુનિ (સમળી) અથવા લાવક વિગેરે પક્ષી હળેલું હોવાથી પાંજરાને છોડતું નથી. જેમ પાળેલા કબૂતરને આકાશમાં ગમે એટલું ઉડાડે છુટું મુકે તે પણ ફરી ફરીને ત્યાં કેદમાં પડે છે તે જ પ્રમાણે ઉપર બતાવેલ વાદીઓ કર્મ બંધનને ન જાણવાથી તેને તેડી પણ શકતા નથી. પણ પિતાના કદાગ્રહમાં અભિમાને ચઢેલા હવે પછીના કહેવાતા તત્વને બરોબર જાણતા નથી. તે આ પ્રમાણે–
૧. કિયા તે સંયમનાં સદ્ અનુષ્ઠાનરૂપ કર્તવ્યો, તથા અક્રિયા તે હિંસા જૂઠ વિગેરે અકર્તવ્યને જાણતા નથી. માનતા નથી તેમ તેના ફળ સુગતિ કુગતિ અથવા નરક અનરકને પિતે સદ્દ અસદના વિવેક હિત હોવાથી હદયમાં
Page #100
--------------------------------------------------------------------------
________________
સત્તરમુ* શ્રી પાંડરીક અધ્યયન.
[ ૮૩
વિચારતા નથી તેથી જેમ કાવે તેમ ઈંદ્રિયાના વિષયમાં લુબ્ધ થવાથી જૂદા જૂદા પ્રકારનાં ખાળ અનુષ્ઠાન કરીને દ્રવ્ય મેળવીને દેખીતા મનેાહર કામ ભોગોને તથા ઉંચ નીચ કર્તવ્યને આચરે છે. તેમાં મુખ્ય રીતે ભેાજનનું કાર્ય હાવાથી તથા મીજા ઉપભાગેા માટે તે અવળે માર્ગે ચઢેલા પાતે સાચું બોલી શકતા નથી. તેના જૂઠાપણાને જૈનાચાર્ય ખુલાસાથી બતાવે છે.
તમારા માનેલે ઇશ્વર બધા કર્તવ્યનું મૂળ કારણ છે, તેવું તમે માનેા છે તેા તે ઇશ્વર પોતાની મેળે આ બધા જીવાને ક્રિયા કરવામાં પ્રેરણા કરાવે છે અથવા બીજાને પ્રેર્યા ક્રિયા કરાવે છે! હવે જો તમે એમ માને કે ઇશ્વર સ્વયં કરાવે છે તેા પછી બીજા પેાતાની મેળે ક્રિયા કરશે તેમાં જેમ અંદર વ્યર્થ ગુમડું થાય તેમ ઇશ્વરની કલ્પનાથી શુ’ લાભ ! કારણ કે સૌ ક્રિયા પેાતાની મેળે પેાતાને કરવાની છે તેમાં કોઇ રોકનાર નથી તેનાં ફળ પણ પેાતાને ભાગવવાં જ પડે છે) હવે જો ખીજો પક્ષ માના કે ઈશ્વર બીજાની પ્રેરણાથી બીજા જીવા પાસે ક્રિયા કરાવે છે તે તે ઇશ્વરને પ્રેરણા કરનાર ઉપર તેજ પ્રશ્ન ઉભે! રહેશે કે તેને પણ કાઇ પ્રેરનાર હાવા જોઇએ, એમ આ શમાં ફેલાતી અનવસ્થા લતા લાગુ પડશે.
વળી આ ઇશ્વર મહાપુરૂષપણે હાવાથી વીતરાગતાને પામેલા હેાવા છતાં કેટલાકને નરકયેાગ્ય પાપનાં કામ કરાવે
Page #101
--------------------------------------------------------------------------
________________
. ૮૪
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થી.
અને નરકમાં મેકલે, બીજાઓને સ્વર્ગ મોક્ષનાં કામ કરાવી તેમને સ્વર્ગનાં સુખ આપે કે મોક્ષનાં સુખ આપે ? (આવું પોપકારી ઈશ્વરને વિના કારણ દૂષણ આપવું ઊંચત નથી)
કદિ તમે એમ માને કે પોતે જેવો પ્રથમ શુભ અશુભ કર્મ કરે તેમના ફળ ઉદય આવતાં ફરી તેવાં પાપ કે ધર્મ કરી તેનાં ફળ ભેગવે તે ઇશ્વર દેષને પાત્ર નથી પણ નિમિત્ત માત્ર છે. આવું કહેશે તે તે પણ મુકિતનું સંગત (બેસતું) નથી. કારણ કે પૂર્વે અશુભ તેણે શા માટે કર્યું કે તેને આવું ફળ ભેગવવું પડે, તેથી તેજ દોષ આવીને ઉભે રહે છે.
તમે કહેશો કે અજ્ઞ જંતુ (મૂર્ખજીવ) કર્મ કરે છે તે આ પ્રશ્ન ઉભે રડે છે કે અજ્ઞજતુને તેવું કામ કરવાનું કોણે કહયું અને જો તમે એમ માનો કે તે અનાદિથી ચાલ્યું આવ્યું છે તે પછી શુભ અશુભ સ્થાનમાં જીવ પિતાની મેળે પ્રવર્તે તેમાં ઈશ્વરની કલ્પનાની શું જરૂર છે. તે જ કહયું છે. शस्त्रौषधादि संबंधा च्चैत्रस्य व्रणरोहणे । असंबंधस्य किं स्थाणोः, कारणत्वं न कलप्यते ।
ચેત્ર નામના માણસને શસ્ત્રથી ઘા લાગે અને દવા ચોપડવાથી મટે તે વચમાં જેને સંબધ નથી એવા ઝાડના. ઠુંઠાની કારણ તરીકે કપના શું કામ ન કરવી ?
Page #102
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પંડરીક અધ્યયન.
[૮૫
વળી તમે કહો છે કે તનુ ભુવન કરનાર બુદ્ધિ પૂર્વક કોઈ છે કારણ કે તેમાં સંસ્થાન વિગેરે નિયમસર છે અને જેમ દેવળ વિગેરે નિયમસર બનાવેલાં છે તેને કર્તા છે તેમ તે શરીર વિગેરેને કર્તા હૈ જોઈએ, (જૈનાચાર્ય કહે છે) આ તમારૂં સાધન ઈશ્વરને સાધતું નથી કારણ કે તેની સાથે વ્યાપિત સિદ્ધ થતી નથી પણ દેવળ વિગેરેના દષ્ટાંતમાં જેમ ઈશ્વરવિના તે બીજાના કરેલાં તમે માને છે તેમ તનુ ભૂવનને કર્તા પણ બીજે કેમ ન હોય? વળી સંસ્થાન શબ્દ માત્રથી બધામાં બુદ્ધિપૂર્વકનું કારણ માનશે તે તેપણ સિદ્ધ નહિ થાય. બીજી રીતે ઉપ પત્તિ ન થાય એવા સાધ્ય સાધનનાં પ્રતિબંધને અભાવ છે. (જયાં જયાં આકાર દેખશે ત્યાં ઈશ્વર કૃત માની લેશે તેમાં દષ્ટાંત એવું નહિ આપી શકે કે આ ઈશ્વરનું કરેલું અને આ બીજાનું કરેલું.) તમે કહેશે કે તે સિવાય સંસ્થાન માત્ર દેખવાથીજ સાધ્યસિદ્ધિ થશે તે પછી અતિ પ્રસંગ આવશે. જેમકે, अन्यथा कुंभकारेण, मृद्विकारस्य कस्यचित् । घटादेः करणात्सिध्येद् वल्मीकस्यापि तत्कृतिः ॥१॥ | કુંભાર માટીના ઘડા વિગેરેનો આકાર બનાવ્યો તે દેખીને કઈ જગ્યાએ માટીના રાફડાને આકાર દેખીને કેઈ અનુમાન કરી કે માટીને આકાર તે કુંભારજ કરે છે માટે આ
Page #103
--------------------------------------------------------------------------
________________
૮૬ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
રાડા પણ કુંભારેજ ખનાવેલા છે ( એટલે આ અનુમાન કરનાર જેવા મૂર્ખ છે તેવા તમે પશુ મૂર્ખ ગણાશે ) વળી ઇશ્વર સારૂ કરનારા હોવાથી વિચિત્રતા ન થાય, કારણકે જગતમાં તેનાથી એક રૂપ થવું જોઈએ, તે પૂર્વે કહ્યુ છે, વળી જે આત્માને અદ્વૈત માનનારા છે, તે અત્યંત યુક્તિથી રહિત હાવાથી આશ્રય કરવા યોગ્ય નથી, તે કહે છે તેમાં પ્રમાણ નથી, પ્રમેય સિદ્ધ કરવા ચેમ્પ નથી, તેમ સિદ્ધ કરનારા હેતુ નથી, તથા દૃષ્ટાન્ત નથી, તેમ તેનેા આભાસ લેક વડે સમજાતા નથી, કારણ કે બધા જગતનું એકપણ થાય, કારણ કે આત્માથી તે અભિન્ન છે, ત્યારે બધાના અભાવમાં કાણુ કાના વડે આ એલે છે, તેમ શાસ્ત્રનું રચવાપણું જ નથી, આત્માનું એકપણું માનવાથી સર્વ એકાકાર હેાવાથી હેતુ વિનાનું જગતનું વિચિત્રપણું થાય છે, તેથી આ પિરણામ આવશે કે, नित्यं सत्त्वमसत्त्वं वा ऽहेतो रन्यानपेक्षणात् । अपेक्षातो हि भावानां, कादाचित्कत्वसंभवः ॥ १ ॥
અન્યાની અપેક્ષા ન કરવાથી અહેતુને લીધે હુમેશાં સત્ત્વ સાચાપણું હૈય કે અવિદ્યમાનપણું હાય, કારણ કે પદાર્થોનું અપેક્ષાથી કદી હાવાપણાના સંભવ થાય છે.
આ પ્રમાણે અનેક યુક્તિએ વડે વિચારતાં ઈશ્વર કર્તૃત્વ તથા આત્મા અદ્વૈત પક્ષ કોઈ પણ રીતે ચેાગ્યતા
Page #104
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[ ૮૭
૧v
'
,
w
પ્રાપ્ત કરતું નથી, તે પણ તે દર્શનમાં મોહેલા તે સંબંધી જે દુઃખ થાય તેનાથી તેઓ પાળેલા પક્ષી માફક બંધનથી છુટી શકતા નથી, પણ પોતાના લાભમાં ઉપર બતાવેલી પોતાની ઘટાડેલી યુક્તિઓ માની બેઠા છે, અને તેને જ સાચી માની લેવાથી સંસારથી પાર ઉતરવાના નથી, પણ ભેગોથી ખેદ પામેલા છે, વળી તે આવું બોલે છે, यस्य बुद्धिर्नलिप्येत, हत्वा सर्वमिदं जगत् । ગ્રામિવ બંને ના ઘન સિંઘતે શા
ઈશ્વર જગત હણે બધું, નહિ બુદ્ધિ લેપાય; જેમ આકાશ પંકથી, પાપી નહિ તે થાય.
આવી રીતે અયુક્ત બોલીને પૂર્વ શરીર છોડીને મેક્ષ સ્થાનમાં જવાને બદલે તે વચમાં સંસારી કામ ભેગમાં મૂઢ બની ખેદ પામે છે, તે બધું સમજી લેવું હવે ચોથા
પુરૂષનું કહે છે,
अहावरे चउत्थे पुरिसजाए णियतिवाइएत्ति आहिजइ खलु पाईणं वा ६ तहेव जाव सेणावइपुत्ता वा तेसिंचणं एगतीए सड़ी भवइ, कामंतं समणा य माहणा य संपहारिंसु
Page #105
--------------------------------------------------------------------------
________________
૮૮ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થી.
गमणाए जाव मए एस धम्मे सुअक्खाए सुपनते भवइ ॥
ત્રીજા પુરૂષ પછી ચેાથેા પુરૂષ આવે છે, તે નિયતિ વાદી કહેવાય છે, પૂર્વ કહ્યા માફક બધું જાણવું કે પૂર્વ વિગેરે દિશામાંથી સુંદર કમળ લેવા આવે તેમ આ વાદી કાઇ પુણ્યવાન રાજાની સભામાં જ્યાં સર્વે સભ્યેા સેનાપતિ કે તેના પુત્રા બિરાજમાન હાય, ત્યાં ઉપદેશથી શ્રદ્ધાવાળા થાય, માટે ત્યાં નિયતવાદને માનનારા શ્રમણ સાધુએ કે બ્રાહ્મણ (ઉપદેશકા) ત્યાં જાય અને સભામાં જઈને પોતાના મત સમજાવે કે અમે આ પ્રમાણે કહીએ છીએ, હવે તે પેાતાનું મંતવ્ય કહે છે:-~~
इह खलु दुबे पुरिसा भवंति - एग पुरिसे किरियमाइकखइ एगे पुरिसे णो किरिय माइक्खड़, जे य पुरिसे किरियमाइक्खड़ जे य पुरिसे णो किरियमाइक्खड़ दोवि ते पुरिसा तुल्ला एगट्टा कारणमावन्ना ॥
ટીકા:-અહીં કોઇપણ કાળ ઇશ્વર વિગેરે કારણ નથી તેમ પુરૂષાકાર (ઉદ્યમ) પણ કારણ નથી, કારણ કે બધા
Page #106
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પંડરીક અધ્યયન.
[ ૮૯
•••••••
સરખી ક્રિયા (ઉદ્યમ) કર્યા છતાં નિયતિ (થવાનું હોય તે ભવિતવ્યતા)ને બળથી અર્થ સિદ્ધિ થાય છે, માટે નિયતિ જ મુખ્ય કારણ છે, તેને કલેક કહે છે – प्राप्तव्यो नियतिबलाश्रयेण योऽर्थः सोऽवश्यंभवति नृणां शुभोऽशुभोवा भूतानां महति कृतेऽपिहि प्रयत्ने, नाभाव्यं भवति न भाविनोऽस्ति नाशः ॥१॥
ભવિતવ્યતાના બળના આશયથી જે મળવાનું હોય તે અવશ્ય નરને શુભ અશુભ મળે છે પણ જે મળવાનું નથી, તે ઘણી મહેનત કરે તોયે જીવોને મળતું નથી, તેમ થવાનું હોય તે નાશ થતું નથી.
આ સંસારમાં બે જાતના પુરૂષ છે, એક કિયા બતાવે છે, એટલે ઉદ્યમને માટે દેશાવરમાં કે પિતાના દેશમાં પુરૂષ ફરે છે, તે કાળ ઈકવર વિગેરેની પ્રેરણાથી જ નથી, પણ નિયતિના બળથી તેને જવું પડે છે, તેમ અકિયા પણ નિયતિને આધીન છે, તેથી કિયા અકિયા બંને પરતંત્ર છે, અને નિયતિને આધારે ચાલે છે, જે તે બંને સ્વતંત્ર હોત તે કિયા અકિયા બંને સમાન ન થાત, તે કિયા બંને એક અર્થવાળી છે. નિયતિના વશથી તે નિયતિવાદ તથા અનિયતિવાદને આશ્રય લે છે. આથી એમ પણ સમજવું કે ક્રિયા માફક કેઈ ઇવર કાળ વિગેરેને બતાવે છે, તે પણ નિય
Page #107
--------------------------------------------------------------------------
________________
८०]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. તિની પ્રેરણાથી બતાવે છે હવે નિયતિવાદી બીજા મતનું ખંડન કરે છે. बाले पण एवं विप्पडिवेदेति कारणमावन्ने अहमंसि दुक्खामि वा सोयामि वा जूरामि वा तिप्पामि वा पीडामि वा परितप्पामि वाणो अहं एवमकासि परो वा जं दुक्खइ वा जाव परितप्पइ वा णो परो एवमकासि एवं से मेहावि सकारणं वा परकारणं वा एवं विप्पडिवदेति कारणमावन्ने से बेमि पाईणंवा ६
(નિયતિ સિવાયના મતો) જેઓ બાળ જેવા અજ્ઞાન છે, તેઓ એવું માને છે કે હું સુખ દુઃખનો કે ધર્મ પાપને કર્તા છું, અથવા કાળ ઈવર વિગેરે કારણ છે આવું તેમના હૃદયમાં ખોટું ઠસવાથી તેઓ સમજે છે કે હું શરીર સંબધી કે મન સંબંધી દુઃખ અનુભવું છું, तथा ट (अनुच)नी वियोग तथा मनिष्ट (प्रतिष) ને સંગ થવાથી તે સંબંથી શોક અનુંભવું છું, તથા
Page #108
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
તિપામિ-શરીરનું બળ ખરે છે, (ઓછું થાય છે) તથા બાહ્ય કે અત્યંત પીડાને અનુભવું છું, તથા પરિતાપ અનુભવું છું તથા સુરામિ-અનાર્ય (અગ્ય કૃત્ય કરવામાં પ્રવર્તેલા આત્માને ગહું છું અનઈ થવાથી પસ્તાવું છું, એથી તે એમ માને છે કે દુઃખ અનુભવું છું અને બીજાને પીડા કરવા વડે અકાર્ય કરું છું, તેજ પ્રમાણે બીજે પણ દુઃખ શોક વિગેરે મારી માફક અનુંભવે છે, અથવા તેણે. મને દુઃખ દીધું તે હું ભોગવું , તે બતાવે છે કે મને બીજે દુઃખ દે છે, અને શેચે છે, આ પિતાથી તથા પરથી દુઃખ સુખ થયેલાં માનનારો બાળ જે જાણે છે કે સર્વ દુઃખ સુખ પુરૂષ (ઉદ્યમ)થી થયેલું છે, તે પુરૂષાકાર (ઉદ્યમ). ને પ્રધાન માને છે, આ પ્રમાણે ઉદ્યમને બાળપણું બતાવિને તે પિતાનો મત કહે છે, મેધા-મર્યાદા કે બુદ્ધિ-તેનાથી યુકત મેધાવી (ડાહ) નિયતિવાદી આવું જાણે છે કે જે હું દુઃખ પામું છું, શોચ કરૂં છું, ક્ષીણ થાઉં છું પરિતાપ પામું છું, પીડા પામું છું, તે મેં દુઃખ કર્યા નથી, તેમ બીજાએ પણ કર્યો નથી, પણ નિયતિથી આવ્યાં છે, પણ તેમાં પુરૂષને ઉદ્યમ કામ લાગતો નથી, કારણ કે બધાને આત્મા અળખામણો નથી કે તે દુઃખ થનારી ક્રિયાઓ કરે, પણ નિયતિ તેની ઈચ્છા ન હોય તે પણ તેને પાપ કરાવે છે, તેથી દુઃખની પરંપરા ભેગવવી પડે છે, આજ કારણ બધે જવું, આ પ્રમાણે નિયતિવાદી ડાહ બને
Page #109
--------------------------------------------------------------------------
________________
૯૨ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
છે, પણ તે તેની લૂચ્ચાઈ છે, તે જૈનાચાર્ય કહે છે, કે પિતે નજરે ઉદ્યમ કરતાને જુએ છે, છતાં તેને છોડીને જે નિયતિવાદ દેખાતો નથી, તેને આશ્રય લેવાથી મહા વિવેકી બને છે, તેને કહેવું કે તમે પિતાનાથી કે બીજા નાથી દુઃખ વિગેરે ભોગવવા છતાં નિયતિત શા માટે બતાવે છે, આત્માનું કરેલું શા માટે માનતા નથી, તેના સંબંધમાં નિયતિવાદી કહે છે કે અસત્ (પાપ) કૃત્ય કરવા છતાં દુઃખ ભગવતે નથી, બીજે સારૂ કૃત્ય કરવા છતાં દુઃખ થાય છે માટે નિયતિ માનીયે છીએ, આ પ્રમાણે નિયતિથી સિદ્ધ કરી નિયતિવાદી કહે છે કે બધું નિયતિને આધીન છે, તે કહે છે,
जे तस थावरा पाणा ते संघायमागच्छंति ते एवं विपरियासममावर्जति ते एवं विवेगमागच्छंति ते एवं संगतियति उवेहाए, णो एवं विप्पडिवदेति, तंजहा-किरियाति वा जाव णिरएति वा अणिरएति वा एवं ते विरूवरूवहिं कम्मसमारंभेहिं विरूवरूवाइं कामभोगाई समारंभंति भोयणाए
Page #110
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન
[ ૯૩
વસ છે તે ભય પામેલા દેખાય તે બે ઇંદ્રીથી પાંચ ઇંદ્રી સુધીના તથા સ્થાવર-સ્થિર રહેનારા એકેદ્રિય પૃથ્વી વિગેરે પ્રાણીઓ (જી) છે, તે નિયતિના લીધે ઔદારિક વિગેરે શરીર મેળવે છે, પણ કર્મ વિગેરેથી તેને શરીર મળતું નથી, તથા એક જ જન્મમાં બાળકુમાર જુવાન બુદ્ધે પણ વિગેરે જુદું જુદું રૂપ આકાર ધરે છે, તે નિયતિથી થાય છે, તથા નિયતિથી જ શરીરથી જીવ જુદો પડે છે, તથા નિયતિથી કુબડે કાણો લંગડે વામન (ઠીંગણો) જરા મરણ રોગ શોક વિગેરે બીભત્સ (નિંદનીય) અવસ્થા આવે છે, આ પ્રમાણે ત્રણ સ્થાવર જીવોની દશા થાય છે, આ પ્રમાણે નિયતિવાદીઓ નિથતિનો આશ્રય લઈને તે નિયતિની ઉપ્રેક્ષા (આધાર રાખીને પલેકથી ન ડરતાં તે આવું જાણતા નથી કે કિયા તે સારું કૃત્ય કે અકિયા-પાપ છે, પણ નિયતિનો આધાર માનીને તેને માથે દેષ મુકીને જુદી જુદી જાતના ભેગે સ્વાદ લેવા માટે નવાં નવાં અકૃત્ય કરીને ખાવા પીવા વિગેરે ભેગો માટે પાપ કરે છે, તેથી જૈનાચાર્ય કહે છે કે
एवमेव ते अणारिया विपडिवना तंसदहमाणा जाव इति ते णो हव्वाए णो पाराए अंतरा कामभोगेसु विसण्णा चउत्थे पुरिस
Page #111
--------------------------------------------------------------------------
________________
૯૪ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થા.
जाए णियइ वाइएति आहिए इच्चेते चत्तांरि पुरिसजाया णाणा पन्ना णाणाछंदा णाणासीला णाणादिट्टी णाणारुई णाणारंभा जाणाअज्झवसाणसंजुत्ता पहीण पुव्वसंजोगा आरियं मग्गं असंपत्ता इति ते णो हव्वाए णो पाराए अंतरा काम भोगेसु विसण्णा । १२ । ઉપર ખતાવ્યા પ્રમાણે તે અનાર્યા વિરૂપ ( એકાંત ) નિયતિ માર્ગને પકડી બેઠેલા છે.
પ્ર–કેવી રીતે તેમનામાં અનાર્ય પણું છે ? ઉ-યુકિત રહિત નિયતિવાદ પકડી બેઠા છે તેથી, ( જૈનાચાર્ય તેની ભૂલ બતાવે છે )
પ્ર-આ તમારી માનેલી નિયતિ સ્વયં કે બીજી નિયતિથી નિયતિ સ્વભાવને નિર્માણ કરે છે ? જો તમે એમ કહેા કે સર્વ પદાર્થને તે નિયતિ નિર્માણ કરે તે પછી એમ માં કહેતા નથી કે તે પદાર્થોનેજ સ્વભાવ (ગુણ) છે, કે તે પ્રમાણે થાય છે, પણ તમારી માનેલી નિયતિથી ઘણા દોષ લાગુ પડે છે તેવી નિયતિના આશ્રય ય કાં લેા છે ?, તમે ખીજ નિયતિથી નિમાણ માનશે તે એક
Page #112
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[૯૫
-~~~
પછી એક નિયતિ લાગુ પાડતાં અનવસ્થા દેષ લાગુ પડશે, વળી નિયતિને આ સ્વભાવજ માને તે પછી બધા પદા
માં એક જ નિયતિ હોવાથી બધાનું એક સ્વરૂપ થવું જોઈએ, પણ જુદા સ્વભાવ પણું ન હોવું જોઈએ, વળી તે નિયતિ એકજ હોવાથી તેનાથી થનારાં બધાં કાર્યો. પણ એક આકારે થવાં જોઈએ તેમ થતાં જગતમાં આખા જગતમાં વિચિત્રતા થવી ન જોઈએ, આ થતું દેખાતું નથી, તેમ ઈષ્ટ પણ નથી, આ પ્રમાણે યુક્તિઓથી વિચારતાં કેઈ અંશે ઘટતી નથી, વળી તમે નિયતિને સ્થાપવા માટે બે પુરૂષ કિયાવાદી અકિયાવાદીને દષ્ટાંત આપે છે કે બંને સમાન છે, તે પણ તમારું કહેવું પ્રતીતિ (ખાત્રી) આપતું નથી, પ્રથમ તે એક કિયાવાદી બીજે અકિયાવાદી તેમનું તુલ્યપણું કેવી રીતે થાય? બંને પ્રત્યક્ષ જુદા અભિપ્રાય વાળા છતાં એક નિયતિથી તેના નિયતપણાથી આ બંનેની તુલ્યતા મનાવશે તે તે તમારા ખરા મિત્ર માની લેશે, (ન્યાયે ચાલનાર નહિ માને) કારણ કે નિયતિનું અપ્રમાણ છે, અપ્રમાણપણુ થોડામાં અમે ઉપર બતાવ્યું છે, વળી તમે કહો છે કે હું જે દુ:ખ વિગેરે ભેગવું છું, તે મેં કર્યું નથી,” તે તમારું વચન બાળક જેવું છે, (બાળક પણ તેવું ન બોલે !) તમે એટલું પણ જાણતા નથી કે જન્માંતરમાં જે શુભ અશુભ કર્મ ક્યાં હોય, તે અહીં ભગવાય છે, કારણ કે પોતાના કરેલાં કર્મનાં ફળ આપ
Page #113
--------------------------------------------------------------------------
________________
૬ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થી .
વામાં જીવાને પૂર્વીકૃત્ય જ ઇશ્વરરૂપે છે, તેજ કહ્યુ છે કે, यदि क्रियते कर्म तत्परत्रोपभुज्यते મૂત્તિત્તેપુ વૃક્ષેપુ, જં ગાવાનુ નથને અહીં કર્યા જ કર્યા પરભવે ભગવાય. મૂળે સિચ્ચાં ઝાડ તે શાખામાં ફળ થાય यदुपात्तमन्यजन्मनि शुभमशुभं वा स्वकर्म परिणत्या तच्छक्यमन्यथा नो कर्तुं देवासुरैरपि हि ||२||
પૂર્વ જન્મે જે કયા, શુભાશુભ ફળ અહીં તે ખદલવા સુર અસુર, થાય સમર્થ નહીં. આવું નજરે દેખવા અનુભવવા છતાં નિયતિવાદ માનનારા અનાર્યો યુક્તિ રહિત નિયતિને પકડી બેઠેલા પાપ પુણ્યનાં ફળ ન માનીને પાપ કરી વિષય સુખની તૃષ્ણામાં દુ:ખી થયેલા છે. આ ચાથા પુરુષ નિયતિવાદની કથા થઈ, હવે તે ચારેની વાત ટુંકાણમાં સમાવે છે, (૧) તે જીવ તેજ શરીર માનનારા (૨) ૫'ચ મહાભૂતની સૃષ્ટિ માનનારા (૩) શ્વિર બધું કરે છે, તેવું માનનારા (૪) નિયતિવાદને માનનારે. તે ચારેમાં જુદી જુદી બુદ્ધિ છે, જુદા જુદા અભિપ્રાય છે, જુદાં જુદાં અનુષ્ઠાન છે, જુદી જુદી દૃષ્ટિ (મ ંતવ્ય) છે, જુદી જુદી રૂચિ-ચિત્તના અભિપ્રાય છે, જુદા જુદા પ્રકારે અધ્યવસાય (વિચાર ) કરી જુદાં જુદાં ટોળાં અધાને માટે ઉદ્યમ કરનારા છે, ઘરના પરિવાર માતા
Page #114
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
પિતા સ્ત્રી પુત્ર વિગેરે છોડીને પાપ કૃત્ય છોડવાથી આર્ય નિર્દોષ માર્ગને ધારે, તેને બદલે તેથી ઉલટા માર્ગે ચાલી નાસ્તિક વિગેરે થવાથી ઘરને પરિવાર ધન વિગેરે છોડવાથી અહીં સુખી નથી અને ઉપાધિ રહિત મેલને દાતાર ઉત્તમ ધર્મને માર્ગ ન પકડવાથી સંસારથી પાર ઉતરવાના નથી તેમ બીજા જન્મમાં પણ સુકૃતના અભાવે સુખ પામવાના નથી, એટલે ન ઘરના તેમ ન મોક્ષના, એમ અધવચ કામ ભેગની લાલસાથી લપટાયેલા સંસાર કીચડવાળા ખાડામાં ખુંચેલા જેમ હાથી ખાડામાં કાદવમાં ખુંચેલે દુઃખી છે, તેમ તે ચારે મતવાળા દુઃખી થાય છે, હવે લકત્તર (શ્રેષ્ઠ) ભિક્ષા વૃત્તિવાળા ભિક્ષુ (જેન નિગ્રંથ સાધુ) પાંચમો જે પુરૂષ જાત છે, તેનું વર્તન બતાવે છે,
सेबेमि पाईणं वा ६ संतेगतिया मणुस्सा भवंति तं जहा आरिया वेगे अणारिया वेगे उच्चागोया वेगे णीयागोया वेगे कायमंता वेगे हस्समंता वेगे सुवन्ना वेगे दुवन्ना वेगे सुरूवा वेगे दुरूवा वेगे तेसिं चणंजणजाणवयाइं परिग्गहियाई भवंति,तं अप्पयरावा
Page #115
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
८८] भुजयरावा, तहप्पपगारेहिं कुलेहिं आगम्म अभिभूय एगे भिक्खायरियाए समुदिता सतोवावि एगे णायओ (अणायओ) य उवगरणं च विप्पजहाय भिक्खायरियाए समुट्रिता असतो वावि एगे णायओ (अणायओ) य उवगरणं च विघजहाय भिक्खाय रियाए समुटिता, [जे ते सतोवा असतो वा णायओ य अणायओ य उवगरणं च विप्पजहाय भिक्खायरियाए समुट्रिता] पुठ्वमेव तेहिणायं भवइ, तंजहा-इह खलु पुरिसे अन्नमन्नं ममटाए एवं विप्पडिवेदेति,तं जहा -खेत्तं मे वाथू मे हिरणं मे सुवन्नं मे धणं मे धणं मे कंसंमे दूसं मे विपुल धण कणग
Page #116
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
रयण मणि मोत्तिय संखसिल पवाल रत्त रयण संतसार साक्तेयं मे सहा मे रूवा मे गंधा मे रसा मे फासा मे, एतेखलु मे कामभोगा अहमवि एतेसिं॥ - હવે જે કામગમાં અસક્ત (વિરક્ત) છે, અને મોક્ષ મેળવતાં થાકતો નથી, પણ પદ્મવર પૌંડરીક ઉદ્ધરવા (રાજા જેવાને પ્રતિબોધવા) સમર્થ છે. તેવા ઉત્તમ સાધુની વાત હું કહું છું, આ વિષય કહેવા માટે પ્રસ્તાવ (સંબંધ) કહે છે આ સંસારમાં પૂર્વ વિગેરે છ દિશામાં માણસો વસે છે, તેમાં કેટલાક આર્યો છે. તે મગધ વિગેરે આર્ય દેશમાં જન્મેલા જાણવા, અને અનાર્ય તે શક યવન વિગેરે દેશમાં જન્મેલા જાણવા, અને ઉચ્ચ ગોત્ર તે ઈશ્વાકુ કે હરિવંશ કુળમાં જન્મેલા જાણવા તથા નીચ શેત્રવાળા તે લેકમાં નિંદનીય કુળમાં જન્મેલા, કાયવંત તે સમાચિત શરીરવાળા, હસ્વ તે વામન (ઠીંગણ) વિગેરે છે, સુવર્ણ શોભિત રંગવાળા કુવર્ણ –ન ગમે તેવા રંગવાળા અથવા સુરૂપ કે કુરૂપવાળા તેમાંના કેટલાક કર્મથી પરવશ (ગુલામ) હોય છે, આવા મનુ આયે વિગેરે છે તેમને ચોખા વિગેરેનાં ક્ષેત્ર હોય છે, વાસ્તુનિ-જમીનમાં કે જમીન ઉપર અંધાવેલાં ઘર વિગેરે હોય છે, તે પિતાનાં માની બેઠેલા
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૦ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે...
હાય છે, તે કોઈને થાડાં કોઇને ઘણાં હાય છે, તથા કોઇને નાનુ` કોઇને મેાટુ' રાજય કે દેશ હૈાય છે, તેવા કુળમાં જન્મેલાને કોઈ વખત સ'સારની અસારતાના બેધ થતાં વિષય કષાયે જીતી સારી રીતે ઉત્સાહથી દીક્ષા લઈને જે શરીર તથા મનબળથી શકિતવાળા છે, તે ચેાગ્ય રીતે ભિક્ષા લેવા (ગોચરી) જાય છે, તેમાં કેટલાકને તે મેહુ કુટુંબ હાવાથી સ્વજન તથા પરિવાર હોય તેને ખરા ભાવથી ત્યાગીને તથા કામ ભાગનાં અ`ગા, વિષયાનાં ઉપકરણા, ઘણુ' ધન ધાન્ય સેાનું ચાંદી માણેક તથા બીજા શ્રેષ્ટ રત્ના વિગેરે તથા વીણા વિગેરેના શબ્દો સ્ત્રી વિગેરેના રૂપો ઉત્તમ સુગંધી મધુરરા અથવા માંસ વિગેરે તથા કામળ સ્પર્શે છેડીને ગોચરી ઉપર સ`તાષ લેનારા (અથવા તે જ્ઞાતિ કે સાનુ ચાંદી ન હાય, તે પણ તેની આંકાક્ષા છેાડીને) અથવા વસ્તુ હાય અને સ્વજન તથા વિભવ નાશ થતાં) મેધ પામીને દીક્ષા લઇને ભિક્ષા લેવા જાય, આ દીક્ષા લેતાં તે આ પ્રમાણે બુદ્ધિમાન સાધુ
સમજે છે.
से मेहावी पुव्वामेव अप्पणो एवं समभि जाणेज्जा, तं जहा - इहखलु मम अन्नयरे दुक्खे रोयातं समुपज्जेज्जा, अणिट्टे अकंते.
Page #118
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
१०१ अप्पिए असुभे अमणुन्ने अमणामे दुक्खे णो सुहे से हंता भयंतारो!कामभोगाइमम अन्नयरं दुक्खं रोयातंकं परियाइयह अणिटुं अकंतं अप्पियं असुभं अमणुन्नं अमणाम दुःखं णो मुहं, ताऽहं दुक्खामि वा सोयामि वा जरामि वा तिप्पामि वा पीडामिवा परितिप्पामि वा इमाओ मे अण्णयराओ दुक्खाओ रोगातंकाओ पडिमोयह, अणिटाओ अकंलाओं अप्पियाओ असुभाओ अमणुनाओ अमणामाओ दुक्खाओ णो सुहाओ एवामेव णोलहपुव्वं भवइ,
दु. ९५२ तास मनाउ२ वस्तुमा माताभितरत અને સગાં વહાલાંનું કુટુંબ જે સુખરૂપ છે, છતાં આજ જન્મમાં અથવા મનુષ્ય ભવમાં માથું દુ:ખવા વિગેરેનો કોઈપણ રેગ આવે, અથવા શૂળ વિગેરે તુર્ત જીવલેણ આતંક આવે, અથવા અપ્રિય અશુભ અમનેઝ અવનામ
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૨ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થો.
વિશેષ પીડાકારી કંઈપણ દુઃખ આવે તે મને અતિ પીડા, કરે, વળી તે સમયે દુઃખનું ઉપાદાન બની પછી વધારે દુઃખદાયી, થાય, અને તે સમયે જરાપણ સુખ હોય તેને નાશ કરે અથાત બીજું સુખ હોય તે પણ અશુભ કર્મ ઉદયમાં આવે તે વખતે ન ગમે (ફરી ફરી તે વાત કહેવાથી જાણવું કે સંસારમાં દુ:ખ ઘણું છે) હવે દુઃખ સમયે કેવા વિચાર આવે તે કહે છે કે મને ભયમાં કામ લાગશે તેમ ગણીને ક્ષેત્ર ઘર ચાંદી નું ધન ધાન્ય વિગેરે મે સંઘરેલાં છે અથવા મધુર શબ્દો વિગેરે ઉપર પ્રેમ કરે છે માટે ભગવાન જેવા ધનના ઢગલાઓ! અથવા સુંદર વાત્ર વિગેરે મનહર ઉપગરણો ! તમને ભગવાન તરીકે મેં વહાલાં ગણ્યાં છે, માટે હે કામગો! મેં તમને ઘણા સેવ્યા છે, સંભાળ્યા છે, તે તમે આ મારા ભયંકર રોગના દુઃખમાં રક્ષણ કરો ! તે ભયંકર રોગોની પીડાથી પીડાયેલે હું તે દુઃખને જાણું છું કે તે અનિષ્ટ અપ્રિય. એકાંત અશુભ અમનેઝ અને અવનામ ઘણું જ ખરાબ દુઃખ છે, તે મને ભેગવવું પડે છે. તે, તમે લઈ લે, હું તેનાવડે ઘણું દુઃખ પામું છું, માટે તમે આ દુ:ખથી કે રોગ આતંકથી મુકો, આ સૂત્રમાં વસ્તુ તથા પરિગ્રહને પ્રથમ પ્રથમ વિભક્તિમાં દુઃખ લીધાં છે તે દુઃખદાયી સૂચવ્યાં છે, અને બીજી વખત બીજી વિભક્તિમાં છે, તેમને ઉદ્દેશીને કહે. છે કે તમે દુઃખને લઈ લે, ત્રીજી વખત પંચમીમાં લીધાં કે પરિગ્રહો! તમે મને દુઃખથી મુકો. આ બધાં દુઃખ મને,
Page #120
--------------------------------------------------------------------------
________________
[ १०3
૧૦૩
સત્તરમુ શ્રી પાંડરીક અધ્યયન.
ভ
પીડશે, તેવું હું પ્રથમ જાણતા નહાતા, અને તે દુ:ખ ટાળવામાં આ દાગીના કે સગાં સમર્થ નથી, તે મેં હવે જાણ્યું, તે વિચારે છે કે
इह खलु कामभोगा णो ताणाए वा णो सरणाए वा पुरिसे वा एगता पुवि पुरिसं कामभोगे विप्पजहति, कामभोगा वा एगता पुवि विप्पजहंति, अन्ने खलु कामभोगा अन्नो अहमंसि, से किमंग पुण वयं अन्नमनेहिं कामभोगेहिं मुच्छामो ? इति संखाए णं वयं च कामभोगेहिं विप्पजहिस्सामो, से महावी जाणेजा, बहिरंग मेतं इणमेव उवणीयतरागं, तंजहा - माया मे पिता में भाया मे भगिणी मे भज्जा में पुत्ता में धूता में पेसा मे नत्ता मे सुन्हा मे सुहा मे पिया मे सहा मे सयणसंगंथ संथया मे एते खलु मम णायओ अहमवि एतेसिं,
Page #121
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
१०४] एवं से मेहावी पुव्वमेव अप्पणा एवं समभि जाणेजा, इह खलु मम अन्नयरे दुक्खेरोया तंके समुप्पजेज्जा अणिटे जाव दुक्खे णो सुहे से हंता भयंतारो! णायओ इमं मम अन्नयरं दुक्खं रोयातंकं परियाइयह अणिटं जाव णो सुह, ताऽहं दुक्खामि वा सोयामि वा जाव परितप्पामिवा,इमाओमे अन्नयरातो दुक्खातो रोयातंकाओ परिमोएह अणिटाओ जावणो सुहाओ एवमेव णो लद पुव्वं भवइ, तेसिं वा विभयंताराणं मम णाययाणं अन्नयरे दुक्खे रोयातंके समुपज्जेजा अणिटे जाव णो सुहे,सेहता अहमेतसिं भयंताराणं णाययाणं इमं अन्नयरं दुक्खं रोयातकं परियाइयामि, अणिटं जाव णो सुहे, मा मे दुक्खंतु वा जाव
Page #122
--------------------------------------------------------------------------
________________
સત્તરમુ* શ્રી પાંડરીક અધ્યયન.
[ ૧૦૫
मा परितप्पंतु वा, इमाओणं अण्णयराओ दुःखातो रोयातंकाओ परिमोएमि अणिट्राओ जावणो सुहाओ एवमेव णो लडपुव्वं भवइ,
ઉપર બતાવ્યા પ્રમાણે વૈરાગ્ય ચિત્તવાળા મેધાવી સમજે છે કે તે ખેતર જમીનગામ ઉપર મમત્વ કરવા છતાં તથા શબ્દ વિગેરે ઉપર રાગદ્વેષ કરવા છતાં તે કામ લાગા કે વસ્તુઓ તે દુ:ખીયાને દુ:ખથી મુકાવતાં નથી, તે સૂત્રકાર પોતે બતાવે છે કે આ મનુષ્યને તે કામભાગે પોતેઘણા કાળ ભાગળ્યા છતાં તે જ્યારે કામભાગેાથી દુ:ખીયા થાય, તે વખતે તેને તે મદદ કરતાં નથી, અથવા શરણું આપતાં નથી, પણ તે કામભોગોથી શું પરિણામ આવે છે. તે કહે છે, ( પુરમાં નિવાસ કરવાથી પુરૂષ) એ કામભોગોથી પુરૂષને વ્યાધિ થાય, અવા બૂઢાપા આવે ત્યારે અથવા રાજા વિગેરૈના ઉપદ્રવ આવે ત્યારે પાને કામભોગાને તજી દે છે, અથવા પૈસા શક્તિ વિગેરેના અભાવથી તે પુરૂષને ભાગા તજી દે છે, ત્યારે તે નિશ્ચય કરે છે કે કામમાગેા જુદા છે, હું જીંદો છું, ત્યારે આત્માથી ભિન્ન એવી પરવસ્તુ ઉપર શા માટે અમારે મેહ કરવા જોઇએ, આવું વિચારીને કેટલાક મહાપુરૂષો કામલેગાને છેડવા વિચારે છે કે અમે કામણેાગાને છેાડીશું. વળી તે ભવ્યાત્માને વૈરાગ્ય થવાનું
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૬ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થા.
કારણ કહે છે, કે તે બુદ્ધિમાન જાણે છે કે પૂર્વ બતાવ્યા પ્રમાણે ક્ષેત્ર ઘર સોનું ચાંદી શબ્દ વિગેરે બધું મારા દુ:ખમાં રક્ષણ કરવા સમર્થ નથી, તે બધું બાહ્ય છે, વળી હવે બતાવશે તે સગાંવહાલાં પણ મારાં નથી, મા બાપ ભાઇ એન સ્ત્રી પુત્ર દીકરી નેકર દોહિત્રી છેાકરાની વહુ સુખા પ્રિય મિત્રો અને સ્વજનના પરિચય તથા ન્યાતિને હું પ્રથમ મારાં માનતા, અને તેમને પેાતાનાં ગણતા, પરસ્પર સહાય કરી હું પણ તેમને સ્નાન ભાજન વિગેરેથી જમાડી ઉપકાર કરીશ, આવા વિચાર તે મેધાવી કરતા, પણ હવે તે વિચારે છે કે મને જે વખતે અનિષ્ટ વિગેરે દુઃખ દેનારા રોગ આતંક આવે તે! હું તે સગાંને કહું કે આ મારા રાગ તમે લે, અથવા હું તેનાથી પીડાઉં છું, માટે તમે આ દુ:ખથી મને છેડાવા, પણ આવું જ્ઞાન પૂર્વે મને નહાતુ કે તે મા મને આ દુ:ખથી ન મુકાવી શકે, તેમ તેમના રોગ કે ભયમાં હું તેમને સુકાવા અસમર્થ છું, કે લેવા અસમર્થ છું; હું વિચારૂ કે તે સગાં દુ:ખ ન ભોગવે, તાપ ન પામે, ખેદ ન પામે, માટે હું તેમને દુ:ખથી છોડવુ, પણ આવું પણ મને જ્ઞાન નહતું કે હું તેમાં અસમર્થ છું, હવે જાણ્યું કે अन्नस्स दुक्खं अन्नोन परियाइयति, अन्त्रेण कडं अन्नो नो परिसंवेदेति, पत्तेयं जायति.
Page #124
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[ ૧૦૭ पत्तेयं मरइ पत्तेयं चयइ पत्तेयं उववज्जइ पत्तेयं झंझा पत्तेयं सन्ना पत्तेयं मन्ना एवं विन्नू बेदणा, इह (इ) खलु णाति संजोगा णो ताणाए वा णो सरणाए वा पुरिसेवा एगता पुट्विं णाति संजोए विप्प जहति, णातिसंजोगावा एगता पुट्विं पुरिसं विप्पजहंति,
“આ સંસારમાં અન્યનું દુઃખ અન્ય લેત નથીસસારના ઉદરમાં રહેલા બધા કર્મધારી જ પિત પિતાના અશુભ કર્મથી દુ:ખ ઉત્પન્ન થાય તેને તેને સંબંધી માતા પિતા વિગેરે કોઈ લેતું નથી, તે પુત્ર વિગેરેનું દુઃખ જોઈને (રોવા છતાં પણ) તે અત્યંત પીડાતો છતાં તેનું દુઃખ પિતાની પાસે લેવામાં તેઓ સમર્થ નથી, પ્ર—શા માટે? ઉ–અન્ય જીવે કષાયને વશ થઈને કે ઇન્દ્રિયોને અનુકુળપણે ભેગ જોગવતાં અજ્ઞાનથી છવાયેલા મહને ઉદય થવાથી જે કર્મ પતે બાંધ્યું તે ઉદય આવતાં તે કર્મ બીજે ન ભેગવે, અને એક કરે અને બીજે ભગવે, તે ઉલટું થાય કે તેથી ન કરેલાનું આવવું, અને કરેલાને નાશ, આ બંને યુકિતથી વિરુદ્ધ છે. માટે એ નિશ્ચય થાય છે કે જેણે જે કર્યું હોય, તે બધું તેજ અનુભવે છે, તેજ કહયું છે કે
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ છે. परक्त कर्मणि यस्मान्न कामति संक्रमो विभागो वा तस्मात्सत्वानां कर्म यस्य यत्तेन तद्वद्यम् ॥१॥
બીજાનાં કરેલાં કર્મ બીજામાં જવાનો સંપૂર્ણ ફેરફાર થાય કે થડે પણ ભાગ જતો નથી, માટે એ જે કર્મક્ય તેનાં ફળ તેણે જ ભોગવવાં, તેથી જૈનાચાર્ય કહે છે કે પિતાનાં કરેલાં કર્મ તેનું ફળ તેજ ઈશ્વર રૂપે એ જીવે છે, અર્થાત ઈશ્વરની પ્રેરણા અન્ય લેકે કહે છે. તેમાં પ્રેરણા ફકત પિતાનાં બાંધેલાં કર્મ છે, તેથી તે કર્મના અનુસારે પ્રત્યેક જીવ જમે છે, અને આય પુરૂં થતાં તે પોતે મરે છે, તે જ
एकस्य जन्म मरणे गतयश्च शुभाशुभा भवावर्ते तस्मादाकोलिक हितमेकेनैवात्मनः कार्यम् ॥१॥
એકનાં જન્મ મરણ અને શુભ અશુભ ગતિએ આ ભવચકમાં થાય છે, માટે છેવટ સુધીનું ડિત થાય તેવું કૃત્ય પિતાનું પિતે કરવું, વળી પિતે ખેતર, ઘર, ચાંદી સોનું વિગેરે પરિગ્રહ કે મધુર શબ્દો વિગેરે વિષયને તથા માતા પિતા સ્ત્રી વિગેરે ને છોડવું. હવે દરેકને શું શું થાય છે. તે બતાવે છે, ઝંઝા-કલહ દરેક ને જુદે થાય છે, બીજા કષાયે પણ તેમજ જાણવા, કેઈને ઓછો અને કોઈને વધારે કેધ વિગેરે થાય છે (બધાને સરખા ન હાય) તેજ પ્રમાણે સંજ્ઞા-જ્ઞાનપદાર્થોનું ઓળખવું તે પણ દરેક જીવને ઓછું કે સહેજ વધારે સારું, તેથી પણ સારું એમ અનેક પ્રકારનું જ્ઞાન થાય છે, કારણ કે કેવળજ્ઞાન થાય, ત્યાં સુધી વધતું વધતું કે ઘટતું ઘટતું
Page #126
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[ ૧૦૯
દરેક જીવને હોય છે, તે જ પ્રમાણે મનન તે વિચારણા શકિત. વિદ્વતા તથા સુખ દુ:ખની વેદના (અનુભવ) તે તે દરેકને જુદી જુદી હોય છે. હવે સમાપ્તિ કરતાં કહે છે કે અન્યનું કરેલું પોતે ન ભેગવે પણ જન્મ જરા મરણ વિગેરે પિતાનું પોતે ભેગવે, માટે આ ન્યાત જાતિના સંબંધે સંસાર ચક્કરમાં ભમતા જીવને ઘણી પીડા થતાં તે કે સગાં વહાલાં તેને બચાવતાં નથી, તેમ ભવિષ્યમાં પણ શરણ માટે થતાં નથી, કારણ કે પુરૂષ કંધના ઉદયથી કે બીજા કારણે તે સગાંને છેડે છે, બાંધો કે સ્વજને (મીઠું બોલે ત્યાં સુધી વહાલા લાગે છે, પછી વઢવાડ થતાં જુદા પડે છે, તેથી પિતાના નથી, અથવા તે પુરૂષ પિતે દુરાચારી નીકળે તે તેને ઘરમાંથી તેનાં સગાં જ દૂર કરે છે, અને સગપણને વ્યવહાર છોડે. છે, તેથી એવું ચિંતવવું કે આ જ્ઞાતિના સંયોગે મારાથી. ભિન્ન છે, અને તે બધાંથી હું જુદો છું. सं किमंग पुण वयं अन्नमन्नेहिं णाति संजोगेहिं मुच्छामो इति संखाएणं णाति संजोगं विप्पजहिस्सामो, से मेहावी जाणेजा बहिरंगमेय, इणमेव उवणीयतरागं,तं जहा-हत्था मे पाया मे बाहा मे ऊरू मे उदरं मे सीसंमे
Page #127
--------------------------------------------------------------------------
________________
११० ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
सीलं मे आऊ मे बलं मे वण्णों मे तया मे छाया मे सोयं मे चक्खु मे घाणं मे जिन्भा मे फासा मे ममाइज्जइ, बयाउ पडिजूरड, तं जहा आउओ बलाओ वण्णाओ तयाओ छायाओ सोयाओ जाव फासाओ सुसंधितो संधी विसंधीभवइ, बलियतरंगे गाए भवइ, किण्हा केसा पलिया भवति तं जहा जंपिय इमं सरीरंगं उरालं आहारोवइयं एयंपिय अणु पुव्वेण विप्प जहियव्वं भविस्सति, एवं संखाए से भिक्खू भिखारियाए समुटितो दुहओ लोगं जाणेज्जा, तं जीवा चेव अजीवा चेव तसा चैव थावरा चेव ॥ सू. १३॥
8
આ પ્રમાણે અમે બધા પરસ્પર જુદા છીએ તે અન્ય અન્ય જ્ઞાતિના સંબંધીએ સાથે શા માટે મમત્વ કરીએ ! તેમના ઉપર મમતા કરવી તે ન્યાય નથી, આ પ્રમાણે વિચારી અમને વૈરાગ્ય થયા છે, માટે સગાં વહાલાંના સંચાગ છેડીશું,
Page #128
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[ ૧૧૧ આ વિચાર કરીને તત્વ જાણનારા તેઓ થાય છે.
હવે બીજી રીતે વૈરાગ્યની ઉત્પત્તિનું કારણ બતાવે છે. તે મેધાવી (દક્ષ) સાધુ આવું જાણે, કે આ બધું જ્ઞાતિનું સગુંવહાલું દૂરનું છે, અને આ સાથે રહેલું શરીર નજીકનું છે, કારણ કે શરીરના અવયવો સાથે રહે અને સગાં દૂર રહે છે, હવે સુંદર શરીરનું વર્ણન કરે છે,
આ મારા બે હાથે અશોક વૃક્ષના કુમળા નવા પલ્લવ જેવા (કમળ અને સુશોભિત દેદીપ્યમાન છે, આ બે ભુજાઓ. હાથીની સૂંઢના જેવી છે, તે શત્રુનાં નગરે જીતવા સમર્થ છે, સેવક તથા હિતસ્વીઓના મનોરથ પુરનારી છે, સેંકડો શત્રુના જીવિતને અંત કરનારી છે, તે જ પ્રમાણે બીજા કેઈના નથી એવા મારા બે સુંદર કમળના ગર્ભ સરખા કમળ બે પગે છે, વિગેરે બાબત સુગમ છે તે જ પ્રમાણે સ્પશે ઇંદ્રિય પણ મનહર છે, પૂર્વના પુણ્યના ઉદયથી બીજાને તેવું નથી પણ મને જ છે, અને હાથ પગથી લઈને સ્પર્શ ઈદ્રિય સુધી શરીરના બધા અવયે સુંદર છતાં વૃદ્ધાવસ્થા તથી યૌવન કાળ વીતતાં તે બધાં જરાથી જર્જરિત થશે, દરેક ક્ષણે નિર્બળ પડતાં જશે, તે પ્રમાણે ક્ષણે ક્ષણે નબળા પડતા શરીરમાં દરેક પ્રાણું નબળું પડી ક્ષીણ થાય છે, વળી આયુ બાંધીને આવેલા તેમાંથી દરેક પળે તેટલું છે છું થાય છે, કારણ કે જે ક્ષણ ગઈ તે પાછી આવતી નથી, તેટલે કાળ ઓછો થયે, જાણ તે આવી મરણ છે, તે પ્રમાણે
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૨ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થા.
ખળ ઓછું થાય છે, વળી જયારે યૌવન અવસ્થા જાય છે, ત્યારે શરીરનાં બધાં ખંધના ઢીલાં થતાં શિકત આપે આપ ઓછી થાય છે, તથા રંગથી તથા કાંતિથી શરીરના દેખાવ ખરાબ થાય છે, તે સ ંબંધે સનતકુમારનું ચરિત્ર અહીં વિચારી લેવું, તથા જીણુ શરીર થતાં કાન વિગેરે ઈંદ્રિયા પોતાના વિષા પારખી શકવા સમર્થ નથી, તેજ કહ્યું છે, बाल्यं बुद्धिर्वयो मेधा त्वक् चक्षुः शुक्रविक्रमाः दशकेषु निवर्तन्ते मनः सर्वेंद्रियाणि च ॥ १ ॥
માળપણુ બુદ્ધિ ઉમર ડહાપણ ચામડીની કેમળતા આંખનું તેજ વીર્ય અને પરાક્રમ મનની વિચારણા શિકત તથા બધી ઈંદ્રિયોની શકિત ખૂઢાપાના દશકામાં ક્ષીણુ થાય છે, તેમજ વધારે મૂઢાપા આવતાં શરીરના મજબુત સાંધા પણ ઢીંચણુ તથા કાણીના ઢીલા પડી જાય છે, વળી કાળાના ધાળા વાળ થતાં આખું માથુ ધાળુ લાગતાં પોતાનું શરીર પેાતાને ગમતું નથી, તેા પછી બીજાને તે કેમ ગમે ? તે કહે છે,
वलि संततमस्थि शेषितं शिथिल स्नायुतं कडेवरम् स्वयमेव पुमान् जुगुप्सते, किमुकान्ता कमनीय विग्रहाः ॥१॥
જ્યાં ત્યાં ચામડીમાં વળ પડી ગયા હોય, અને માંસ સુકાવાથી હાડકાં રહ્યાં હાય અને ફક્ત ઢીલા સ્નાયુવાળું શરીરનું ખેાખું હાય, તેવા શરીરને જોઇ પાતે પુરુષ નિંદે છે, તેા પછી સુંદર શરીરવાળી સ્ત્રી તેવા પુરૂષને કેમ ન નિદે?
ન
Page #130
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[૧૧૩ વળી કાળા કેશે બૂઢાપારૂપ જળમાં નહાવાથી ધેાળા થાય છે, આ પ્રમાણે બૂઢાપાથી સન્મતિ (ડહાપણ) આવતાં આવું વિચારે કે આ મારૂં ઉદાર શરીર જુવાન અવસ્થામાં સારા રૂપવાળું સારા આહારથી પિષેલું આયુ ઓછું થતું હોવાથી સર્વથા તજવાનું છે એવું સમજીને શરીરની અનિત્યતા ભાવીને સંસારની અસારતા સમજીને ઘરને બધે પ્રપંચ છેડીને ત્યાગવૃત્તિને પામીને તે સાધુ દેહને લાંબું સંયમ (ઘણા કાળ સુધીનું) પાળવાને દીક્ષા લેઈ ગેચરી માટે તૈયાર થાય છે, તે સમયે બે પ્રકારના લેકને જાણે, તે બે પ્રકારને બતાવે છે, પ્રાણ ધારણ કરનારા છે, તેમ પ્રાણ ધારણ નહિ કરનારા અજીવે છે, તેમજ ધર્મ અધર્મ અને આકાશ વિગેરે છે, હવે સાધુની અહિંસાની પ્રસિદ્ધિ માટે જેના બે વિભાગ બતાવે છે, ઉપગે લક્ષણવાળા જેના બે વિભાગો છે, ત્રાસ પામે તે ત્રસ બેઇદ્રિથી પંચેંદ્રિ સુધી અને સ્થિર રહે તે સ્થાવર-પૃથ્વીકાય વિગેરે-તે પણ સૂફમ બાદર. પર્યાપ્ત અપર્યાપ્ત વિગેરે ઘણા ભેદવાળા જાણવા, એના ઉપર ઘણા પ્રકારે વ્યાપાર (વ્યવહાર) ચાલે છે, હવે તેના આરંભને વ્યાપાર કરનારા બતાવે છે,
इह खलु गारत्था सारंभा सपरिग्गहा, संतेगतिया समणा माहणा विसारंभासपरिग्गहा, जे इमे तसा थावरा पाणा ते सयं
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. समारभंति अन्नेणविसमारंभावेंति,अण्णंपि समारभंतं समणुजाणंति ॥इह खलु गारत्था सारंभा संपरिग्गहा, संतेगतिया समणा माहणा विसारंभासपरिग्गहा. जेइमे कामभोगा सचित्ता वा अचित्ता वा ते सयं परि. गिण्हंति अन्नण वि परिगिण्हावेति अनंपि
परिगण्हतं समणुजाणंति॥ - આ સંસારમાં (ખલુ વાક્ય શોભા માટે છે ) ગૃહ-ઘર તેમાં રહે તે ગૃહસ્થો આરંભ કરનારા છે, તથા પરિગ્રહ રાખનારા છે, તે ગૃહસ્થ સિવાય બીજા સાધુ ગણાતા બૌદ્ધ શ્રમણે તે પણ રાંધવું રંધાવવાની અનુમતિથી આરંભવાળા છે, તથા દાસદાસીના પરિગ્રહથી પરિગ્રહવાળા છે, તથા બ્રાહ્મણે પણ તવા જ છે, એમના સારંપણને સૂત્રકાર પ્રકટ બતાવે છે કે, ઉપર બતાવેલા ત્રસ થાવરને પોતે આરંભ કરીને હણે છે, તેમ બીજાને પ્રેરણા કરીને હણાવે છે, વળી તેઓ જીવહિંસા થાય તે વ્યાપાર કરે છે, બીજા પાસે કરાવે છે, અને તે વ્યાપાર કરનારને અનુ
દે છે, જીવહિંસા બતાવીને હવે ભેગનું મુખ્ય કારણ પરિગ્રહ બતાવે છે, અહીં ગુડ સારંભ સપરિગ્રહ છે,
Page #132
--------------------------------------------------------------------------
________________
सत्तरभु श्री पांडरी मध्ययन.
[११५.
1295
તેમ શ્રમણ બ્રાહ્મણો છે, તેઓ આરંભ રાખીને શું કરે છે તે બતાવે છે. આ કામ પ્રધાન છે, તે કામ ભંગ છે, તેમાં સ્ત્રીના અંગને સ્પર્શ કરે તે કામ છે, અને કુલની માળા તથા વાજીંત્ર વિગેરેને રસ લે ત ભેગે છે, તે સચિત્ત અચિત્ત બંને પ્રકારે છે, તેનું મુખ્ય કારણ અર્થ (पैसे) छे, ते सथित्त मयित्त सोम मथवा पेसाने आमભેગના અએિ ગૃહસ્થ શ્રમણ તથા માહણે પિતે ગ્રહણ કરે છે, અને બીજા પાસે ગ્રહણ કરાવે છે, અને તે ગ્રહણ કરનારને વખાણે છે, હવે ટુંકાણમાં પતાવે છે,
इह खलु गारत्था सारंभा सपरिग्गहा, संते गतिया समणा माहणा विसारंभासपरिग्गहा, अहंखलु अणारंभे अपरिग्गहे, जे खलु गारत्था सारंभा सपरिग्गहा, संते गतिया समणा माहणावि सारंभा सपरिग्गहा, एतेसिं चेव निस्साए बंभचेरवासं वसिम्सामो, कस्सणं तं हेउं!जहापुव्वं तहा अवरं जहा अवरं तहापुव्वं, अंजू एते अणुवरया अणुवटिया पुणरवि तारिसगा चेव॥
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
અહીં તે ગૃહસ્થને આરંભ પરિગ્રહવાળા જુએ, તેમજ કેટલાક શ્રમણ તથા બ્રાહ્મણને પણ તેવા દેખે, તેથી તે સાધુ વિચારે કે હું ફક્ત અનારી તથા અપરિગ્રહી છું, આ ગૃહસ્થ તથા શ્રમણે વિગેરે સારંભાદિ ગુણયુક્ત હોવાથી તેમની નિશ્રાએ-આશ્રય લઈને બ્રહ્મચર્ય તથા સાધુને આચાર પાળીશું, અને આરંભ તથા પરિગ્રહ ત્યાગેલા રહીશું, તેને સાર આ છે કે ધર્મને આધાર દેહ છે, તેની પ્રતિપાલના માટે આહાર વિગેરે માટે આરંભ પરિગ્રહવાળા ગૃહસ્થની નિશ્રા લઈને દીક્ષા પાળશું,
પ્ર-જે તેમને આશ્રય લઈને વિહાર કરે છે, તે પછી શા માટે તે ગૃહસ્થ શ્રમણ તથા બ્રાહ્મણ વિગેરેને છોડવાનું કહે છે?
આચાર્ય તે શંકાને સમજીને તેને ઉત્તર આપે છે, કે પ્રથમ તે ગૃહસ્થ વિગેરે દેથી દેષિત છે, તથા કેટલાક સાધુએ પ્રથમ ગૃહસ્થભાવમાં આરંભ પરિગ્રહવાળા હતા, અને દીક્ષા લીધા પછી પણ તેવા આરંભ પરિગ્રહવાળા રહ્યા, તેથી આચાર્ય તે બંને પદ ( ) ને નિર્દોષતા બતાવવા કહે છે, કે પછી તે પ્રવજ્યાના સમયે તથા પ્રથમ ગૃહસ્થાવાસમાં પણ જો આરંભ પરિગ્રહ રાખે તે પછી દીક્ષાનું રહસ્ય ક્યાં રહ્યું? (માટે આરંભ પરિગ્રહ ત્યાગવા જોઈએ) અથવા શા માટે ગૃહસ્થને આશ્રય લેવા જોઈએ, તેને ઉત્તર કહે છે, કે દીક્ષા લેતી વખતે ભિક્ષા વિગેરે લેવાનું
Page #134
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિડરીક અધ્યયન.
[૧૧૭
-~-~~-~
ગૃહસ્થો પાસે છે, તેમ દીક્ષા લીધા પછી પણ તે ગૃહસ્થ પાસે લેવાનું છે, ત્યારે સાધુઓની નિર્દોષ વૃત્તિ કેવી રીતે રહેશે? તેને ઉત્તર એ છે કે પોતે તેમાં મમત્વ ન રાખતાં આરંભ પરિગ્રહ છેડીને જોઈએ તેટલું નિર્દોષ લેવા માટે તેમને જરૂર જેટલે આશ્રય લે, વળી તે ગૃહસ્થ વિગેરે આરંભ પરિગ્રહવાળા પ્રત્યક્ષ દેખાય છે, તે બતાવે છે કે અંજૂ–પ્રગટ છે કે તે જીભથી પરવશ બનીને સાવદ્ય (પાપ) અનુષ્ઠાનથી છુટયા નથી, તેમ પરિગ્રહથી મુક્ત નથી, અને નિર્મળ ચારિત્ર પાળતા નથી, આ કહેવાને સાર આ છે કે જેઓ કઈ અંશે ધર્મ કરવા તૈયાર થયા હોય, પણ ગૃહસ્થ પાસે પિતાને અનુકુળ સ્વાદિષ્ટ ખાવા માટે રસોડું રાખે કે રંધાવીને ખાય તે સાવધ અનુષ્ઠાનવાળા છે, અને ગૃહસ્થ ભાવના અનુષ્ઠાનને છોડી ન શકવાથી તે ગૃહસ્થ જેવા જ જાણવા (વર્તમાન કાળના શ્રીપૂ જતિઓ કે જે સાધુઓ સાથે રસોડાં રાખીને વિચારે કે પિતાના માટે રસોડું રખાવે કે અમુક પિતાના ભક્તને ત્યાંથી પાછત વસ્તુઓ રંધાવીને લાવે તેમને માટે આ લખ્યું છે,
जे खलु गारत्था सारंभा सपरिग्गहा,संते गतिया समणा माहणा वि सारंभा सपरि. ग्गहा, दुहतो पावाई कुव्वंति इति संखाय
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૮ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. दोहिवि अंतेहिं अदिस्समाणो इति भिक्खू रीएजा ॥ सेबेमि पाईणं वा ६ जाव एवं से परिणाय कम्मे, एवं से ववेयकम्मे, एवं से विअंतकारए भवतीति मक्खायं ॥ सू.१४॥ : હવે સમાપ્ત કરે છે. જે આ ગૃહસ્થ વિગેરે છે, તે આરંભ અને પરિગ્રહ વડે પાપોને ઉપાર્જન કરે છે, અથવા રંધાવીને ખાનારાઓ ગૃહસ્થપણામાં તથા સાધુવેષ ધારીને પણ પાપ કરે છે, તેવું ઉત્તમ સાધુ વિચારીને તે આરંભ પરિગ્રહને અથવા રાગદ્વેષને અંત કરનારે બને, અથવા રાગદ્વેષને અંત (અભાવ) કરનારે રાગદ્વેષ રહિત બનીને ભિક્ષાથી નિર્વાહ કરનારે નિરવદ્ય ભૂજન કરનાર સારા સંયમના અનુષ્ઠાનમાં પ્રવર્તે, તેને સાર એ છે કે જે આ જ્ઞાતિના સંગે છે, અને ધન ધાન્યાદિ જે પરિગ્રહ છે, અને આ હાથ પગ વિગેરે અવયવવાળું શરીર છે, અને આયુબળ વર્ણ વિગેરે છે, તે બધું અશાશ્વત અનિત્ય સ્વન જેવું કે ઇંદ્રજાળ જેવું અસાર છે, તથા ગૃહસ્થ શ્રમણ તથા બ્રાહ્મણો આરંભ પરિગ્રહવાળા છે, (તેથી તેમને ખરૂં સુખ નથી) એમ સમજીને સારા સંયમ અનુઠાનમાંભિક્ષુ વતે, વળી હું જરા વધારે ખુલાસાથી દષ્ટાંત સહિત કહું છું, તેમાં પ્રજ્ઞાપક (કહેનાર)ની અપેક્ષાએ પૂર્વ
Page #136
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[૧૧૯
વિગેરે કઈપણ એક દિશામાંથી આવેલા તે ભિક્ષુ (સાધુ). રાગદ્વેષ વિગેરેથી દૂર રહેલે નિર્દોષ સંયમમાં રહેલે પૂર્વે બતાવેલ પ્રકારે જ્ઞપરિજ્ઞાવડે જાણુને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે પચ્ચખાણું કરીને પરિજ્ઞાતકવાળો (પાપ બંધનથી દૂર રહેલે) થાય છે, વળી પરિજ્ઞાત કર્મથી વ્યપેત-કર્મનવાં કર્મ ન બાંધનારે થાય છે, આ પ્રમાણે નવાં કર્મ ન બાંધવાથી અને વેગ (મન વચન કાયાના વ્યાપાર) ને રેકવાથી પૂર્વે બાંધેલાં કર્મને વિશેષ પ્રકારે અંત કરનારે ) થાય છે, આ બધું તીર્થકર ગણધર વિગેરેએ કેવળજ્ઞાન તથા શાસ્ત્ર આગમથી જાણેલું તમને કહ્યું છે(એમ આજ સુધી શિષ્ય પરંપરાએ જ્ઞાન આવ્યું છે)
હવે પ્રાણાતિપાતની વિરતિ (અહિંસા) વ્રત વિગેરેમાં રહેલ સાધુને કર્મને કેવી રીતે નાશ થાય છે, તે બતાવવા અહિંસામાં પ્રવર્તનાર પિતાના આત્માની ઉપમાએ સર્વ પ્રાણીને હિંસાથી પીડા થાય છે, અને તેનાથી કર્મને બંધ થાય છે તે બધું મનમાં વિચારી તે કહે છે,
तत्थ खलु भगवता छज्जीव निकाय हेऊपण्णत्ता तंजहा-पुढवीकाए जाव तस काए, से जहाणामए मम अस्सायंदंडेण वा अट्रीण
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૦ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ ચે!.
वा मुट्टीण वा लेलूण वा कवालेण वा आउहिज्ज माणस्स वा हम्म माणस्स वा तज़िज्ज माणस्स वा ताडिज्ज माणस्स वा परियाविज माणस्स वा किलामिज माणस्स वा उद्दविज्ज माणस्स वा जाव लोमुक्खणणमायमवि हिंसाकारणं दुक्खं भयं पडिसं वेदेमि ॥
તંત્ર કર્મી ખંધના વિચારમાં કેવળજ્ઞાન થયા પછી જિનેશ્વરે છ જીવનિકાયાને હેતુ પણે બતાવ્યા તે પૃથ્વી કાયથી ત્રસકાય સુધી જાણવા, તેમને પીડવાથી જે દુ:ખ ઉત્પન્ન થાય તે પાતાને થતા દુ:ખના પ્રમાણથી સિદ્ધ કરી દૃષ્ટાન્ત સાથે બતાવે છે જેમ મને હવે પછી બતાવ્યા પ્રમાણે દુ:ખ થાય છે, તેમ બીજાને પણ તે પ્રમાણે દુઃખ થાય છે, દંડ વડે હાડકા વડે મુઠ્ઠી વડે માટીના ઢેફા વડે કર ( ) વડે મારવાથી સંકાચ કરી દાવવાથી અથવા ચાબખા વિગેરેથી મારવાથી તથા આંગળી વિગેરે દેખાડી તર્જના કરવાથી ભીત વિગેરે સાથે અફ઼ાછાષાથી અગ્નિ વિગેરે ખાળવાથી અથવા કોઇ પણ પ્રકારે પીડા કરતાં હણવાથી અથવા એક વાળ ખેંચીને દુઃ ખ
Page #138
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[ १२१ દેતાં મને તે હિંસાનું દુઃખ અનુભવાય છે, તેને ભય મને થાય તે હું અનુભવું છું, તેજ પ્રમાણે બધાનું છે તે કહે છે,
इच्चेवं जाण सव्वे जीवा सव्वे भूता सव्वे पाणा सव्वे सत्ता इंडेण वा जाव कवालेण वा आउटिजमाणावा हम्ममाणावा तजिजमाणा वा ताडिजमाणा वा परियाविजमाणा वा किलामिजमाणावा उद्दविजमाणा वा जाव लोमुक्खणणमाय मविहिंसाकारगं दुक्खं भयं पडिसंवेदेति,एवं नच्चा सव्वे पाणा जाव सत्ता ण इंतचा ण अज्जावेयव्वा ण परिघेतव्याण परितावेयव्वा ण उद्देयव्वा॥
બધા ને તેવુ દુઃખ થાય છે માટે તેવું જાણ કે સર્વે પ્રાણી જીવ ભૂત અને સો જેમાં થોડે થોડે ભેદ છે, તેમને દંડ વિગેરેથી મારવાથી તે છેવટ વાળ ઉખેડવા માત્ર સુધી પણ દુઃખ થતું જાણું તે હિંસા કરનારૂં દુઃખ તથા ભય ઉત્પન્ન થાય છે, તે બધાં પ્રાણીઓ આપણી માફક સાક્ષાત્ અનુભવે છે, માટે તે સર્વે જીવોને હણવા નહિ, તેમ મારી નાંખવા નહિ, તેમ બળાત્કારથી આપણું
Page #139
--------------------------------------------------------------------------
________________
१२२]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
કામમાં જોડવાં નહિ, (મજુરી ન કરાવવી) તેમ તેને પરિગ્રહ કરે. નહિ, પરિતાપ ન ઉપજાવે, તેમ ઉપદ્રવ ન
२वो,
से बेमि जे य पडुपन्ना जे य आगमिस्सा अरिहंता भगवंता सव्वे ते एवमाइक्खंति एवं भासंति एवं पण्णवेंति एवं परूवेति-सव्वे पाणा जाव सत्ता ण हंतव्वा ण अजावेयव्वा ण परिघेतव्वाण परितावेयव्वा ण उद्दवेयव्वा एस धम्मे धुवे णीतिए सासए समिञ्च लोगं खेयन्नेहिं पवेदिए, एवं से भिक्खू विरते पाणाति-वायातो जावविरतेपरिग्गहातोणो दंत पक्खालेण दंते पक्खालेजा णो अंजणं जो वमणं णो धूवणे णो तं परिआविएज्जा॥
તે કહું છું. આ પિતાની બુદ્ધિએ નથી કહેતા આમ સુધમોસ્વામી જંબુસ્વામીને કહે છે કે બધા તીર્થ. કરેની આજ્ઞાથી કહું છું.
Page #140
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિડરીક અધ્યયન.
[ ૧૨૩
જે અતીત (પૂર્વ) કાળમાં રીખવદેવ વિગેરે તીર્થકરે થયા, અને હમણાં મહાવિદેહમાં સીમંધર સ્વામી વિગેરે વિચરે છે, તથા હવે પછી થનારા પદ્મનાભ વિગેરે તીર્થ.. કરો જે સુર અસુર તથા રાજાઓથી પૂજાય છે માટે અહંત છે, તથા પુણ્યોદયથી એશ્વર્યા વિગેરે ગુણેના સમૂહથી યુક્ત છે તેઓ બધા ખુલ્લા શબ્દોમાં દેવતા અને મનુષ્યની પર્મદામાં આમ કહે છે, તે પણ પોતે જ કહે છે, પણ બૌધમાં જેમ બોધિસત્વના પ્રભાવથી ભીત વિગેરેમાંથી. અવાજ નીકળે છે, તેમ નહિ; વળી હેતુ તથા ઉદાહરણ વિગેરે સાથે જીવને સમજાવે છે, તેવી જ રીતે ખુલ્લા શબ્દમાં જીના વિભાગનાં નામ વિગેરે બતાવી કહે છે કે ' “સર્વે અને હણવા નહિ, આ પ્રાણીઓની રક્ષા કરવાના લક્ષણવાળો ધર્મ પૂર્વે બતાવ્યો છે, તે ધ્રુવ-અવશ્ય થનારે નિત્ય-હમેશાં શાંતિ (ક્ષમા) વિગેરે લક્ષણવાળા શાશ્વત-કદી પણ નાશ ન થનાર (સારું ફળ આપનાર). કેવળ જ્ઞાનવડે જિનેશ્વરે જોઈને ચૌદ રાજલક પ્રમાણલેકમાં જીવ અજીવનું સ્વરૂપ જાણીને જીવના ખેદ (ખ)ને જાણુને તીર્થકરેએ આ ધર્મ કહ્યો, આ બધું જાણીને તત્વ સમજનાર સાધું પ્રાણાતિપાત (જીવહિંસા)થી પરિગ્રહ સુધીનાં પાંચ મહા પાપથી વિરત (બુટ) થઈને વધારે ઉત્તમગુણ મેળવવા શું કરે તે કહે છે,
Page #141
--------------------------------------------------------------------------
________________
१२४]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. પ્રથમ પરિગ્રહ ત્યાગીને નિષ્કિચન સાધુ બનીને કદંબ કે બાવળ વિગેરેના દાતણથી દાંતને સાફ ન કરે, તથા સૌ વીર સુરમા વિગેરેનું આંખમાં અંજન શેભા માટે ન કરે, તથા વમનઉલટી કે ઝાડે વિગેરે માટે જુલાબ ન લે, તેમ પોતાનાં વસ્ત્રોને સુગંધી ધૂપ વડે સુગંધીવાળાં ન બનાવે, તેમ ઉધરસ વિગેરે દૂર કરવા ગવત્તિ ( ) થી બનાવિલ ધુમાડે પિતે ન લે, (જેમ હાલ બીડી ચલમ હેકે પીયે છે તેમ દવામાં પણ કોઈ વાતને ધુમાડાને ગેટ ન લે)
से भिक्खू अकिरिए अलूसए अकोहे अमाणे अमाए अलोहे उवसंते परिनिव्वुडे णो आसंसं पुरतो करेंज्जा इमेण मे दिसूण वा सुएण वा मरण वा विनाएण वा इमेण वा सुचरिय तव-नियम-बंभचर वासेण वा इमेण वाजायामाया वुत्तिएणं धम्मेणं इओ
चुए पेच्चा देवे सिया कामभोगाण वसवत्ती सिद्धे वा अदुक्खमसुभे एत्थवि सिया एत्थवि णो सिया॥
Page #142
--------------------------------------------------------------------------
________________
સત્તરમુ' શ્રી પાંડરીક અધ્યયન.
[ ૧૨૫
હવે મૂળ ગુણા તથા ઉત્તર ગુણાને સુકાણમાં પતાવવા કહે છે, ઉપર બતાવેલા ગુણેાવાળા સાધુને પાપક્રિયા ના હાવાથી અક્રિય છે, તેના સાર આ છે કે આત્માને તેણે કુમાર્ગે જતાં વશ કરેલા હેાવાથી નિર્દયતા વિગેરેની પાપક્રિયા તેને ન હોય,
=
પ્ર— શાથી આવા ઉત્તમ ગુણાવાળા હાય ! પ્રાણીઓને અલૂષક-અહીંસક અર્થાત્ જીવાને પીડા કરનારા નથી, વળી તેને ક્રોધ માન માયા તથા લાભ નથી, તે કષાયા દૂર થવાથી ઉપશાંત છે, અને તેને ઉપશમ ગુણ થવાથી પરિનિવૃત (વિકાર રહિત) છે, વળી તે આ લેાકના કામ ભેાગેાથી તથા પર લેાકના કામ ભાગોથી પણ મુક્ત છે, તે ખતાવે છે, આશંસા ન કરે, કે મને આ ઉત્કૃષ્ઠ તપસા વડે બીજા ભવમાં આવા સુંદર દેવ લેાકના કામ ભાગ મળે, તેને ખુલાસાથી કહે છે, બીજાની લબ્ધિએ નજરે દેખીને આ જન્મમાં આવા માટા તપથી આવી લબ્ધિએ ઉત્પન્ન થાય કે લેાકેા આવી આમ ( ) ઔષધિ વિગેરેથી ચમત્કાર પામીને મારૂં બહુ માન કરે, તથા શાસ્ત્રદ્વારા સાંભળીને પરલેાક સંબંધી આર્દ્રકુમાર ધમ્મિલકુમાર બ્રહ્મદત્તચક્રવત્તી વિગેરેને માટી તપસ્યાથી સુખ સપત્તિ મળ્યાં છે, તેવી પાતે ઇચ્છા ન કરે, તથા મતથી તે જાતિ સ્મરણ વિગેરે જ્ઞાન વડે તથા આચાર્ય વિગેરે પાસેથી જાણીને મને પણ વિશેષ લબ્ધિએ થશે
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ શે.
( આવી લબ્ધિ માટે ગુરૂ સેવા ન કરે, મેક્ષ માટે જ સેવા કરે ) તથા આવા ઉત્કૃષ્ટ તપ નિયમ અને બ્રહ્મચર્યના પાળવાથી તથા યાત્રા માત્રા (નિર્મળ સંયમ )ની વૃત્તિથી ધર્મ આરાધવાથી અહીંથી મરીને બીજા ભવમાં દેવલેાકમાં દેવ થાઉં, અને ત્યાં ઉત્પન્ન થવાથી આવા સુંદર કામ ભાગા મતે મળશે, અથવા અશેષ (બધાં) દુઃખથી મુક્ત થા, અથવા શુભ અશુભ કર્મોની અપેક્ષાએ અશુભ થાઉં, જેથી મને માહુ ન થાય, આવું પણ ભવિષ્ય માટે ન ચિતવે, અથવા વિશિષ્ટ તપ ચારિત્રના પ્રભાવથી ભવિષ્યમાં મને અણિમા લઘિમા વિગેરે આઠ પ્રકારની સિદ્ધિઆ થાઓ, જેથી હું લેાકમાં સિધ્ધ કહેવાઉં, દુ:ખ થાય નહિ, અશુભ ન થાય, મધ્યસ્થ થાઉં, એવી આશસા ન કરે,
પ્ર-આવી સારી ભાવના પણ શા માટે ન કરે ? -આ વિશિષ્ટ તપ તથા ચારિત્રને નિળ રીતે આરાધવા છતાં કોઈ અંશે મલિન પરિણામ થાય તે સિદ્ધિ ન પણ થાય, અને નિર્મળ ભાવ રહે તેા સપૂર્ણ કર્મના ક્ષયરૂપ સિદ્ધિ થાય, પણ તે સ્વભાવિક ભલે થાય, આશ સા ન થવી જોઈએ, કારણ કે,
जे जत्तिया उ हेऊभवस्स, तेचैव तत्तिया मोक्खे સંજોગા બદલાય તા જે હેતુએથી ભવ ભ્રમણ થાય, તે જ હેતુઓથી મેાક્ષ પણ થાય એટલે કોઇ વાતની આકાંક્ષા પુરી થવી મુશ્કેલ છે, અથવા અણિમાદિ આ ગુણવાળી
Page #144
--------------------------------------------------------------------------
________________
સત્તરમુ શ્રી પાંડરીક અધ્યયન.
[ ૧૨૭
સિદ્ધિએ તપ તથા ચારિત્રથી થાય છે, તે કદાચ થાય, કદાચ ન પણ થાય, એટલે બુદ્ધિવાન પુરૂષોએ કેવી રીતે આશ'સા કરવી? તે આઠ પ્રકારની સિદ્ધિએ બતાવે છે.
૧ અણિમા -૨ લિધેમા ૩ મહિમા ૪ પ્રાપ્તિ ૫ પ્રાકામ્ય (ઇચ્છાપૂરણ) ૬ ઇશત્વ (જડ વસ્તુ ઉપર પણ આજ્ઞા મનાવે પૂતળી વિગેરેના માઢાથી ખેલાવે) ૭ શિત્વ-જમીન ઉપર પાણી વિના પણ ઉંચે આવે નીચે જાય, (૮) કામ અવસાચિત્ત-કામભાગને દૂર કરે, આ આલાકની મેાટાઇની નિશાનીએ છે, તેને માટે તપ ન કરે, (ઇચ્છા વિના તે લબ્ધિઆ થાય તા અહુકાર ન કરે,
सेभिक्खु सहिं अमुच्छिए रूवेहिं अमुच्छिए गंधेहिं अमुच्छिए रसेंहिं अमुच्छिए फासेहिं अमुच्छिए विरए कोहाओ माणाओ मायाओ लोभाओ पेज्जाओ दोसाओ कलहाओ अभक्खाओ पेसुन्नाओ पर परिवायाओ अरइरईओ मायामोसाओ मिच्छादंसण सल्लाओ, इति से महतो आयाणाओ उवट्टिए पडिविरते से भिक्खू ॥
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૮ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ શે.
હવે અનુકૂળ પ્રતિકૂળ શબ્દો વિગેરેમાં રાગદ્વેષ સાધુ ન કરે તે બતાવે છે, તે ભિક્ષુ સર્વ આકાંક્ષાઓ છેડીને વેણુવીણા દ્વારમાનીયમ વિગેરેના મધુર શબ્દોમાં રાગી ન થાય, તથા ગધેડું ભુંકે કૂતરૂ' ભસે તેવા કઠાર અવાજથી ખેદ ન કરે, એ પ્રમાણે બધા વિષયામાં જાણવું, હવે ક્રોધ વિગેરેના ઉપશમ સામાન્ય રીતે બતાવે છે, ક્રોધ માન માયા લેાભ વિગેરેથી વિરત એટલે શુદ્ધ આત્માના જ્ઞાન ગુણમાં રમેલા, તે પ્રમાણે રાગદ્વેષ કલહ અભ્યાખ્યાન (ખાટુ' આળ) તથા ચાડી ચુગલી કરવી પારકાની નિંદા કરવી શાક કે હષ કરવા, કપટ કરી શૂઠાનું સાચું કરવુ, મિથ્યાત્વ શક્ય વિગેરે જે પાપા છે, તેનાથી દૂર છે, આ પ્રમાણે અઢારે પાપસ્થાનથી દૂર હાવાથી મેટાં કર્મ બંધનનાં કારણેાથી મુક્ત થવાથી સારી રીતે સયમ પાળે છે, અથવા સર્વાં પાપા દૂર થવાથી પ્રતિવિરત (નિર્મળ આત્મા) છે, મેટાં કર્મ બંધનનાં કારણથી મુકત છે તે ખુલ્લા શબ્દોમાં બતાવે છે, जें इमे तसे थावरा पाणा भवंति, ते णो सयं समारंभइ, णो वऽण्णेहिं समारंभावेंति, अन्ने समारभते वि न समणुजाणंति, इति से महतो आयाणाओ उवसंते उवटिए पडिविरते से भिक्खू॥
*
Page #146
--------------------------------------------------------------------------
________________
સત્તમ્ શ્રી પિંડરીક અધ્યયન.
| [ ૧૨૯
અહીં જે સાક્ષાત્ ત્રસ થાવર જી વિદ્યમાન દેખાય છે તેમને ઘાત કે તેમને પીડા થાય, માટે પોતે પાપારંભ ન કરે, ન બીજા પાસે પાપારંભ કરાવે, કઈ પાપારંભ કરતા હોય તેમને સહાયતા ન કરે, આવું પાપ છેડવાથી તે મોટાં કર્મબંધનથી ઉપશાંતમાં ઉપસ્થિત (પાપથી દૂર) તેમ પ્રતિવિરત તે સંયમની રક્ષા કરનાર છે, હવે કામગની નિવૃત્તિ બતાવે છે,
जे इमे कामभोगा सचित्ता वा अचित्ता वा तेणो सयं परिगण्हंति णोअन्नेणं परिगिहावेंति, अन्नं परिगण्हतं पिन समणुजाणंति, इति से महतो आयाणाओ उवसंते उवटिए पडिविरते से भिक्खु ॥
જે કાઈ કાનથી સાંભળીએ કે આંખથી દેખીએ તે કામ અને નાકવંડે સુંધીએ જીભે ખાઈએ અંગે વિલેપન કરીએ તે ભેગો તેમાં સચિત્ત કે અચિત બંને પ્રકારની વસ્તુઓ હેય, તે પોતે સ્વાદ કરવા ન ગ્રહણ કરે, ને બીજા પાસે લેવડાવે, તેમ બીજે કઈ તે શેખ કરતો હોય તેને પ્રશંસે નહિ, તે કર્મબંધનથી મુક્ત નિર્મળઆત્મા જાણો, હવે સાંપરાયિક કર્મના ઉપાદાનને નિષેધ બતાવે છે,
Page #147
--------------------------------------------------------------------------
________________
VVVVVV
१३०]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. जंपि य इमं संपराइयं कम्मं कज्जइ, णो तं सयं करेंति, णो अण्णाणं कारवेति अन्नं पि करेंतं ण समणु जाणइ इति, से महतो आयाणाओ उवसं ते उवदिए पडिविरते,
ચાર ગતિમાં ભ્રમણ કરાવે તે સાંપરાયિક છે. તેમાં બીજાને લૅપ કરે, કે બીજાના ઉપકારને ભૂલી જવું. કોઈની ઈર્ષા કરવી, જ્ઞાની વિગેરેની આશાતના કરવી કેઈને ઘાત કરે, તેથી જે નવાં કર્મ બંધાય છે, તેવાં અશુભ કૃ પિતે ન કરે, ન કરાવે, ન તેવા પાપીની પ્રશંસા કરે તે સાચો સાધુ જાણો, હવે ભિક્ષા વિશુદ્ધિને બતાવે છે,
से भिक्खु जाणेजा असणंवा ४ अम्सि पडियाए एगं साहम्मियं समुदिसस पाणाई भूताई जीवाइं सत्ताईसमारंभ समुहिस्स कीतं पामिचं अच्छिज्ज अणिसटं अभिहडं आहटुद्दे सियंतं चेतियं सियातं * (अप्पणो
ભીમસીંહ માણેકના ચોપડામાં કાઉંસવાળા પાઠ નથી.
Page #148
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[ ૧૩૧ पुत्ताई णटाए जाव आएसाए पुढो पहेणाए सामासाए पायरासाए संणिहि संणिचओ किजइ इइ एतेसिं पाणवाणं भोयणाए) णो सयं भुंजइ णो अण्णेणं भुंजावेंति अन्नं पि भुजंतं ण समणुजाणइ इति, से महतो आयाणाओ उवसंते उवटिए पडिविरते॥
તે સાધુ આવું જાણે કે આહારનું દાન દેવાની બુદ્ધિથી અથવા સાધુ પર્યાયમાં રહેલ કેઈ સાધુને ઉદ્દેશીને કોઈ શ્રાવક કે ભેળ હદયનો બીજો કોઈ ગૃહસ્થ સાધુઓને દાન આપવા માટે પ્રાણી ભૂત જવ અને સને દુઃખ થાય તેવો આરંભ કરી ભોજન બનાવે, અથવા તે સાધુને જ ઉદ્દેશીને જીવોને પીડા કરી આહાર બનાવે, અથવા પિસાથી વેચાતું લઈને કે ઉધારે લાવીને બીજા પાસેથી બળાત્કારથી પડાવી કે સામટા માણસનું ભોજન બધાની મંજુરી વિનાનું આપે, સાધુ માટે બીજા ગામ વિગેરેથી લાવી આપે, આવો દોષિત આહાર સાધુએ અણજાણે લીધે હોય, પણ
જ્યારે તે ખબર પડે ત્યારે દેષ દૂષિત જાણીને પિતે ન ખાય, તેમ જ જાને તે ન ખવડાવે, તેમ આવા દોષિત આહારને
ખાનારાની પ્રશંસા ન કરે. આવું નિર્મળ ચારિત્ર પાળે તે મિક્ષગામી સાધુ જાણો,
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૩૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. *से भिक्खू अह पुणेवं जाणेजा, तं विज्जति ते सिं परक्कमे जस्सट्रा तेवेइयं सिया तंजहा अप्पणो से पुत्ताणं धूयाणं सुण्हाणं धातीणं णा तीणं राईणं दासाणं दासीणं कम्मकराणं कम्मकरीणं आदेसाणं पुढो पहेणाए सामासाए पातरासाए सन्निही संचए कजंति, इह मेगेसि माणवाणं भोयणाए॥
' વળી તે આ પ્રમાણે જાણી લે, કે ગૃહસ્થાને આવા પ્રકારને રાંધવાને આરંભ છે, અને કોને માટે બનાવે છે, તેમનાં નામ બતાવે છે, (૧) પિતાના માટે (૨) પુત્રોને માટે (૩) દીકરી કે દીકરાની વહુને માટે ધાત્રી-ધાવમાતા માટે ન્યાતિ સગાંવહાલાં કે રાજાઓને માટે દાસ દાસીએ નેકર નેકરડીઓ માટે તેમજ રાત્રિમાં ખાવા માટે કે પ્રભાતમાં ખાવા માટે ભોજન બનાવી ને રાખી મુકયું હોય છે, આ બધું મુખ્ય સાધુએ જાણી લેવું. તેથી એ લાભ થાય છે કે સાધુમાં કઈ બાળક હોય, વૃદ્ધ કે માંદે હાય, તપસ્વી હોય, તેવાને જરૂર પડે તે સવારના પહેરમાં પણ ગોચરી જવું પડે, અને ગૃહસ્થાએ પિતાને માટે બનાવ્યું હોય તેમાંથી લેવાને સાધુઓને અધિકાર છે,
આગોદય સમિતિમાં આ પાઠ નથી. ભીમસીડ માણેકમાં છે.
“ લેવાની સ્થાએ સવારના હોય, મોજ સમિતિ અને અધિકાર માટે જ જણ ગી
Page #150
--------------------------------------------------------------------------
________________
સત્તરમુ' શ્રી પાંડરીક અધ્યયન.
[ १33
तत्थ भिक्खु परकडं परणिटित मुग्गमुप्पाय
8
णेसणासुद्धं सत्थाइयं सत्यपरिणामियं अविहिंसियं एसियं वेसियं सामुदाणियं पत्तमसणं कारणट्टा पमाण जुत्तंअक्खो वंजण वण लेवण भूयं संजम - जाया - माया - वत्तियं बिलमिव पन्नगभूतेणं अप्पाणेण आहारं आहरेज्जा अन्नं अन्नकाले पाणं पाणकाले वत्थं वत्थकाले लेणं लेणकाले सयणं सयणकाले ॥
સાધુઓમાં જે ઉદ્યુતવિહારી હાય છે, તે ખીજાએ બનાવેલ, તેમ બીજા માટે તૈયાર કર્યા હોય તેમાં ઉદ્દગમ ઉત્પાદ કે એષણા દોષ ન લાગ્યા હાય, તેવા આહાર લાવીને વાપરે, તેમાં પરકૃત અને પરનિતિના ચાર लांगा थाय छे, ते तावे छे, (१) साधुने भाटे तेथे मनाव्यु होय (२) तेथे जीन भाटे मनाव्युं होय, ( 3 ) साधु માટે બીજે બનાવ્યુ હાય, (૪) અન્યને માટે અન્યે બના
ન્યુ હોય, તેમાં સૂત્રમાં ચેાથો ભાંગા લીધા છે, તે શુદ્ધ
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
છે, તેમ બીજો ભાગ પણ શુદ્ધ છે, તેમાં સાધુ માટે. બનાવેલ નથી,
વળી આવા કમી” ઉદ્દેશીક વિગેરે ઉદગમ દેષ ૧૬, તેમ ઉત્પાદ ધાત્રી દૂતી વિગેરેના ૧૬ તથા એષણા દેષમાં શંક્તિ વિગેરે ૧૦ કુલ ૪૨ દોષથી રહિત શુદ્ધ આહાર લે, તથા સચિત્ત વસ્તુને અગ્નિ વિગેરેથી અચિત્ત બનાવેલ હોય, તે શસ્ત્ર પરિણામવાળી છે, અર્થાત્ ફાસુઆહાર છે, તે પૂર્વના વર્ણ ગંધ રસ વિગેરેથી બદલાયેલું હોય, વળી અવિહિસિત તે બરોબર અચિત્ત થયેલું હોય તે લે,. તેપણ એષિત-પિતે નિર્દોષ શોધીને લાવ્યા હોય, વૈષિકસાધુતા સમજીને ગૃષ્ણે આપ્યું હોય, પણ પિતાના જાતિ વિગેરેના સંબંધથી ન આપ્યું હોય, તેમ તિષ વિગેરે બતાવી ન લીધું હોય, તે પણ સામુદાનિક-તે એક ઘરથી ન લેતાં મધુકર માફક ફરીને થોડું થોડું જુદા જુદા ઘેરથી લીધું હોય, વળી તે શાસ્ત્રના જાણ ગીતાર્થે નિર્દોષ લીધું હોય, તે પણ ભૂખની વેદના થતી હોય કે આચાર્ય કે માંદા વિગેરેની વૈયાવચ્ચ માટે કારણે સાધુ આહાર લે, વળી તે પિતાની હાજરીના પ્રમાણમાં લે પણ વધારે પ્રમાણમાં ન લે, તેનું પ્રમાણ બતાવે છે, अद्धमसणस्स सव्वंजणस्स कुज्जा दवस्स दो भाए। वाउपवियारणहा छब्भागं ऊणयं कुज्जा ॥१॥
Page #152
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[ ૧૩૫
હોજરીના છ ભાગ કરવા તેમાં ત્રણ ભાગ દાળભાત શાક કઢી વિગેરેથી સહિતનું ભજન કરવું, બે ભાગ પાણું માટે રાખવા, તથા છઠે ભાગ વાયુ માટે ખુલ્લું રાખો અર્થાત્ થોડું પણ ઓછું ખાવું, આટલું પણ સાધુએ શરીરની શોભા કે સંસાર ભેગવવાની શક્તિ માટે ન ખાવું, ફક્ત જેટલા ભેજનથી દેહ ટકીને સંયમની ક્રિયામાં પ્રવર્તે, તેટલું ખાવું, તેમાં બે દષ્ટાન્ત કહે છે. (૧) અક્ષનું ઉપાંજન-ગાડાની ધરીમાં જેમ તેલ પુરે છે, તથા ગુમડાને મલમ લગાવે છે, તે ઉપમાઓ ભેજન લેવું, તે સંબંધી ગાથા કહે છે, अभंगेण व सगडं ण तरइ विगई विणा उ जो साहू सो रागदोसरहिओ मत्ताए विहीइ तं सेवे ॥१॥ - જેમ ગાડાની ધરીમાં તેલ ઉજે છે, તેમ જેટલી વિકૃતિ તેલ-ઘી દૂધ દહી વિગેરે વિના સંયમ ન મળી શકે, તેટલી માપસર લઈને રાગદ્વેષ રહિત સાધુ ભજન કરે, એજ બતાવે છે,
સંયમ નિર્વાહનું પ્રમાણ તે સંયમ યાત્રા માત્રા–અર્થાત્ જેટલા આહારથી ફક્ત સંયમન નિર્વાહ થાય તેટલું ખાય, તે પણ સાપ જેમ બીલમાં પ્રવેશ કરે તેમ કળીયા ગળામાં સ્વાદ લીધા વિના ઉતારે, અર્થાત્ સ્વાદિષ્ટ વસ્તુને સ્વાદ લેવા આમ તેમ ફેરવે નહિ, અથવા સાપના દરમાં પેસવાની માફક અસ્વાદિષ્ટ આહાર મળે તેપણ રાગદ્વેષ
Page #153
--------------------------------------------------------------------------
________________
vvvvvv','', * * *,
*,
૧૩૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. કર્યા વિના સાધુ ચરી કરી લે, હવે આહારની વિધિ બતાવે છે, અને વખતે અન્ન લેવા જાય, પ્રથમ પહેરે સૂત્રની ગાથા ગોખે, તે સૂત્ર સઝાય પારસી છે, બીજી પિરસીમાં અર્થ શીખે, પછી જે વખતે ભિક્ષાને સમય થાય ત્યારે તે લેવા જાય, અને ગૃહસ્થ સાધુ માટેજ હાથ કે વાસણને કાચા પાણીથી પહેલાં કે પછી ન ધુએ, તે વિચારીને ગોચરી લે, આવી રીતે ગ્ય સમયે નિર્દોષ ચરી લાવીને તે ભેજન કરે, તેમજ પાણીને વખતે પાણી લાવેલ હોય તે પીએ, પણ અતિશે તરસ્યો હોય તે એકદમ ખાવા ન બેસે, તેમ ઘણો ભૂખ્યા હોય તે પાણી એકદમ ન પીએ,
તેવી રીતે કપડાં લાવવાના વખતે લાવી રાખે, અને જોઈએ ત્યારે વાપરે, તથા લયન–એટલે પહાડમાં કુદરતી કે કોઈએ બનાવેલી ગુફાઓ હોય, તે શેધી રાખવી, કારણ કે ચોમાસામાં અવશ્ય તેમાં રહેવું જોઈએ, વરસાદમાં ગમે તેમ ખુલ્લામાં રહેવાય કે ફરાય નહિ, ચોમાસા સિવાય આઠ માસમાં ગુફા વિગેરે જેવા નિયમ નથી, ગમે ત્યાં પડી રહેવાય, શયન-સંથારો-બીછાનું સુવાના વખતે, એટલે અગીતાને માટે બે પહોરની નિદ્રા છે, અને ગીતાર્થને એક પહેરની નિદ્રા છે,
से भिक्ख मायन्ने अन्नयरं दिसं अणुदिसं
वा पडिवन्ने धम्म आइक्खे, विभये किट्टे उव
Page #154
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પાંડરીક અધ્યયન.
[ ૧૩૭
टीएसु वा अणुवटिएसु वा सुस्सूसमाणेसु पवेदए, संति विरति निव्वाणंसोयवियं अजवियं महवियंलाघवियं अणतिवातियं सव्वेसिं पाणाणं सव्वेसिं भूताणं जाव सत्ताणं अणुवाइं किट्टए धम्मं ॥
તે સાધુ આહાર ઉપધિ શયન સ્વાધ્યાય ધ્યાન વિગેરેનું પ્રમાણ જાણે છે તે વિધિની જાણ બનીને ચાર દિશાઓ તથા ખુણાના ભાગોમાં વિહાર કરતા ધર્મોપદેશ કરે, કે જેના વડે લેકે ધર્મ કરવાનું સમજે. અને ધર્મ કરવાથી સારાં ફળ થાય, તે કહે આ ધર્મ કથન પરહિતમાં લક્ષ રાખનારા સાધુએ સારી રીતે ધર્મ સાંભળવા બેઠેલા શિષ્યોને કહેવું અથવા વિષે કૌતુક વિગેરેમાં લાગ્યા હોય તેમને બોધ આપવા કહેવું, વળી સાંભળવા ઈચ્છતા બીજાઓને પણ સ્વપરહિતના માટે ધર્મોપદેશ કડે, સાંભળવા ઈચ્છતાને શું કહે તે બતાવે છે,
શાંતિ-કોધને જીત (કોધ ન કરે) તેથી યુક્ત જીવહિંસા વિગેરે પાપની વિરતિ (પાપ છોડવાં) તે શાંતિ વિરતિ છે, અથવા શાંતિ–બધા કલેશોને દૂર કરવા દીક્ષા લેવી, તે શાંતિવિરતિ છે, તેને ઉપદેશ આપે, તથા ઉપશમ
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થો.
-ઈદ્વિ તથા મનને વશ કરવું, રાગદ્વેષને ત્યજવા, તેમ નિવૃત્તિ-બધાં દ્રો (લાભાનિ શકહર્ષ વિગેરે) છોડવાં, તથા શૌચ ભાવ-નિર્મળતા સર્વ ઉપાધિ છોડીને વ્રતની મલિનતા છેડવી, તેમ આર્જવ માયાને ત્યાગ, માર્દવ, અહંકાર ત્યાગીને વિનય સાચવી નમ્રતા રાખવી, લાઘવતા તે કર્મને ઓછા કરવા માટે દુર્બદ્ધિને ભાર ઓછો કરે, હવે સમાપ્ત કરવા માટે બધાં અશુભ અનુષ્ઠાનેનું મૂળ કહે છે, અતિપાત, નાશ, અર્થાત જેને નાશ ન થાય, તે અનતિ પાતિક સર્વ જી (પ્રાણું-ભૂત-જીવ અને સત્વ-જીવોના વિભાગનાં નામ છે) તેની રક્ષાને ધર્મોપદેશ કરે, હવે ધર્મ-કીર્તન ઉપાધિ રહિત થાય જેમ થાય, તે કહે છે,
से भिक्खू धम्म किट्टमाणे णो अन्नस्स हेडं धम्ममाइक्खेजाणो पाणस्स हेउं धम्ममाइकखेज्जा,णो वत्थस्स हेडं धम्ममाइकखेजा, णो लेणस्स हेउं धम्ममाइकखेज्जा, णो सयणस्स हेडं धम्ममाइकखेज्जा, णो अन्नेसिं विरूव रूवाणं कामभोगाणं हेडं धम्ममाइकुखेजा,अगिलाए धम्ममाइकखेज्जा,नन्नत्थ कम्मनिज्जरटाए धम्ममाइकखजा॥
Page #156
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[ ૧૩૯ .
તે ગૃહસ્થ ગૃહસ્થો માટે બનાવેલ આહાર ખાનારો યોગ્ય સમયે યેગ્યકિયા કરનારો સાંભળનારાઓ આવતાં ધર્મને બોધ આપે, પણ તે ઉપદેશ આપતાં એમ ન વિચારે કે આ સાંભળના ધર્મ કથામાં રાગી બનીને મને ઉત્તમ ભેજન આપશે, અર્થાત્ ભોજન લેવાની બુદ્ધિથી ધર્મ ઉપદેશ ન આપે તેવી જ રીતે પાણી વસ્ત્ર મકાન સંથારે લેવાની બુદ્ધિથી ઉપદેશ ન આપે, અથવા મેટા કે નાના કાર્ય માટે કે કામ ભેગ (ઇટ્રિયેના સ્વાદ) માટે ધર્મ ન સંભળાવે, તેમ ધર્મોપદેશ દેતાં મનમાં કંટાળે ન ખાય, ફક્ત ટેક્ષ મેળવવા માટે જ ઉપદેશ આપે. હવે ધર્મકથા સાંભળનારને શું ફળ મળે તે બતાવી સમાપ્ત કરે છે,
इह खलु तस्स भिक्खुस्स अंतिए धम्म
सोचा णिसम्म उटाणेणंउट्राय वीरा अस्सिंधम्मे समुट्रिया जे तस्स भिक्खुस्स अंतिए धम्मं सोचा णिसम्म सम्मं उठाणेणं उठाय वीरा अस्सि धम्मे समुट्रिया ते एवं सव्वोवगता ते एवं सव्वोवरता ते एवं सब्वोवसंता
Page #157
--------------------------------------------------------------------------
________________
१४० ]
AAAAA
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થી
ते एवं सव्वत्ताए परिनिव्वुडे तिबेमि ॥
આ જગતમાં સારા ભિક્ષુ પાસે ઉપર બતાવેલા ઉત્તમ ધમ સાંભળીને સમજીને સમ્યગ્ ઉત્થાન (મનના ઉલ્લાસ)થી ઉડીને કર્મ વિદ્યારવાને સમર્થ વીર પુરૂષો દીક્ષા લઇને નિર્મળ ચારિત્ર પાળવા વડે બધાં મેાક્ષનાં કારણેા સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રમાં રકત બનેલા સર્વ કષાયેાથી શાંત થયેલા શીતળ બનીને આત્માની સર્વ શિકત (અપૂર્વ વીર્ય ઉલ્લાસ) વડે દરેક અનુષ્ઠાન(ચારિત્રની ક્રિયા) માં ઉદ્યમ કરનારા છે,તે છેવટે સપૂર્ણ કર્મને ક્ષય કરીને સર્વથા સિદ્ધ સ્વરૂપ અનીને મેાક્ષમાં ગયા. હવે અધ્યયન સમાપ્ત કરવા કહે છે,
एवं से भिक्खू धम्मट्टी धम्मविऊ णियाग पडिवणे से जहेयं बुतियं अदुवापत्ते पउमवर पोंडरीयं अदुवा अपत्ते पउमवर पोंडरीयं, एवं से भिक्खू परिण्णाय कम्मे परिणाय संगे परिणाय गेहवासे उवसंते समिए सहिए सयाजए, सेवं वयणिजे तं जहा समणेति वा माहणेति वा खंतेति वा दंतेति वा गुत्तेति वा मुत्तेति वा इसीति वा मुणीति
Page #158
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિડરીક અધ્યયન.
[ ૧૪૧ वा कतीति वा विऊति वा भिक्खुति वा लूहेति वा तीरटीति वा चरण करणपारविउत्तिबेमि॥ इति बितियनुयक्खंधस्स पोंडरीयं नाम पढमज्झयणं समत्तं
હવે ઉપર બતાવેલ ઉત્તમ ગુણોવાળા આત્માથી સાધુના બીજા ગુણ બતાવે છે, શ્રુત ચારિત્રરૂપ ધર્મ તેને અથી ધમથી વળી પરમાર્થથી સર્વ સંસારી ઉપાધિથી મુક્ત ધર્મ છે તેને પોતે જાણે માટે ધર્મ વેત્તા, તથા નિયાગ. તે સંયમ અથવા મોક્ષ તેનું કારણ અને તે સંયમ પાછળથી અવશ્ય મેક્ષ મળશે માટે નિયાગ પ્રતિ પન્ન (મોક્ષ માટે જ સંયમ પાળનાર) એ તે પાંચમે પુરૂષ જાણો, તેને આશ્રયી જે પૂર્વે બતાવેલું છે તે બધું તત્વજ્ઞાન ખુલાસાથી કહ્યું, તે ઉત્તમ સાધુ પદમવર પૌંડરીક તે ચકવસ્તી વિગેરે શ્રેષ્ઠ પુરૂષને બોધ આપી શકે, અને તેવી ઉત્તમતા પરમાર્થ દષ્ટિએ જોતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં થાય છે, તેથી પિતાના કેવળ નર્મળ જ્ઞાનથી, જ્ઞાન આવરણના અભાવથી બધી વસ્તુની સાચી સ્થિતિ તેને સમજાય કદાચ તેવું કેવળજ્ઞાન ન થાય, તે પણ મતિ શ્રત અવધિ મન: પર્યાય જ્ઞાન, અપૂર્ણ છે, અથવા પૂર્ણ છે, તેનાથી યુક્ત છે, એટલે પૂર્વે કહેલ ગુણોથી યુક્તસાધુ કમને સ્વરૂપથી તથા વિપાકથી તથા ઉપાદાનથી જાણે તે પરિજ્ઞાતકમી છે, તથા બાહા અત્યંતર સંગ (સંબંધ)ને જાણે તેથી પરિજ્ઞાતસંગ છે, અર્થાત્ તેણે ગ્રહવાસને નિ:સાર (નકામો) જાણે છે,
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. તથા ઇન્દ્રિયને તથા મનને વશ કરવાથી ઉપશાંત છે; તથા પાંચ સમિતિઓથી સમિત છે, તથા જ્ઞાન વિગેરેથી યુકત હોવાથી અથવા જગતના તથા પિતાના પાકને હિત માટે વર્તે તેથી સહિત છેસર્વકાલ યતનાથી વત્ત માટે સંવત્ છે, પૂર્વે બતાવેલ સંયમના નિયમોને પાળનારો છે, તથા પરિસહને સહે માટે શ્રમણ છે, અથવા સમ મનવાળે છે, તથા કોઈ જીવને ન હણે તેમ તે ઉપદેશ આપવાથી માહન છે, તે બ્રહ્મચારી કે બ્રાહ્મણ છે, ક્ષમા સહિત ગાવાથી ક્ષાંત છે, ઇંદ્રિયમન દમવાથી દાંત છે, ત્રણ ગુપ્તિથી ગુપ્ત તથા નિર્લોભી હોવાથી મુકત છે, વિશિષ્ટ તપશ્ચર્યા કરવાથી મહર્ષિ છે, ત્રણે કાળની અવસ્થાને માને માટે મુનિ છે, કરવાના કામને કરે માટે કૃતિ છે, પુણ્યવાન કે પરમાર્થ સમજનાર પંડિત છે, સવિદ્યા શીખવાથી વિદ્વાન છે, નિરવદ્ય આહાર ભિક્ષામાં તે માટે ભિક્ષુ છે, તથા સ્વાદિષ્ટ આહાર ન લેતાં અંતે પ્રાંત લેવાથી રૂક્ષ છે, સંસારના તીરે હોવાથી મોક્ષાથી છે પંચમહાવ્રત પાળે તે ચરણું, અને તેની રક્ષા માટે ક્રિયા કરે તે કારણ તે ઉત્તરગુણો છે. તેમાં પાર થવાનું જાણે માટે ચરણ કરણ પારેવેત્તા છે, આ બધું સુધમાસ્વામી તીર્થકર પ સાંભળીને જંબુસ્વામી વિગેરે સાધુઓને કહે છે, કે હું પિતાની બુદ્ધિથી નથી કહેતે, જેવું સાંભળ્યું છે તેવું કહું છું, હવે ગાથાઓ વડે નિર્યક્ત કરનાર આખા અધ્યયનના દષ્ટાન્ત તથા તેનાથી લેવાના બેધનું તાત્પર્ય સમજાવ છે,
Page #160
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પાંડરીક અધ્યયન.
[ ૧૪૩ उवमाय पुंडरीए तस्सेव य उवचएण निज्जती अधिगारो पुण भणिओ, जिणोवदेसेण सिद्धित्ति नि.१५८
અહીં ધળું કમળ જે સો પાંદડાંનું હોય તેની ઉપમા આપી છે. તેના જ ઉપચય (પુષ્ટિ) થઈને ખીલે તેને ચુંટવાનું છે, તેમાથી સાર એ લેવાને છે કે સૌથી શ્રેષ્ઠ ચક્રવત્તી જે મોટા રાજા ભવ્યાત્મા હોય, તેને જિન ભગવાનના ઉપદેશથી બેધની કાર્ય સિદ્ધિ થાય, કારણ કે જગતમાં જે ચકવી પૂજનીક તેવા તીર્થકર પૂજનીક છે, હવે તેનું પૂજ્યપણું બતાવે છે, मुर मणुय तिरिय निर ओवंगे मणुआ पह चरित्तम्मि अवि य महाजण नेयत्ति चक्का हिमि अधिगागे नि.१५९ દેવ મનુષ્ય તિર્યંચ નરક એ ચારે ગતિમાં જે જે છે તેમાં મનુષ્ય જ સર્વસંવરરૂપ ચારિત્ર લેવા સમર્થ છે, તે મનમાં પણ મોટા પુરૂષોમાં માનનીયં ચકવર્તી વિગેરે હોય છે, તેવા મોટાઓને પ્રતિબંધ કરવાથી નાના સામાન્ય માણસને ઝટ પ્રતિબોધ થાય છે, એથી અહીં પિંડરીક કમળ સાથે ચકવ7ી વિગેરે મેટા રાજાની તુલના કરી છે,
अवि यह भारियकम्मा नियमाउकस्सनिरियठितिगामी तेऽवि हु जिगोवदेसेण तेणेव भवेण सिझंति ॥१६०॥ વળી મનુષ્ય પ્રધાન છે, તે બીજી રીતે બતાવે છે,
મહા અઘેર પ કરનારા પણ મનુષ્યો ઉત્કૃષ્ટ પાપથી નરકમાં જવાની તૈયારી કરી રહેલા હોય, તેવા પણ
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
જિનેશ્વરના સચોટ ઉપદેશથી તેજ ભવમાં સમસ્ત (બધા) કર્મ ક્ષય થવાથી સિદ્ધિમાં જનારા થાય છે, હવે દષ્ટાન્ત તથા પરમાર્થ સમજાવીને કમળના દષ્ટાંતના આધારભૂત તળાવડીનું તરવું સૂત્રકારે મુશ્કેલ બતાવ્યું, તે નિયુક્તિકાર બતાવે છે, जल-मालकद्दमालं बहुविह वल्लियगहणं च पुक्खरिणिं जंघाहि व बाहाहि नावाहि व तं दुरवगाहं ॥१६१॥ .
જલમાલા-ઘણું ઉંડા પાણીવાળી તથા કાદવવાળી જેનું તળીઉં ન સમજાય તેવી ઉંડી કાદવથી ભરેલી તેના ઉપર ઘણું પ્રકારની વેલડીઓ ઉગેલી તેવી વાવડી કે તળાવડીને જંઘા (પગ) બાહુ (હાથ) થી કે નાવથી પણ તરવી મુશ્કેલ છે, આવી વાવડી દેખીને તેમાં ઘણાં કમળો દેખીને કોઈ પણ માણસ તેને લેવા લલચાય છે, पउमं उल्लंघेत्तुं ओयरमाणस्स होइ वावत्ती किं नरिथसे उवाओ जेणुल्लंघेज्ज अविवन्नो १६२
તે બધામાં મોટું પદમવર પૌડરીક હોવાથી તેને તોડીને લેવા જતાં અવશ્ય (કાદવમાં ખેંચી પાણીમાં ડુબવાથી) પ્રાણ જાય છે,
પ્ર-તે તેડીને લાવવાને કોઈ ઉપાય નથી, કે સુખથી તેડી લાવે, અને પિતાના પ્રાણની રક્ષા કરે ? તેને ઉપાય બતાવે છે,
Page #162
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિડરીક અધ્યયન.
[૧૪પ विग्जा व देवकम्मं अहवा आगासिया विउवणया पउमं उल्लंघेत्तुं न एस इणमो जिणखाओ १६३ - પ્રજ્ઞપ્તિ વિગેરે વિદ્યા અથવા દેવતાની સહાય અથવા આકાશ ગમન (ઉડવાની) લબ્ધિ હોય તે પદમવર પૌંડરીકને તળાવડીમાં ઉતરીને લાવે?
ઉ-જિનેશ્વરે તે ઉપાય બતાવ્યું નથી, પણ मुद्ध प्पओग बिज्जा सिद्धा उ जिणस्स जाणणा विज्जा भवियजण पौंडरीया उ जाए सिद्धि गतिमुर्वेति १६४ - શુદ્ધ પ્રયોગ વિદ્યા જે જિનેશ્વરે તત્વ ભાખ્યું છે, તે વિદ્યાથી જ તે કમળ લેવાશે, પણ બીજા કોઈપણ ઉપાયથી નહિ લેવાય, તીર્થંકર પ્રભુએ કહેલ માર્ગે ભવ્ય જીવરૂપ પુંડરીક સિદ્ધિને પ્રાપ્ત કરશે, અનુગમ (વિષય) આ પ્રમાણે કહ્યો, ન જ્ઞાન અને ક્રિયા સંબંધે પિત પિતાની પુષ્ટિ કરે તેને ખુલાસો પ્રથમ માફક જાણી લે, બીજા ભૃત સ્કંધનું પ્રથમ અધ્યયન સમાપ્ત.
Page #163
--------------------------------------------------------------------------
________________
૧]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
સૂયગડાંગ સૂત્ર સ્કંધ બીજે.
- ક્રિયા સ્થાન અધ્યયન. પ્રથમ અધ્યયન કહીને હવે બીજું પ્રારંભ કરે છે, તે એને આ પ્રમાણે સંબંધ છે, પહેલા અધ્યયનમાં તળાવડીના સાદ કમળ પિંડરીકના દષ્ટાન્તથી સર્વ અન્ય ધર્મના ભેદે બતાવ્યા, અને જોઈએ તેવો મેક્ષ મેળવવાને સમ્યગૂ ઉપાય ન હોવાથી તેઓ નવા કર્મને બાંધનારા બતાવ્યા, તથા સાચા સાધુએ સભ્ય દર્શન વિગેરેથી મોક્ષ માર્ગે જનારા હોવાથી સદુપદેશ દેવાથી પિતાને તથા બીજાને સંસાર બંધનના કર્મથી મુકાવનારા છે, તેમ અહીં પણ બારકિયા સ્થાને વડે કર્મ બંધાય છે, અને તે સ્થાન વડે મુકાય છે, તે પ્રથમ અધ્યયનમાં બતાવેલ બંધ મોક્ષનું પ્રતિપાદન (:સમર્થન) અહીં કરે છે, તથા છેલ્લા સૂત્ર સાથે આ અધ્યયનના પ્રથમ સૂત્ર સાથે આ સંબંધ છે. ચરણ કરણના જાણ ભિક્ષુએ કર્મ ખપાવવાને ઉદ્યમાન થયેલાએ કર્મ બંધનાં કારણે જે બાર સ્થાને છે, તે બરોબર રીતે ત્યાગવાં, અને તેથી ઉલટાં સારાં મોક્ષનાં સ્થાન આદરવાં, આ સંબંધે આવેલા આ અધ્યયનના ઉપક્રમ વિગેરે ચાર અનુગદ્વાર કહેવા જોઈએ, તેમાં ઉપક્રમમાં રહેલે અધિકાર (વિષય) આ છે કે આ અધ્યયન વડે કર્મને બંધ જે ક્રિયા વડે થાય છે, તે કિયાઓ છોડવાથી મોક્ષ થાય છે એમ જાણવું, નામ
Page #164
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[ ૧૪૭
નિષ્પન્ન નિક્ષેપમાં ક્રિયા તથા સ્થાન–એ બે ભેગાં પદવાળું નામ છે તેમાં પ્રથમ કિયા નામના પદના નિક્ષેપો કરવા માટે પ્રસ્તાવનાને રચતાં નિર્યુક્તિકાર કહે છે, किरियाओ भणियाओ किरिया ठाणंति तेण अज्झयणं अहिगारो पुण भणिो बंधे तह मोक्खमग्गेय ॥१६॥
જે આપણે કરીએ તે ક્રિયા છે, અહીં તેજ કિયા જ લેવાની છે કે આવશ્યક પ્રતિક્રમણ નામનો ચોથો આવશ્યક જે “પગામ સઝાય” છે, તેમાં તેની સંખ્યામાં
પડિકકમ મ તેરસહિં કિરિયાઠાણેહિતિ” આ સૂત્રમાં બતાવી છે, તે જાણવી, અથવા અહીં જે કિયા કહી છે, તે વડે આ અધ્યયનનું નામ કિયાસ્થાન કહે છે, અને તે કિયાસ્થાન કિયા કરનારા સંસારી જીવમાં જ હોય છે, પણ ક્રિયા ન કરનારા સિદ્ધોમાં નથી હતું, તે કિયા કરનારા જ કેટલાક અશુભ ક્રિયાથી બંધાય છે, કેટલાક શુભ (ગ્ય) ક્રિયા કરવાથી મુકાય છે, એથી અર્થને અધિકાર (વિષય) અહીં ફરીને કહો કે બંધ અને મોક્ષ માર્ગમાં જાણવાનું પ્રયોજન છે, નિક્ષેપામાં નામ સ્થાપના સુગમ છે, તેથી દ્રવ્યનિક્ષેપમાં દ્રવ્યાદિ કિયા કહે છે, दव्वे किरिए जणया य, पयोगुवाय करणिज्ज समुदाणे इरियावह संमत्ते, सम्मा मिच्छाय मिच्छत्ते ॥१६॥
દ્રવ્યઃ-દ્રવ્ય વિષયમાં જે ક્રિયા એજનતા જે છાં કે અજીમાં પૂજવું હાલવું ચાલવું દેખાય છે, તે દ્રવ્યક્રિયા
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૮ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થી.
છે, પણ તે પ્રયાગથી કે સ્વભાવિક થાય, તે પણ ઉપયાગથી સહિત તે ન લેવી પણ બીજી ઉપયાગ રહિત(લક્ષ વિના)જેમકે આંખ વારવાર ફરકે છે તે બધી દ્રવ્યક્રિયા છે, હવે ભાવક્રિયા બતાવે છે,
૧ પ્રયાગ ક્રિયા, ૨ ઉપાય ક્રિયા, ૩ કરણીય ક્રિયા, ૪ સમુદાન ક્રિયા, ૫ ઇર્ષ્યાપથ ક્રિયા, ૬ સમ્યકત્વ ક્રિયા, ૭ સમ્યગ્ ક્રિયા, ૮ મિથ્યાત્વ ક્રિયા છે.
પ્રયાગ ક્રિયા:-મન વચન કાયા એમ ત્રણ પ્રકારે છે, સ્કુરાયમાન થતા વિચારાતા ) મનના દ્રવ્યા વડે જે આત્માના ઉપયાગ થાય છે, તે, એ પ્રમાણે વચન તથા કાયાનું પણ જાણવું, તેમાં શબ્દ ખેલતાં વચન તથા કાયા બનેને ઉપચાગ થાય છે, તેજ કહ્યું છે,
गिण्es य काइएणं णिसिरइ तहवाइएण जोगेण ગૃહણ કરે છે કાયથી, કાઢ વચન પ્રયાગ પણ જવા આવવાની ક્રિયા તા કાયથીજ થાય છે, ઉપાય ક્રિયાઃ-ઘડા વિગેરે જે દ્રવ્ય (વસ્તુ) જે ઉપાય વડે કરે, જેમકે માટીને ખેાઢવી તેને પલાળીને ગુઢી પીંડ અનાવીને પછી કુંભાર ચક્કર પર ચડાવીને લાકડીથી પૈડુ' ફેરવે, તેમાં પાણી લગાવવું વિગેરે કાર્ય કરવામાં જે જે ઉપાચે કરે, તે ઉપાય ક્રિયા છે.
કરણીય ક્રિયા:-જે કાર્ય જે પ્રકારે કરવું જોઈએ, તેને તે પ્રકારે કરે, પણ બીજી રીતે ન કરે, જેમકે માટીના
Page #166
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[ ૧૪૯
-~-~~
vvvv
~
~
~-
~~-~~~-~~-~
પીંડ (બુંદા) વિગેરેની સામગ્રીથી જ તે ઘડે બને, પણ ઘડે બનાવવામાં પાષાણની રેતી (કાંકરી) કામ ન લાગે,
સમુદાન ક્રિયા –જે કાર્ય પ્રયોગથી સમુદાયની અવસ્થામાં લેતાં તેમાં સાચી વિદ્યમાન) પ્રકૃતિ સ્થિતિ અનુભાવ (રસ) તથા પ્રદેશરૂપે જે કિયાવડે વ્યવસ્થા થાય, તે સમુદાન કિયા, આ કિયા મિથ્યાદૃષ્ટિથી આરંભીને સૂક્ષ્મસંપરાય (પહેલા ગુણસ્થાનથી દશમા ગુણસ્થાન) સુધી હોય છે.
ઈર્યાપથ ક્યિા -ઉપશાંત મેહ (૧૧ ગુણસ્થાન) થી સગી (૧૩) ગુણસ્થાન સુધી હોય છે,
સમ્યકત્વ ક્રિયા:-સમ્યગદર્શનને એગ્ય કર્મ પ્રવૃતિઓ ૭૭ સીતેરની સંખ્યા જેના વડે બંધાય છે તે, સમ્યગ મિથ્યાત્વ (મિશ્ર) કિયા તેને રેગ્ય ૭૪ પ્રકૃતિઓ જેના વડે બંધાય છે તે, મિથ્યાત્વ કિયા–બધી મળીને ૧૨૦ પ્રકૃતિઓ જેના વડે બંધાય છે કે, હવે સ્થાનના નિક્ષેપા બતાવે છે, नाम ठवणा दविए खेत्तेऽद्धाउड उवरतीवसही संयम पग्गह जोहे अचलगणण संधणा भावे ॥ १६७
આ નિર્યુક્તિની આચારાંગ સૂત્રના પ્રથમ સ્કંધમાં બીજા લકવિજય નામના અધ્યયનમાં ને મુજે રે મૂછ ને ત્યાં સ્થાન શબ્દને સૂત્ર સ્પેશિક નિર્યુક્તિમાં પ્રબંધ (વિસ્તાર)થી કહેલ છે, ત્યાં જેવું તેથી અહીં વધારે વ્યાખ્યા કરતા નથી, પણ અહીં જે કિયાવડે તથા જેહ સ્થાનવડે અધિકાર છે તે બતાવે છે.
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૦ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થી.
समुदाणियाणिह तओ संपपत्ते य भावठाणंमि किरियाहिं पुरिस पावाइए उ सव्वे परिक्खेज्जा १६८ સમુદ્રાનિકા નામની ક્રિયા ૧૬૬મી ગાથામાં બતાવી છે, તે કષાયાને આશ્રયી હેાવાથી તે બધી કષાયવાળી ક્રિયાને આ અધ્યપન (પ્રકરણ)માં અધિકાર છે. અને સમ્યક્ પ્રયુકત સ્થાન જે ભાવ સ્થાન છે, તેજ અહીં વિરતિ (ચારિત્ર) રૂપ સંયમ સ્થાન અને પ્રશસ્તભાવ સ ંધના (સાંધવા-જોડવા) રૂપ અહીં લેવાની છે, અને સમ્યક્ પ્રયુકત ભાવસ્થાન લેવાથી એર્યા પથિકી ક્રિયા પણ લેવી, તેમજ સામુદાનિકા ક્રિયા લેવાથી અપ્રશસ્ત ભાવસ્થાન પણ ગણી લેવાં, અને આ પૂર્વ ખતાવેલી ક્રિયા વડે પૂર્વ બતાવેલા પહેલા અધ્યયનના પુંડરીક કમળ લેવાની ઇચ્છાવાળા વાદીઓની પરીક્ષા કરવાને માટે તેમને પણ અહીં ગણી લેવા, અને તેવું બતાવવા માટે સૂત્રકાર પાતેજ હવે કહે છે, કે તે પાયામનુપ્તા મયંતિ ફત્યાતિથી તથા તે ચતુર વાદીઓની પરીક્ષામાં પણ ગાયો સત્રાંચ વિષ્વઞદાય મિવવા રિયાÇ સમુદિયા વિગેરેથી સૂત્રકા કહેશે, નિયુક્તિના અનુગમ (વ્યાખ્યાન) કહ્યું, હવે સૂત્ર અનુગમ (કથન)માં અટકયા વિના સરળ રીતે સૂત્ર એલવુ તે કહે છે,
सुयं मे आउसंतेणं भगवया एवमक्खायं - इह खलु किरियाठाणे णामज्झयणे पण्णत्ते,
'
Page #168
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[ ૧૫૧
तस्सणं अयमटे-इह खलु संजूहेणं दुवेठाणे एव माहिजंति, तं जहा धम्मे चेव अधम्मे चेव उवसंते चेव अणुवसंते चेव ॥
સુધર્મા સ્વામી જંબુસ્વામીને કહે છે, લાંબા આયુવાળા ભગવાને મને આ પ્રમાણે કહ્યું છે, કે આ ફિયાસ્થાન નામનું અધ્યયન છે, તેને પરમાર્થ આ છે, કે અહીં સમાસ-ટુંકાણમાં બે સ્થાન થાય છે, જેટલા દિયાવંત જીવે છે, તે બધાને આ બે સ્થાન વડે બતાવશે, જેમકે ધર્મ અને અધર્મમાં બધા જ સમાય છે, તેને સાર આ છે કે ધર્મસ્થાન છે, અને અધર્મસ્થાન છે, અથવા ધર્મ સાથે રહેનાર ( ઘમ્ય) ધમી અને વિપરીતમાં અધમી છે, તથા કારણની શુદ્ધિથી કાર્યની શુદ્ધિ થાય છે, તેથી કહે છે ઉપશાંત (સાધુ)ને ધર્મસ્થાન છે, અને અનુશાંતને અધર્મસ્થાન છે, તેમાં ઉપશાંત–ઉપશમ પ્રધાન કે ધર્મ સ્થાનમાં જે કેટલાક મહાસત્વવાળા (ઉત્તમ સાધુઓ) રહેલા છે. તે ઉત્તરોત્તર શુભ ઉદયમાં વર્તે છે, અને તેથી વિપરીત ઉલટી કુબદ્ધિવાળા સંસારને વાછક અ અધ: (નીચી) ગતિએ જનારા છે, અહીં જે કે અનાદિ કાળના ભવના અભ્યાસથી ઇંદ્રિયોની અનુકૂળતાથી પ્રાયે પ્રથમથી અધમતામાં પ્રવર્સલે લેક (જીવસમૂહ) છે, પણ પાછળથી સદુપદેશથી તથા
Page #169
--------------------------------------------------------------------------
________________
^^^^^^^^^^
૧૫ર]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. ગ્ય આચાર્યની સંગતિથી ધર્મ સ્થાનમાં પ્રવર્તે છે, છતાં પણ અભ્યહિત ( આદેય ) પણાથી પ્રથમ ધર્મ સ્થાન તથા ઉપશાંત સ્થાન બતાવ્યું, અને પાછળથી વિપરીત બતાવ્યું,
तत्थणं जे से पढमस्स ठाणस्स अहम्म पक्खस्स विभंगे तस्स णं अयमटे पण्णत्ते, इह खलु पाईणंवा ६ संतेगतिया मणुरसा भवंति,तं जहा आरिया वेगे अणारिया वेगे उच्चागोया वेगे नीयागोया वेगे कायमंता वेगे हस्तमंता वेगे सुवण्णा दुव्वण्णा वेगे सुरूवा वेगे दुरूवा वेगे,
હવે પ્રાણીઓને પિતાના રસ (મનની ભાવનાઓ)ની પ્રવૃત્તિ વડે જે પહેલું સ્થાન થાય છે, તેને આશ્રયી કહે છે, જે આ પ્રથમ અનુઠેય (કરવા) પણે પ્રથમ અધર્મ પક્ષનું સ્થાન છે, તેના જુદા જુદા ભંગ હોવાથી વિભાગ કે વિ. ચાર થાય છે, તેને સાર એ છે કે આ જગતમાં પૂર્વ વિગેરે છ દિશામાં કોઈ પણ દિશામાં જે મનુષ્ય વસે છે, તે આવા હોય છે. બધા પાપ (જંગલી) ધર્મ (રીવાજે) થી જે શીર્ઘ દૂર થાય તે અર્ય જાતિના (ઉત્તમ આચારવાળા)
Page #170
--------------------------------------------------------------------------
________________
અઢારમુ' શ્રી ક્રિયાસ્થાન અધ્યયન.
[ ૧૫૩
હાય છે, તેથી વિપરીત અનાર્યો છે તેમજ કેટલાક પુણ્યા ક્રયથી ઉંચ (માનનીય) ગેાત્રના કેટલાક નીચ (અમાન્ય) ગાત્રના કેટલાક જોઇએ તેવી ઉંચાઇના કેટલાક ઠીંગણા હાય છે, કેટલાક સુંદર રંગના કેટલાક અસુંદર રંગના વગેરે હાય છે, કેટલાક સુરૂપવાળા તથા કેટલાક કદરૂપા હાય છે, तेसिं च णं इमं एतारूवं दंडसमादाणं तं जहा रइएस वा तिरिक्ख जोणिएसु वा मणुस्सेसु वा देवेसु वा जेयावन्ने तहप्पगारा पाणा विन्नू वेयणं वेयंति,
ઉપર બતાવેલા મનુષ્ય વિગેરેને આ પ્રમાણે દંડ (દુ:ખરૂપ શિક્ષા) પાપના ગ્રહણ કરવાના સંકલ્પ કરવાથી તેનાં ફળ ભોગવવા માટે ચાર ગતિ નારકી તિર્યંચ મનુષ્ય કે દેવામાં જઇને જુદી જુદી જાતિ કે રંગ વિગેરેવાળા પ્રાણીઓ કે વિદ્વાનેા વેદના (જ્ઞાન) ને અનુભવે છે, સાતા અસાતા (સુખ દુઃખ) ને અનુભવે છે, તેના ચાર ભાંગા થાય છે તે કહે છે.
(૧) સંજ્ઞી (મનવાળા) જીવા વેદના અનુભવે છે, અને જાણું છે, (૨) સિદ્ધો (આૐ કર્મથી રહિત) જાણે છે, પણ અનુભવતા નથી, (૩) અસની (મન રહિત) વેદનાને અનુભવે છે, પણ જાણતા નથી (૪) અજીવ (ચેતના રહિતજડ) નવેદે, ન અનુભવે, અહીં પહેલા ત્રીજા ભાંગાના અધિકાર
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. છે, (બીજા ચોથા ભાગાની જરૂર નથી, તે નારકી વિગેરે ચારે ગતિના છે જે જ્ઞાનવાળા છે, તેમને આ પ્રમાણે તીર્થકર ગણધર વિગેરેએ તેર કિયાસ્થાન બતાવ્યાં છે, તેની વિગત હવે બતાવે છે.
तेसि पि यणं इमाइं तेरस किरिया ठाणाई भवंतीति मक्खायं, तं जहा-१ अटादंडे २ अणटादंडे ३ हिंसादंडे ४ अकम्हादंडे ५ दिट्रीविपरियासियादंडे ६ मोसवत्तिए ७
अदिनादाणवत्तिए ८ अज्झत्थवत्तिए ९ माणवत्तिए १० मित्तदोसवत्तिए ११ मायावत्तिए १२ लोभवत्तिए १३ इरियावहिए॥ (૧) પિતાના ખાસ પ્રયોજન માટે જે જે ક્રિયા બીજા જીવોને પીડા રૂપદંડ (પાપ) કરીએ તે અર્થદંડ છે, (૨) વિના કારણ પાપ કરીએ તે અનર્થદંડ છે, (૩) જેમાં પ્રત્યક્ષ રીતે બીજાનો જીવ લેવારૂપ હિંસા કરીએ તે હિંસાદંડ છે, (૪) ઉપયોગ રહિત (અંજાણે) કોઈને બદલે કોઈને મારીએ તે અકસ્માત દંડ છે. (૫) દષ્ટિ-આંખ તેનાથી જોવામાં ભૂલ,
Page #172
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
" [૧૫૫ થાય તે દષ્ટિ વિપર્યાસ. જેમ દેરડાને અંધારામાં સાપ જાણને મારવા પ્રયત્ન કરીએ તે અથવા માટીના ઢેફાને તાકેડી મારવાની બુદ્ધિથી તીર ફેકતાં ચકલા વિગેરેને લાગતાં જે. મરી જાય તે, (૬) જૂઠ સંબંધી તે ખરાનું ખોટું કરે,. ખોટાને ખરૂં કરે, (૭) પારકાની વસ્તુ વગર આપે લેવી અર્થાત ચેરી લુંટ કે ધાડ પાડવી અથવા કેઈની પડેલી વસ્તુ લઈ. લેવી, (૮) આત્મા (મન)માં વિના કારણ જે મન મેલું કરીને ચિંતામાં પડી જઈએ, (આર્તધ્યાન-જગતમાં આપણું કશું. નથી છતાં તેના ઉપર જે મમત્વ કરીએ ને દુઃખી થઈએ તે) (૯) માનદંડ-હું ઉંચ જાતિને છું એમ માનીને બીજાનું અપમાન કરે, વિનય સેવા ન કરે તે પ્રમાણે કુલ, બળ, રૂપ, તપ, ત્રાદ્ધિ, વિદ્યા, લાભમાં પણ મદદ કરી અપમાન કરે તે.. (૧૦) મિત્રદોષ મિત્રના ઉપતાપથી દોષ લગાડે તે, (૧૧). માયાદંડ-બીજાને ઠગવાની બુદ્ધિથી જે લુચ્ચાઈ કરે તે. (૧૨) ભલેને આશ્રયી જે પાપ કરે, (૧૩) ઈયપથિકી. પાંચ સમિતિ ત્રણ ગુપ્તિથી યુક્ત બનીને સર્વ ક્રિયા કરે, તેમાં સહેજ કર્મ બંધ થાય છે, આવી રીતે હું ટુંકાણમાં કહીને વિસ્તારથી જે ઉદ્દેશ તેવો નિર્દેશ (વર્ણન) કરવા પહેલા કિયાસ્થાનથી પ્રારંભ કરે છે,
पढमे दंड समादाणे अटादंडवत्तिएत्ति
आहिजइ से जहा णामए केइ पुरिसे आय
Page #173
--------------------------------------------------------------------------
________________
-
I
I
-
૧૫૬ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. हेउं वाणाइहेउं वा अगारहेउंवा परिवारहेडं वामित्तहेउं वाणागहेउं वा भूतहेडंवा जक्खहेउं वा तं दंडं तसथावरेहिं पाणेहिं सयमेव णिसिरिति अण्णेण वि णिसिर वेति अण्णंपि निसिरंतं समणुजाणइ, एवं खलु तरस तप्पत्तियंसावजंति आहिजइ,पढमेदंड समादाणे अटा दंडवत्तिएत्ति आहिए॥सू.१७॥
જે પ્રથમ દંડ સ્વાર્થ માટે બતાવ્યો, તેની વિગત કહે છે, કઈ પુરૂષ (તેથી ચારે ગતિમાં બધા જેમાંથી કોઈ પણ પ્રાણુ) આત્મા (પોતાના) માટે જ્ઞાતિ (સગાં વહાલાં) માટે અગર રહેવાના ઘર માટે પરિવાર–દાસદાસી માટે, અથવા ઘરની આજીવિકાની વસ્તુ માટે તથા મિત્ર નાગદેવ ભૂતદેવ કે યક્ષદેવ વિગેરે માટે જીવહિંસાને પાપરૂપદંડ રસથાવર જેને દુઃખરૂપ પિતે નીપજાવે (ક) જેમ દંડ (લાકડી) મારે તેમને દુઃખ દે, અર્થાત્ જે ક્રિયાથી બીજા જીવને દુઃખ થાય, તેમ બીજા પાસે જેને દુઃખ દેવડાવે, અથવા કેઈ ને દુઃખ દેતે હોય તેને પ્રશંસે,
Page #174
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[१५७
આવું પાપ કરવું કરાવવું કે પાપ કરનારને પ્રશંસવાથી તે આત્મા માટે કરનારને તે સંબંધી સાવદ્યકિયા (જીવહિંસા)નુ, કર્મ બંધાય છે, આ પ્રથમ આત્માદંડની વ્યાખ્યા કરી,
अहावरे दोच्चे दंडसमादाणे अणटा दंड वत्तिणत आहिज्जइ, से जहा णामए केइ पुरिसे जे इमे तसा पाणा भवंति,ते णो अच्चाए णो अजिणाए णो मंसाए णो सोणियाए एवं हिययाए पित्ताए वसाए पिच्छाए पुच्छाए वालाए सिंगाए विसाणाए दंताए दाढाए छहारूणिए अटीए अटिमंजाए णो हिंसिंसु मेत्ति णो हिंसंति मेत्ति णो हिंसिस्संति मेत्ति णो पुत्तपोसणाए णो पसुपोसणाए णो अगार परिवहताए णो समण माहणवत्तणाहेउं णो तस्स सरीरगस्स किंचि विप्परिया
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. दित्ता भवंति, से हंता छेत्ता भत्ता लुंपइत्ता विलुंपइत्ता उद्दवइत्ता उज्झिउं बाले वेरस्स आभागी भवंति अणटा दंडे ॥
હવે બીજું અનર્થદંડ નામનું સમાધાન બતાવે છે. જેમ કેઈ પુરૂષ (જીવ) કંઇપણ નિમિત્ત (કારણ) વિના અવિવેક (ખ)થી પ્રાણીઓને (ગમતની ખાતર) હણે છે, તે બતાવે છે, કે જે આ સંસારમાં રહેલા પ્રત્યક્ષ દેખાતા બસ્ત ( ) વિગેરે જેવોને હણે છે, તે અર્ચા ( એને માટે હુણતો નથી, તેમ અજિન (ચામડાને માટે હણતો નથી, એજ પ્રમાણે માંસ લેહી હૃદય પિત્ત વસા (ચરબી) પીછાં પંછડાં વાલ શીંગડાં વિષાણ ( ) નખ સ્નાયુ હાડકાં ' હાડકાંની મજજા એવી કોઈપણ વસ્તુ માટે હણ્યાં નથી, હણવતે નથી, હણાવશે નહિ, મને કે મારા સગાંને કામ લાગશે તેવી બુદ્ધિ નથી તે પણ બતાવે છે. પુત્ર પિષવાને માટે હણવતા નથી, તેમ પિતાના પશુઓને પિષવા માટે પણ નહિ, ઘર બાંધવા માટે કે ઘરના રક્ષણ માટે નહિ, તેમ શમણ બ્રાહ્મણને પિષવા માટે પણ નડિ, તથા તેણે જે
જીવોને પિતાને આશ્રયે પાળવા લીધા છે તેમનાથી તે - શરીરને કંઈપણ રક્ષણ થતું નથી, છતાં તેમની હિંસા કરાવે . છે, એટલે ફક્ત કારણ વિના કીડા કરવા માટે હંમેશને
Page #176
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
| [ ૧૫૯
, , , , , , .
...
અભ્યાસ પડવાથી શિકાર વિગેરે ખેલી પ્રાણીઓને દંડાથી મારે, તથા તે પ્રાણીનાં કાન વિગેરે છેદી નાંખે છે, તથા જુ વિગેરેમાં કાંટાની ચૂળ વિગેરે ઘોચે છે કે જુને તેમાં પરોવે છે, તથા બીજા શરીરના ભાગોને કુંપે છે, નાશ કરે છે, તથા વિલુંપે છે, આંખ કાઢે ચામડી કાપે તથા હાથ પગ છેદે છે, જેમ નારકીના જેને પરમાધામી દુઃખ દે છે, તેમ આ પાપીજીવ વિના કારણજ જુદા જુદા ઉપાયોથી બીજા જીવેને પીડા કરે છે, અને છેવટે તે જીવ લેનારો થાય છે, અથવા તે બાળક માફક સારા માઠાને વિવેક ભૂલીને અથવા આત્માને વિસારીને અજ્ઞાન જડ જે વગર વિચારે કામ કરવાથી બીજા ભવમાં વેર લેવાવાનું કર્મ બાંધે છે, (ભવભવ વેર લેવાય છે) અહીં પંચેંદ્રિય જીવોને પીડારૂપ અનર્થ દંડ જેવી રીતે થાય છે, તે બતાવ્યો, હવે સ્થાવર એકેદ્રીજીને કેવી રીતે વગર કારણે પડે છે તે બતાવે છે.
*से जहा णामए केइ पुरिसे जे इमे थावरा पाणा भवंति तं जहा इक्कडाइ वा कडिणाइ वा जंतुगाइ वा परगाइ वा मोक्खाइ वा तणाइ वा कुसाइवा कुच्छगाइ वा पप्प
જ આ પાઠ આગમોદય સમિતિમાં છપાવો રહી ગયો છે.'
Page #177
--------------------------------------------------------------------------
________________
vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv
૧૬૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. गाइ वा पलालाइ वा ते णो पुत्तपोसणाए णो पसुपोसणाए णो तस्स सरीरगस्स किंचिवि परियाइ भवंति से हंता छेत्ता भत्ता लुंपइत्ता विलुंपइत्ता उद्दविइत्ता उज्झिउं बाले वेरस्स आभागी भवति अणटा दंडे॥
જેમ કે કેઈ નિર્વિક પુરૂષ રસ્તામાં જતાં ઝાડનાં કમળ પાંડદાં વિગેરેને લાકડીવિગેરેથી તેડતે ફળની ઈચ્છા વિના નિરર્થક રમત કરતે જાય છે, તે બતાવે છે, જે આ પ્રત્યક્ષ દેખાતા સ્થાવર વનસ્પતિ કાયના જીવે છે, તેમાં ઈક્કડ એક જાતનું ઘાસ છે, કડિણ-જંતુગ પરગ-આ વાંસની જાતિનું ઘાસ છે તે, તથા મેખ નદીમાં ઘાસ થાય છે તે, તૃણ બીજાં ઘાસ થાય છે તે, કુશ-ડાભ કચ્છગ( )"પગ પલાલ-ઘાસની જાતિ-છે, તે ઘાસ પુત્ર પશુ કે ઘરના નિર્વાહ માટે કે શ્રમણ બ્રાહ્મણ માટે કે તેના શરીરની પુષ્ટિ માટે થતાં નથી, છતાં તે બધાને વિના કારણ કીડામાત્રથી છેદે ભેદેલું વિલુપે ઉપદ્રવ કરીને તે બાળક જેવો માણસ વેરને ભાગી થાય છે, તે અનર્થદંડ છે, હવે અગ્નિકાય આશ્રયી કહે છે,
Page #178
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી ક્રિયાસ્થાન અધ્યયન.
से जहाणामए केइ पुरिसे कच्छंसि वा दहंसिवा उदगंसि वादवियंसि वा बलयंसि वाणमंसि वा गहणंसि वा गहण विदुग्गंसि वा वणंसि वा वणविदुग्गंसिवा पव्वयंसि वा पव्वयविदुग्गंसिवा तणाइंऊसवियऊसविय सयमेव अगणिकायं णिसिरति, अण्णेणवि अगणिकायं णिसिरावेति, अण्णं पि अगणिकायं णिसिरितं समणु जाणइ अणटादंडे, एवं खलु तस्स तप्पत्तियं सा वजन्ति
आहिजइ, दोच्चे दंड समादाणे अणदादंड वत्तिएत्ति, आहिए, सू. ॥१८॥
જેમકે કોઈ પુરૂષ અજ્ઞાન દશાથી કચ્છ ( ) દ્રહ (ધર) ઉદક (જમીન ઉપર પાણી હોય) દેવિય-(સમુદ્રની ખાડી કે નદી) માં તથા વલય (નદીના વચે ગોળાકાર બેટ) નમ (ખાડામાં કે નીચાણુ) માં ગહન જલ રહીત સ્થાન-કે
Page #179
--------------------------------------------------------------------------
________________
१९२]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪છે.
જેમાં પાણી સુકાઈ ઘાસ ઉગ્યું હોય ગહન દુર્ગ અટવી, पन (411) मा वनदुर्ग-(मीयामा१५)मां पति पहડમાં પર્વતદૂ–પર્વતના વિષમ સ્થાન, આ જગ્યામાં પાણી સુકાઈને સુકું ઘાસ કુશ પુષ્પ વિગેરે હોય તેમાં અગ્નિ મુકે, અથવા ઘણા જીવને દુઃખરૂપ બીજા પાસે દવ મુકાવે, અથવા અગ્નિ મુક્તાને પ્રશંસે, આ પ્રમાણે મનવચન કાયાના વેગથી કરવું કરાવવું પ્રશંસવું એમાંનું કંઈપણ જેઓ કરે, તેને તે જીવહિંસા સંબંધી આગ દેવડાવતાં મહા પાપ લાગે છે, आ भी सन यु, वेत्री तावे छे.
अहावरे तच्चे दंड समादाणे हिंसादंड वनिएत्ति आहिज्जइ से जहामए केइ पुरिसे ममं वा ममि वा अन्नं वा अन्नि वा हिंसिसु वा हिंसइ वा हिंसिस्सइ वा तं इंडं तस थावरेहिं पाणेहिं सयमेव णिसिरति अण्णेणवि णिसिरावेति अन्नपि णिसिरंतं समणुजाणइ हिंसा दंडे, एवं खलु तस्स तप्पत्तियं सावजंति आहि
Page #180
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી ક્રિયાસ્થાન અધ્યયન. [૧૬૩ जइ. तच्चे दंड समादाणे हिंसा दंड वत्तिત્તિ માહિg (ભૂ.૨૧)
હવે ત્રીજું હિંસા દંડ છે, જેમકે કે પુરૂષ પિતાના મરણના ભયથી અથવા બીજે મારા ઉપર ઘા કરશે, તેવી બુદ્ધિથી જેમ કંસે દેવકી બેનના પુત્રને ભય દૂર કરવા હણી નાંખ્યા, અથવા મારા પણું લાવીને જેમ પરશુરામે કાર્તવીર્યને માર્યો, અથવા અન્ય સાપ સિંહ વિગેરે ભવિષ્યમાં મારશે માટે તેને પ્રથમથી મરાવી નાંખે છે. અથવા કોઈ હરણ વિગેરે પશુને બગાડ કરનારું જાણું તેને લાકડીથી મારે તેમ એણે મને તથા મારા મિત્ર વિગેરેને હણ્યા, હણે છે, હણશે, એવી સંભાવના થતાં બસ થાવર ઉપર પિતે દંડ વિગેરેથી મારે, કે બીજા પાસે મરાવે તેમજ મારતાને અનુદે, તે આ હિંસાદંડ થાય છે, તે ત્રીજુ કિયા સ્થાન બતાવ્યું.
अहावरे चउत्थे दंड समादाणे अकस्मात दंड वत्तिएत्ति आहिज्जइ, से जहाणामए केइ पुरिसे कच्छंसि वा जाव वणविदुग्गंसिवा मियवत्तिए मियसंकप्पेमिय
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૪
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થી..
पणिहाणे मिय वहाए गता एए मियत्ति काउं अन्नयरस्स मियरस वहाए उसुं आयामेत्ताणं णिसिरेज्जा समियं वहिस्सामित्तिकट्टु तित्तिरं वा वट्टग वा चडगं बा लावग वा कवोयगं वा कविं वा कपिजलं वा विंधित्ता भवइ, इह खलु से अन्नस्स अट्ठाए अण्णं फुसति अम्हा दंडे
પ્રથમ ત્રસને આશ્રયી અકસ્માતૃત્વ ડ બતાવે છે, (માગધી પ્રાકૃતમાં અકસ્માત્ને બદલે અકમ્હા શબ્દ જોઇએ, પણ સૂત્ર રચના વખતે મગધ દેશમાં બાળક ગોવાળીયાની સ્ત્રીએ સુધાં અકસ્માત્ શબ્દ સંસ્કૃત ખેલે છે, તેથી અહીં પણ તે ઉચ્ચાર કાયમ રાખ્યા છે) જેમ કે કાઇ હિંસક પારધી વિગેરે કચ્છથી લઇને વનદુર્ગ સુધીના સ્થાનમાં ઘાસ પાણીની લાલચે મૃગ આવતા જાણીને ત્યાં જઇને મૃગ ઉપર જીવન ગુજારતે હાવાથી તે મૃગ વૃત્તિક છે. તે મૃગાના સંકલ્પ મનમાં ધારવાથી મૃગ સંકલ્પ છે, તે ઐતાવે છે, મૃગામાં ધ્યાન હાવાથી મૃગ પ્રણિધાન (અંત:કરણની વૃત્તિ) છે, તે મનમાં વિચારે કે કયાં મૃગાને શાકું દેખું, એમ વિચારી
Page #182
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[१६५ ક્યાંય ખડખડાટ થતાં કચ્છ વિગેરેમાં જઈને એ મૃગે છે, તેમાંના કેઈ પણ મૃગને મારવા બાણું નાંખે મનમાં નકી કરે કે મારે મૃગને મારવું છે, તેમ બાણ ફેકતાં તે વડે મૃગને બદલે તીતર પક્ષી, વર્તક ( ) કે ચકલે, લાવક, ખબુતર કવિ-હોલે, કજિલ વિગેરેમાંથી કેઈને હણે, તેથી ધારેલાને બદલે બીજાને હણ્ય માટે અકસ્માત (ઓચી) દંડ છે,
से जहाणामए केइ पुरिसे सालिणि वा वीहीणिवा कोहवाणि वा कंगूणि वा परगाणि वा रालाणिवा णिलिज्जमाणे अन्नयरस्स तणस्स वहाए सत्थं णिसिरेजा, से सामगं तणगं कुमुदुगं वीही उसियं कलेसुयं तणं छिंदिस्सामित्ति कट्ट सालिं वा वीहिं वा कोहवं वा कंगुं वा परगं वा रालयं वा छिदित्ता भवति इति खलु से अन्नस्स अटाए अन्नं फुसति अकम्हादंडे, एवं खलु तस्स तप्पत्तियं सावज्ज आहि
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪થો.
जइ, चउत्थे दंडे समादाणे अकम्हा दंड વાણ દિણ ખૂ. ર - હવે વનસ્પતિને આશ્રયી અકસ્માત દંડ બતાવે છે, જેમ પુરૂષ ખેડૂત વિગેરે ચોખા વરી કેદ્રવ કાંગ પતંગ (બંટી) રાલ કાપવાને બદલે શ્યામા (સામ) જાતિનું ઘાસ છેદીને અનાજ શુદ્ધ કરવા એક ધાન્યને બદલે બીજું ભૂલથી દાતરડા વિગેરેથી છેદે, એટલે તેને બુદ્ધિ તે પ્રથમ બતાવેલ શાલિ વિગેરે રાત સુધી કાપવાની હતી તેને બદલે અજાણમાં સામે વિગેરે છેદાય, અથવા તેને સ્પર્શ કરે તે પણ તેને પરિતાપ (પીડા) થાય, એથી તે ખેડુતને સામો છેરવા બદલ અકસ્માત્ દંડ સંબંધી પાપ લાગે, આ પ્રમાણે અહીં જેથી અકસ્માત્ દંડ બતાવ્યો,
अहावरे पंचमे दंड समादाणे दिट्रिविपरियासिय दंड वत्तिएत्ति आहिजइ. से जहाणामए केइ पुरिसमाईहिं वा पिईहिं वा भाई वा भगिणिहिं वा भाजहिं वा पुत्ते हिं वा धृताहिं वा सुण्हाइं वा सर्हि संव
Page #184
--------------------------------------------------------------------------
________________
અઢારમુ` શ્રી ક્રિયાસ્થાન અધ્યયન.
[ १६७
समाणे मित्तं अमित्तमेव मन्त्रमाणे मित्ते हय पुत्र्वे भवइ, दिटिवि परियासिया दंडे ॥ सें जहाणामए केइ पुरिसे गाम घायंसि वा नगर घायंसि वा खङ कब्बड मंडंब घायंसि वा दोणमुह घायंसि वा पट्टण घायंसि वा आसम घायंसि वा सन्निवेस घायंसि वा निग्गम घायंसि वा रायहाणि घायंसि वा अतेणं तेणमिति मन्त्रमाणें अतेणे हय पुव्वे भवइ दिट्टि विपरियासिया दंडे, एवं खलु तस्स तप्पत्तियं सावज्जंति आहिज्जइ, पंचमे दंड समादाणे दिटि विपरियासिया दंड वत्तिपत्ति आहिए ॥ २१ ॥
હવે પાંચમું દંડ સમાદાન દષ્ટિ વિપર્યાસ ( જોવામાં थती लूझ) हड संबंधी डियास्थान (पाप) उहे छे, भ
Page #185
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
કોઈ પુરૂષ ચાર ભટ્ટ (વડ) માતા પિતા ભાઈ બેન સ્ત્રી દીકરી દીકરી છોકરાની વહ વિગેરે સાથે રહેતે જ્ઞાતિના પાલન માટે મિત્ર (હિતસ્વી)ને ભૂલથી અમિત્ર માનીને મારે, તેથી અમિત્રને બદલે મિત્ર મારવાથી દ્રષ્ટિ વિપર્યાસ દંડ કહેવાય, અથવા બીજી રીતે બતાવે છે, " જેમ કે પુરૂષ લડાઈમાં કે ગામ વિગેરે ઉપર હુમલે લઈ જતાં નજર ચૂકથી ચાર ન હોય તેને ચાર માનીને મારે, અણજાણે તેણે મનની બ્રાંતિથી વિબ્રમમાં આકુળ થઈને ચોરને બદલે અચેર (સાહકાર)ને માર્યો છે, તેથી દષ્ટિ વિષયાસ દંડ છે, તેથી તેવું કૃત્ય કરનારને તે સંબંધીનું કર્મ બંધાય, આ પાંચમું દષ્ટિ વિપર્યાસ સંબંધી કમ બતાવ્યું. अहावरे छटे किरिया टाणे मोसावत्तिएत्ति
- ૧ ગામ-જેની આજુબાજુ કાંટાની વાડ હોય, ૨ નગર-ચાર કે તેથી વધારે દરવાજા તથા કાટથી સંરક્ષિત હોય તથા ત્યાં ગામડાં જેવા કર ન હોય, ૩ બેટ–નદી કે પહાડને આશ્રયી નાનું ગામ હોય, જ ખર્વટ–પર્વતથી વીંટાયેલું હોય, ૫ મડંબ શ્રેણમુખ-નદી કે દરિયા કિનારે બંદર, જ્યાં ભરતી આવતી હોય છે પટ્ટણ-રત્નની ખાણ હોય૮ આશ્રમ. તાપસીનું સ્થાન, ૮ સન્નિવેશ
જ્યાં મેટા વેપારીને કાલે અથવા લશ્કરને ઉતરવાનું મોટું મેદાન : હોય, ૧૦ નિગમ-જ્યાં વેપારી વાણીયા ઘણું હોય, ૧૧ રાજધાની રાજાનું નિવાસ સ્થાન.
Page #186
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
ઈ ૧૬૯ आहिज्जइ, से जहाणामए केइ पुरिसे आयहेउं वा णाइहेउंवा अगारहेउं वा परिवारहेडं वासयमेव मुसं वयति, अण्णेण वि मुसं वाएइ, मुसं वयंतंपि अण्णं समणुजाणइ,एवं खलु तस्स तप्पत्तियं सावजंति आहिजइ, छटे किरियाठाणे मोसा वत्तिएत्ति आहिए२२
હવે છઠું ક્રિયાસ્થાન મૃષાવાદ જૂઠ સંબંધી કહે છે, પૂર્વનાં પાંચ સ્થાનમાં કિયા-સ્થાનપણું છતાં પ્રાયે પરને પિીડારૂપ ઉપદ્યાત (હિંસા) હતી તેથી તેને દંડ સમાદાનની સંશા આપી હવે પછીના સ્થાનમાં પરેને મારવાનું નથી, તેથી તેને કિયાસ્થાન નામ આપ્યું છે, જેમ કોઈ પુરૂષ પિતાનો પક્ષ સિદ્ધ કરવા પોતાના માટે ન્યાતિ–ઘર-કે પરિવાર માટે સાચી વાતને ઉડાવી જૂઠીને સાચી કરવા જૂઠું બોલે, જેમકે પોતે કે પોતાના કેઈએ ચોરી કરી હોય છતાં કહે કે હું કે મારા ઘરનો કેઈ માણસ ચેરી કરનાર નથી, તે ચેરીને કે સાચી વાતને ઉડાવે છે, અને બીજે ચેર ન હોય તેના ઉપર ખોટું તેહમત મુકી ચોર બનાવે છે, તેવી રીતે બીજા પાસે જૂઠું બોલાવે છે, તથા પિતાના
Page #187
--------------------------------------------------------------------------
________________
१७०]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
પક્ષના લાભ માટે જે જૂઠું બોલતા હોય તેને પ્રશસે છે, આ પ્રમાણે કરવાથી તેને ગત્રિકથી જૂઠું બોલવાથી તે સંબંધી પાપ બંધાય છે. આ પ્રમાણે છઠું ક્રિયાસ્થાન કહ્યું,
अहावरे सत्तमें किरिय दाणे अदिन्नादाण वत्तिएत्ति आहिजइ, से जहाणामए केइ पुरिसे आयहेउं वा जाव परिवारहेडं वा सयमेव अदिन्नं आदियइ अन्नेण वि अदिन्नं
आदियावेति. अदिन्नं आदियंतं अन्नं समणुजाणइ, एवं खलु तस्स तप्पत्तियं सावजंति
आहिजइ. सत्तमे किरिय ट्राणे आदिनादाण वत्तिएत्ति आहिए ॥सू. २३॥
હવે સાતમું કિયાસ્થાન અદત્તાદાન (ચોરી) નામનું કહે છે, તે પણ પૂર્વ માફક જાણવું, જેમકે કઈ માણસ પિતાને માટે કે છેવટે પરિવાર માટે પારકાની વસ્તુ પિતે ચોરે બીજા પાસે ચોરાવે કે અન્ય કોઈચારતું હોય તેને પ્રશંસે, તેને ત્રીજું ચેરીનું પાપકર્મ બંધાય, આ સાતમું કિયાસ્થાન કહ્યું,
Page #188
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી ક્રિયાસ્થાન અધ્યયન. [१७१ अहावरे अटमे किरिय टाणे अज्झत्थ वत्तिएत्ति आहिजइ.से जहाणामए केइ पुरिसे णत्थिणं केइ किंचिवि संवादेति सयमेव होणे दीणे दुटे दुम्मणे ओहयमणसंकप्पे चिंता सोगासागर संपविटे करतलपल्हत्थ मुहे अट्टज्झाणोवगए भूमि गय दिदिए झियाइ, तस्स णं अज्झत्थया आसंसइया चत्तारि ठाणा एवमाहिजइ, (जंति) तं-कोहेमाणे मायालोहे.अज्झत्थमेव कोहमाण मायालोहे, एवं खलु तस्स तप्पत्तियं सावज्जति आहिज्जइ.अटमे किरिय ट्राणे अज्झत्थ वत्तिएत्ति आहिए ॥सू.२४॥
હવે આઠમું કિયાસ્થાન અધ્યાત્મક (આત્મા) સંબંધી કહે છે, જેમ કેઈ પુરૂષ ચિતામાં ડુબેલે હોય, તે સમયે
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૦૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪છે. તેને બીજે કઈ દુખ આપનાર નથી તેમ કેઈથી તેને વિસંવાદ પરિભાવ (અપમાન) કે જૂઠું કલંક આપવા વડે દુઃખ થતું નથી, પણ પ્રથમના કોઈપણ કારણે ચિત્તમાં સંકલ્પ ઉઠવાથી દુઃખ થાય છે, તેથી તે પોતે જ જેમ નીચ વર્ણના લીધે કોઈને તિરસ્કાર થતાં દીન થાય તેમ આ રંક માફક હીન બની મનમાં ગભરાયેલે દુષ્ટ દુઃર્મન અને અસમાધિથી મનના વિચારે હણાયેલે ચિંતારૂપદિલગીરીના સાગરમાં ડુબેલે અથવા ચિંતાશક તેજ સાગરમાં પેઠેલે (અર્થાત્ બહુ દુઃખીઓ) કે થાય છે તે કહે છે, હથેળીમાં મોટું રાખીને હમેશાં ઉદાસ બેસે, તથા આર્તધ્યાનને વશ થઈને સારે વિવેક છેડીને ધર્મધ્યાનથી દૂર રહી કંઇપણ નવા કારણ વિનાજ રાગદ્વેષ વિગેરે જેડકાને વશ થયા માફક ચિતામાં ડુબી અંતર આત્મામાં થયેલ મન સંબંધી સંશય વિનાનાં (પાપનાં) તેને ચાર સ્થાન થાય છે તે કહે છે, કેધ માન માયા લેભ તે ચારે આત્માની સાથે (કર્મ તરીકે) સંબંધ ધરાવે છે, એ હોય ત્યારે જ મન દુષ્ટ થાય છે, તે દુષ્ટ મનના લીધે મનની સમાધિ હણાતાં તે અધ્યાત્મ સંબંધી સાવદ્ય (પાપ) કર્મ બંધાય છે, આ આઠમું કિયાસ્થાન કહ્યું.
अहावरे णवमे किरियटाणे माणवत्तिपत्ति आहिजइ, सें जहाणामए केइ पुरिसे
Page #190
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી કિયાસ્થાન અયયન.
[१७3.
जातिमएण वा कुलमएण वा बलमएण वा रूवमएण वा तवमएण वा सुयमएण वा लाभमएण वा इस्सरियमएण वा पन्नामएण वा अन्न तरण वा मयटाणेणं मने समाणे परं हीलेति निदेति खिंसति गरहंति परिभवइ अवमण्णेति इत्तरिए अयं, अहमंसि पुण विसिट जाइ कुल बलाइ गुणोव वेए, एवं अप्पाणं समुक्कसे, देह च्चुए कम्मवितिए अवसे पयाइ,तं जहा गब्भाओ गब्भ (४) जम्माओ जम्मं माराओ मारं णरगाओ णरगं चंडे थडे चवले माणियावि भवइ, एवं खलु तस्स तप्पत्तियं सावर्जति आहिज्जइ, णवमे किरियाठाणे माण वत्तिएत्ति आहिए ॥सू. २५॥ હવે નવમુ કિયા સ્થાન માન સંબંધી બતાવે છે, જેમ.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૪ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ ધેા.
કોઇ માણસ ઉંચ જાતિના અથવા તેવા ખીન્ત ઉત્તમ ગુણાવાળા હોય તે જાતિકુળ બળરૂપ જ્ઞાન લાભ ઐશ્વય બુદ્ધિ * એ આઠમાંથી કાઇ પણ ઉચ્ચ ગુણ મેળવી અહંકારી અની બીજાને તેવા ગુણુ ન હેાવાથી તેની હીલના કરે, નિંદે જીગુસા કરે, ગહેંણા કરે પરાભવ કરે, (આ બધા શબ્દો એક અના છે, અથવા નુજ ભેદ છે તે સમજવા માટે જુદા બતાવ્યા છે,) અર્થાત્ કાઈ પણ કારણે બીજાનું અપમાન કરે, તે અપમાન કેવી રીતે કરે તે બતાવે છે, આ મારા સામેવાળા નીચ જાતિના છે, એટલે મારાથી તે હલકે અને બધામાં તે નિંદિત હાવાથી તેણે દૂર બેસવું જોઇએ, તેવી રીતે કુળ ખળ રૂપ વિગેરેમાં કોઈ ખરાબ હાય તા વિચારે કે હું જાતિ કુલ વિગેરેથી ઉંચ છું, એમ ગર્વ કરે અને બીજાનું અપમાન કરે, હવે તે + અહંકારનું ફળ બતાવે
મદ આઠ છે, અહીં પદ નવ છે, તેથી એમ નવુ કે યોગશાસ્ત્રમાં પ્રજ્ઞા (બુદ્ધિ) ને જ્ઞાનમાં સમાવેશ કર્યા, પ્રથમ કૃતિ પ્રકરણમાં લાભમાં ઐશ્વર્યંમદ સમાવ્યા, એટલે આની સંખ્યા જ રહે છે,
+ ટીકાકારે આમદના એક દ્વિક ત્રિકના ભાંગા તાવ્યા છે, જેમ કેાને જાતિને મદ હોય, કુળ મદદ ન હોય, બીજાને કુળના મદ હાય, જાતિના હોય, ત્રીજાને અને મદ હાય, ચાથાને એક પણ નહિ, તેમ ત્રણ મદ વડે આડે ભાંગા થાય, ચાર વડે આ, અને છેવટે આઠ મદ વડે ૨૫૬ ભાંગા થાય, આ બધા ભાંગામાં છેલ્લો ભાંગે જેમાં એક પણ મદ ન હોય, તે શુદ્ધ છે, તે નવાં કર્મ ન બાંધે, બાકીના ફર્મ આંધી ફળ ભોગવે તે બતાવે છે,
Page #192
--------------------------------------------------------------------------
________________
~~
~
-~~~~~
~
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન. [ ૧૭૫ આ લેકમાંથી મરીને તે ઘણાં દુઃખ ભોગવે છે, પરવશ થઈને ત્યાં દુ:ખ ભોગવે છે, એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં પચંદ્રિય પણામાં જાય છે, તથા વિકસેંદ્રિયમાં ગર્ભ વિના જન્મીને દુઃખ ભેગવે છે, તેમજ ગર્ભમાંથી અગર્ભ તે વિકસેંદ્રિયમાં જાય છે, તેમ નરક જેવાં ગર્ભમાં દુઃખ છે, તે ભગવે છે, હવે ઉત્પન્ન થયા પછી એક જન્મથી બીજા જન્મ માં જાય છે, તે પણ દુઃખ જ છે તથા જન્મે તે મરે, એટલે જન્મ માફક મરણમાં પણ દુઃખ છે, તથા નરકમાં જઈને પણ દુઃખ ભોગવે છે, વળી પ્રથમ ચંડાળને ત્યાં જન્મી પાપ કરી નરકમાં જાય ત્યાં બંને સ્થળે નરક જેવું છે, તેમ નરકમાંથી નીકળી સિંહ વિગેરે થઈ પાછો પાપ કરી નરકમાં જાય છે,
આવી રીતે નાટક શાળામાં નટ માફક પોતે સંસારમાં બીજાનું અપમાન કરતાં પોતે ચંડરૌદ્ર (કોપી થાય છે, અને બીજાને ધમકાવે છે, તેમ ધાન બને તે પોતે આપઘાત કરે છે, તેવી રીતે વિનય ન કરે, ચપળ બને, કાર્ય ન કરે, બધે ઠેકાણે માવ આવી ગર્વની ભાવનાથી દુ:ખ ભોગવે છે, તેથી તે માન નિમત્તનું પાપ કર્મ બાંધે છે, તે ફળ સાથે બતાવ્યું છે,
अहावरे दसमे किरिया ट्राणे मित्तदोस वत्तिपत्ति आहिज्जइ, से जहाणामए केइपुरिसे माईहिं वा पितीहिं वा भाईहिं वा भइणीहिं
Page #193
--------------------------------------------------------------------------
________________
१७६]
wom
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ છે. वा भज्जाहिं वा धूयाइं वा पुत्तेहिंवा सुण्हाई वा सद्धिं संवसमाणे तेर्सि अन्नयरं सि अहा लहुगंसि अवराहसि सयमेव गस्यं दंडं निवत्ते ति.तं जहा-सीओदग वियडंसि वा कायं उच्छोलित्ता भवति उसिणो दग वियडेण वा कायं ओसिंचिता भवति, अगणि कारणं कायं उवडहित्ता भवति, जोतेण वा वेतेण वा तयाइ वा (कण्णेण वा छियाए वा) लयाए वा (अन्नयरेण वा दवरएण वा)पासाई उद्दालित्ता भवति,दंडेण वा अट्रीण वा मुट्रीण वा लेलण वा कवालेण वा कायं आउट्टित्ता भवति, तहप्पगारे पुरिसजाए संवसमाणे दुम्मणा भवति, पवसमाणे सुमणा भवति, तहप्पगारे पुरिसजाए दंसपासी दंड गुरुए
Page #194
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન. [ ૧૭૭ दंड पुरकडे अहिए इमंसि लोगसि अहिए परंसि लोगंसि संजलणे कोहणे पिट्रि मंसियावि भवति, एवं खलु तस्स तप्पत्तियंसावजंति आहिज्जति, दसमे किरि
यटाणे मित्तदोस वत्तिएत्ति आहिए २६ ' હવે દશમું કિયાસ્થાન મિત્રદોષ સંબંધીનું બતાવે છે, તે આ પ્રમાણે છે, જેમકે કોઈ માણસ ઘરનો માલિક હોય તે માતા પિતા ભાઈ બેન સ્ત્રી દીકરી દીકરો દીકરાની વહુ સાથે રહેતાં હોય, તે માતા પિતા વિગેરેમાંથી કેઈએ અંજાણે નાને અપરાધ કરે થકે કે કઠોર વચન બોલતાં કે હાથ પગ લગાડતાં પોતે ક્રોધી બનીને પોતે તે અપરાધીને ભારે શિક્ષા કરે છે, જેમકે શીયાળાની સખત ઠંડીમાં ઘણા ઠંડા પાણીમાં તેને પાણીમાં ડુબાવે, તેમજ ઉંના પાણીથી તેની કાયાને સીંચે, તેમજ ગરમ તેલ કે કાંજી (પ્રવાહી પદાર્થ)થી તેને દઝાડે, તેમજ અગ્નિકાય ઉભુંક ( ) કે ગરમ લેઢાથી ડામ દે, તેમ છેતરાથી વેત્ર ( ) થી કે નેત્ર કે ચામડી સનાદિ ( ) લાત કે દેરડાથી તે અપરાધ કરનારનાં બે પસવાડાની ખાલ ઉતરાવે, તથા લાકડી વગે
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭૮ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ .
રેથી સખ્ત માર મારે, આ પ્રમાણે ઘેાડા અપરાધમાં ઘણા ક્રોધ કરી માર મરાવે, તેવા નિય સાથે રહેતાં માતા પિતા વિગેરે દુ:મણાં થઇને રાજના દુ:ખથી કટાળે છે, અને તે ઘાતકી મનુષ્ય પરદેશ જાય તેા તેના સાખતી સુખ માને છે, તેવા માણસ થાડા અપરાધમાં ઘણી શિક્ષા કરે છે, તે બતાવે છે, જેની પાસે દંડ છે તે ઈંડ પાથી અર્થાત્ કાઇના થોડા અપરાધ જુએ તે પણ ક્રોધ કરી દંડ પાડે (દુ:ખ દે) તે ક્રૂડ પણ માટા હાય,તેથી દ'ડ વડે ગુરૂત્ય (મોટાઇ) ખતાવે, તથા વારવાર દંડ કરે તેથી દંડપુરસ્કૃત (વાત વાતમાં દંડ કરનાર) છેતેથી તે પેાતાને તથા પારકાને આ લેકમાં આ જન્મમાં અહિત છે, કારણ કે તે પ્રાણી માટી શિક્ષા અલ્પ અપરાધમાં કરે છે, તેમ પરલેાકમાં અહિત છે કારણ કે તે તેવાં પાપ કરવાથી પાતે તેવાં દુ:ખ ભોગવે, અને વધારે શિક્ષા કરવાથી બીજાને ક્રોધ ચડતાં તે વૈર લેવા નિયાણુ કરે તેથી વેર લેતાં અનેની જીંદગી બગડે. વળી જેવા તેના મહાનાથી જેવું તેવુ નિમિત્ત લઇને વારેવારે મળે માટે સંજવલન છે, વળી તે ઘણેા ક્રોધી હાવાથી મારવું બાંધવું ચામડી ઉતારવી વિગેરે પાપમાં જલદી પડે છે, અને તેમ ન અને તા ઘણા દ્વેષથી ખાટાં મનાં વચન લે છે, તથા પીઠનું માસ ખાય, અર્થાત્ પછવાડે નિંદા કરે, તથા એવું એવુ' અયાગ્ય બેલે, કે સામેના માણસ સાંભળીને મળે, અને તે ક્રીષી થઈને બીજાનું ખગાડે, તેથી આવાં પાપનાં
Page #196
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[૧૭૯ . કૃત્ય કરનાર વધારે શિક્ષા કરનાર છે. તેથી વધારે શિક્ષા કરનારને દંડ પ્રત્યયિક પાપ બંધાય છે, આ દશમું કિયાસ્થાન મિત્ર દ્રોહ સંબધી કહ્યું,
કેટલાક આચાર્યો આઠમું કિયાસ્થાન આત્મદેષ સંબંધી નવમું પદેષ સંબંધી અને દશમું પ્રાણવૃત્તિકનું કહે છે. ___ अहावरे एक्कारसमे किरियटाणे माया वत्तिएत्ति आहिजइ जे इमे भवंति गूढायारा तमो कसिया उलुगपत्तलहुया पव्वयगुरुया ते आयरिया वि संता अणारियाओ भासाओ वि पउंजंति अन्नहा संतं अप्पाणं अन्नहा मन्नंति, अन्नं पुट्रा अन्नं वागरंति अन्नं आइक्खियव्वं आइक्खंति॥
હવે ૧૧મું કિયાસ્થાન કહે છે, જે કોઈ આવા પુરૂષ હોય છે,
પ્ર–કેવા? - ઉન્મૂઢ આચાર જેને છે તેવા, જેમકે ગળાં કાપનારા, ગાંઠ કાપનારા તે પ્રથમ જુદા જુદા ઉપાયોથી વિશ્વાસ પાડીને પછી ચોરી કરે, ખુન કરે, જેમ ચંડપ્રદ્યોતે અભયકુમારને
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૦ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થી.
ચૈા હતા, તે માયાવી હાવાથી ગુપ્ત રીતે અધમ કરે છે. તમાકુસિયા:-અંધારામાં જેમને પાપ વ્યાપાર હાય તે, જેમ બીજા ન જાણે તેવી રીતે ચારી વિગેરે કરે છે,
છતાં ઠગવા માટેજ
ઉલુગપત્ત લહુ પવ્વગુરૂયાઃ-ઘુવડનાં પીછાં માફક હલકા નીચ હેાય છતાં તેઓ પોતાને અહકારથી પ ત જેવા મોટા [ઉંચ] શ્રેષ્ટ માને છે, અથવા તેએ અકા કરતા હાય તા તેમને પર્યંત મા બીજો કોઇ રોકી ન શકે; વળી તેઓ આ દેશમાં જન્મેલા અનાર્યની ગૂઢ ભાષા ખેલે, અર્થાત બીજાઆને ભ્રમમાં પાડવા માટેજ પાતાની મતિ કલ્પનાથી બનાવેલી ભાષાને મજા ન જાણે તેવી રીતે ગે! માંહામાંહું બેલે, પોતે ઠગ છતાં બીજાને સાહુકાર છે તેમ બતાવે, તથા બીજો કોઈ કંઈ પૂછે તે તે કપટથી જુદું જ ખતાવે, આંબાનાં ઝાડ પૂછીએ તેા કેયારા [આકડા] બતાવે, અથવા વાદના વખતમાં કઇકને બદલે કંઈક બતાવે જેમ ન્યાયના વખતે વ્યાકરણમાં વાત ખેચી જાય, અને વ્યાકરણ વખતે ન્યાયમાં ખેચે, જેમકે શરદમાં વાજપેય ] વડે પૂજે, આવા વાકયના અર્થ કરવા હાય ત્યાં શરદ ઋતુનુ વર્ણન કરે, તથા અન્ય વિષય કહેવા હાય ત્યાં બીજો વિષય કહે, નિવા કાંબળાને બદલે નવ કાંબળાના અર્થ કરે,] से जहाणामए केइ पुरिसे अंतो सल्ले
*
Page #198
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન. [૧૮૧ तं सल्लं णोसयं णि हरतिणो अन्नण णिहरावेति, णो पडिविद्धंसेइ, एवमेव निण्हवेइ, अविउट्टमाणे अंतो अंतो रियइ, एवमेव माई मायं कट्टु णो आलोएइ, णो जिंदइ णो गरहइ णो विउट्टए, णो विसोहेइ णो अकरणाए अब्भुट्टेइ णो अहारिहं तवोंकम्मं पायच्छित्तं पडिवज्जइ, माई अस्सि लोए पञ्चायाइ माइ परंसिलोए (पुणो पुणो) पच्चायाइ, निंदइ गरहइ पसंसइ णिच्चरइ ण नियट्टइ णिसिरियं दंडं छाएति, माई असमाहड सुहलेस्सेयावि भवइ, एवं खलु तस्स तप्पत्तियं सावर्जति आहिजइ, एक्कारसमे किरियटाणे मायावत्तिएत्ति आहिए ॥ सू. २७॥
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮૨ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થી.
ઉપર બતાવેલા હંગેને કપટ કરીને ઠગતાં શું ફળ થાય છે તે બતાવે છે, જેને લડાઇમાં ઘા લાગતાં અંદર તીર કે કાંટાની અણી રહી ગઈ હાય, તે અંતર શલ્યવાળા તે સાલ કાઢતાં ખમવી પડતી વેદનાથી ડરીને પાતે ન કાઢે ન ખીજા પાસે કઢાવે, તેમ વૈદ્યના ઉપદેશથી ઔષધ (દવા) લગાડીને નાશ ન કરે, કોઈ તેને પૂછે કે ન પૂછે, તા પણ તે વિના કારણ તે શલ્યને છૂપાવે, તેથી તે સાલ અંદર રહેવાથી પીડાતાં ચાલે છે, અને ચાલતાં તે પીડાથી પીડાતા છતાં ખીજું કામ દુ:ખથી કરે છે, હવે તેના પરમાર્થ સાધુને આશ્રયી સમજાવે છે, જેવી રીતે શલ્યવાળા દુઃખ પામે છે, તેજ પ્રમાણે આ માયી સાધુ અનાચાર સેવીને કપટથી છુપાવવા હું માલે, પણ પોતે કરેલા અકાર્યને ખુલ્લી રીતે કહીને આલેાચના ન લે, તેમ તે પાપથી પોતે દૂર પણ ન થાય તેમ આત્માની સાક્ષીએ મનમાં પણ તેને ન નિંદે “ કે ધિક્કાર હા મને કે આવું પાપ ' અશુભ કર્મના ઉદયથી સેવી રહ્યો છું, ” તેમ ખીજા ચાગ્ય ગીતા આગળ જઈને પણ કહેતા નથી, તેમ શ્રીઠે થઇને પણ અનેક પ્રકારે આચરેલા કપટથી પાછે ફતા નથી, શાસ્ત્રોક્ત વિધિએ તેનું જે પ્રાયશ્ચિત હાય તે લઈને ફરી તેવું પાપ નહિં કરૂં એવા ટઢ નિશ્ચય કરતા નથી, તેમ અભક્ષ્ય અપેય વસ્તુ પીને પણ ચાગ્ય પુરૂષ આગળ પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થતા નથી, તેમ ત્યાંથી વિહાર કરતા નથી, તેમ ગુરૂ વિગેરે સમજાવીને .
ન
201
Page #200
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[૧૮૩ કહે, તે પણ પ્રાયશ્ચિત્તનું તપ જે આવે, તે ચાંદ્રાયણ વિગેરે તપ કરતું નથી, તેથી આ માયાવી પાપ છુપાવનારો એક વાર પાપ પકડાતાં જૂઠે ગણાય છે તેમ ફરીથી તેને કઈ વિશ્વાસ કરતું નથી, તે બતાવે છે. माया शीलः पुरुषः यद्यपि न करोति किंचिदपराधं सर्वस्याविश्वास्यो भवति तथा प्यात्मदोषोपहतः ॥ १॥
કપટી પુરૂષ જો કે, અપરાધ ન કરે તે કાંઈ બધાને અવિશ્વાસી, થાય પૂર્વ દોષે હણાઈ. વળી આ કપટી ઘણું કપટ કરવાથી પરકમાં બધાં પીડાનાં અધમ સ્થાને જે નરક તિર્યંચ વિગેરેનાં છે, ત્યાં જન્મ લઈને વારેવારે કુવાના અરટની માફક દુઃખ ભેગવે છે.
વળી પિતે કપટી હોવાથી ગુનેગાર છતાં પણ જુદા જુદા પ્રપંચથી બીજાઓને ઠગીને બીજાને નિંદે છે, જેમકે “આ અજ્ઞાન પશુ જેવો છે, તેનાથી આપણું શું પ્રયજન (ભલું) થવાનું છે? આ પ્રમાણે પરને નિંદી પિતાની પ્રશંસા કરે છે, જેમકે “મેં આવા હોશીયારને પણ ઠ” એમ ઠગીને ખુશ થાય છે. કહ્યું છે કે
येनापत्रपते साधु रसाधु स्तेन तुष्यति જેથી ઠગાય છે સાધુ તેથી કુસાધુ ખુશ છે, આ પ્રમાણે કપટ સાધુ ફાવી જતાં વધારે ધીઠાઈથી તેવા પાપ કરનારો થાય છે, તેમાંજ વૃદ્ધ થઈને કપટને
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થ.
છોડતું નથી, વળી માયાથી લેપાઈને પ્રાણીને દુઃખકારી દંડ કરીને પાછો જૂઠું બોલીને ઢાંકે છે, વળી પોતાને દેષ બીજા ઉપર ઢળે છે, વળી તે કપટી હમેશાં ઠગવામાં તત્પર જેણે શુભ લેશ્યા (સુવિચાર) સ્વીકાર્યા નથી, અથોત આર્ત ધ્યાનમાં હgઈને હમેશાં અશુભ વિચારો કર્યા કરે છે, પછી તે ધીરે ધીરે ધર્મધ્યાનરહિત અસમાધિવાળો અને અશુદ્ધ વેશ્યાવાળે (મનમાં બળનારો અને બડબડત) રહે છે, આવા મનુષ્યને માયાશલ્ય સંબંધી પાપ બંધાય છે, આ અગ્યારમું માયા સંબંધી પાકિયાસ્થાન બતાવ્યું,
આ ઉપર બતાવેલાં અર્થદંડથી લઈને માયા સુધીનાં અગ્યાર કિયા સ્થાને સામાન્ય રીતે વિચારતાં મુખ્યત્વે અસંયત (ગૃહસ્થી) જેને લાગુ પડે છે, હવે બારમું કિયા સંબંધી જેનેતર સાધુને આશ્રયી કહે છે.
अहावरे बारसमे किरियटाणे लोभ वत्तिएत्ति आहिज्जइ, जे इमे भवंति, तं जहा आरन्निया आवसहिया गामंतिया कण्हुई रहस्सिया णो वहु संजया णों बहु पडिविरया सव्व पाणभूत जीव सत्तेहिं ते अप्पणो
Page #202
--------------------------------------------------------------------------
________________
અઢારમુ` શ્રી ક્રિયાસ્થાન અધ્યયન.
[ १८५
सच्चा मोसाई एवं विउंजंति, अहंण हंतव्वो अन्ने हंतव्वा अहं णअज्जावेयव्वो, अन्ने अज्जा वेयव्वा अहंण परिघेतव्यो अन्ने परिघेतव्वा अहं ण परितावेयव्वो अन्ने परितावेव्वा अहं ण उद्दवेन्वो अन्ने उद्दवेयव्वा, एवमेव ते इत्थिकामेहिं मुच्छिया गिडा गढ़िया गरहिया अज्झोव वन्ना जाव वासाई चउ पंचमाई छद्दसमाइ अप्पयरो वा भुज्जयरो वा भुंजित्तुं भोग भोगाई कालमासे कालं किच्चा अन्नयरेसु आसुरिएस किब्बिसिएस ठाणेसु उववत्तारो भवति,
અગ્યારમું કહીને હવે બારમું ક્રિયાસ્થાન લેાભ સંબંધી કહે છે, તે આ પ્રમાણે અર્જુન સાધુઓને બતાવે છે, (૧) मरएय (वन) मां वसे आरएय (वनवासी) छे, तेथेो તેઓ કંદમુળ તથા ફળ ખાનારા હાય છે, અને ઝાડના મૂળ નીચે
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪છે.
. ૧૦૧ - ૧૪ -
રહે છે. (૨) કેટલાક ઝુંપડું બાંધીને રહે છે, (૩) ગામતિક ગામની સમીપમાં રહી ગામના આધારે માગી ખાઈને આવે છે, કદાચ કામ પડે તે મંડળ ( ) પ્રવેશ (આવવાનું) રહસ્ય (પ્રજન) હોય તેથી રાહસિકા છે, તેમનું વર્ણન કરે છે, તેઓ બહુ સંયત નથી, સર્વ પાપ વ્યાપારથી છુટા થયા નથી, તેઓ બને ત્યાં સુધી ત્રસકાય જીવને મારતા નથી, ફક્ત એકેદ્રિ (વનસ્પતિ) આહાર કરનારા (અવિનાન) વડે તાપસ વિગેરે હોય છે, તે કંદમૂળખાઈને જીવે છે) તેમ બહુ વિરતનથી. અર્થાત જીવહિંસાથી રહિત વિગેરે પાંચ મહાવ્રત પુરાં પાળતા નથી, પણ દેખાવમાત્ર
કરંજન માટે કેટલાંક વ્રતનિયમ પાળે છે, પણ ભાવ (ખરા દીલ)થી મોક્ષ માટે પાળતા નથી કારણ કે તેમને હજુ મેક્ષના કારણરૂપ સમ્યગદર્શન (નવ તત્વની શ્રદ્ધા) થયું નથી, તે કહે છે. સર્વે માણી –ભૂત જીવ સોથી પોતે અવિરત છે, અર્થાત્ તે જ માને દુ:ખદાયી આરંભથી પિતે અવિરત છે, વળી તે પાખંડીઓ પિતે સાચજૂઠનાં મિશ્ર વા પિતાના સ્વાર્થ માટે આ માણે બોલે છે, અથવા તે સાચું બોલે છતાં જીવહિંસા થાય માટે જૂઠજ છે, જેમકે હું બ્રાહ્મણ છું માટે ગ્રાહ્મણ માનીને દંડા વિગેરેથી મારે નહિ, પણ બીજા શુદ્રોને હણ છે તે આવું કહે છે, દ્રવ્યથાર ગાયા ગતિ, વિજ્ઞારા શુદ્રને મારવા બદલ પ્રાણાયામને જાપ કરે, થવા તે બદલ કંઈ તેને
Page #204
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[૧૮૭
“ બદલે આપે વળી શુદ્રસ જેમને અસ્થિક (હાડકાં) નહેય તે જીવનું ગાડું ભરીને પણ મારીને બ્રાહ્મણને જમાડવા,
વળી કહે કે ઉત્તમ વર્ણને હું હોવાથી મારા ઉપર કેઈને હૂકમ ન ચાલે, પણ બીજા મારાથી નીચા છે, તેમના ઉપર હુકમ ચલાવે, મને પરિતાપ ન આપે, બીજાને પરિતાપ આપો, તેમ મને પગાર આપીને મજુરી કરવા ન લઈ જવો, બીજા શુદ્ર વિગેરેને મજુરી આપી લઈ જવા, ઘણું કહેવાથી શું! (ડામાં સમજે, તેમ મને ન મારે, બીજાઓને જીવથી પણ મારે, આ પ્રમાણે પરને પીડા. કરવાના ઉપદેશથી અતિ મૂઢપણાથી અસંબદ્ધ બોલવાથી, અજ્ઞાનતાથી ઢંકાયેલા ફક્ત પેટભરા સ્વાર્થ વિષય દષ્ટિવાળાઓને પ્રાણાતિપાત વિરતિરૂપવત ન હોય, તેમ જૂઠ ચેરી મૈથુન પરિગ્રહ ત્યાગ પણ ન હોય, હવે અનાદિભવેના અભ્યાસથી દુ:ખથી છોડાય એવા મુખ્ય વિષય સીસંગને સૂત્ર વડે બનાવે છે,
ઉપર બતાવેલ કારણોથી અતિ મૂઢપણાથી પરમાર્થને ન જાણનારા તે જુદા જુદા મતવાળાઓ સીથી યુક્ત કામ (વિષય લંપટતા) અથવા સ્ત્રી તથા બીજા વિષયમાં મૂછિત. તથા ગ્રઢ બનેલા છે, (અહીં સ્ત્રી શબ્દ લેવાથી જાણવું કે તેમાં લેકોને વધારે પ્રેમ છે,) તેથી તે સ્ત્રીના રૂપમાં કે મધુર ગાયન વિગેરેમાં પ્રાણીઓને પ્રાયે રાગી થવાથી સંસાર ભ્રમણનું કારણ થાય છે, તે બતાવે છે,
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૮ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થી.
मूलमेय महम्मस्स
महादोससमुस्सयम्
મૂલ એ છે અધર્મનું મહાદોષ કારણે અહીં વિશેષ સમજવાનું એ છે કે જેઓ સ્ત્રીના સંગમાં આસક્ત છે. તેવાઓને ગાયન વાજીત્ર વિગેરેમાં અચે પ્રેમ હાય છે. તેથી સ્ત્રી અને કામ એ અને શબ્દો લીધા છે, હવે તે આસક્ત થવા કેટલા કાળ રહે છે તે સૂત્રકાર અતાવે છે, “ચાર પાંચ કે છ દશકા અર્થાત્ ૪૦થી ૬૦વષ સુધી આ મધ્યમવય લીધી છે, આથી એમજ જણાવ્યું કે જે ત્યાગીઓ બને છે, તે થાડી ઘણી વય વીત્યા પછી અને છે, તેઓને આશ્રયી આ વાત લખી છે, અથવા આ મધ્યમ વય લેવાથી પછીની તથા પહેલાંની પણ સમજી લેવી, કે તેટલા વર્ષોમાં કે ઓછાં કે વધારે વર્ષો ભાગ ભગવવાનાં છે, તે ગૃહવાસ છેડીને ભાગ કે ભાગે ભાગવીને નીકળે છે, સ્ત્રીના સંગ હાય તે ભાગ અને શબ્દ વિગેરેના રસ તે ભાગા એ અને પ્રથમ ભાગવે, અને પછી ત્યાગી અને મનમાં સમજે કે અમે ત્યાગી બન્યા છીએ, તેાપણ ભાગથી મુકત થયા નથી, જેથી મિથ્યા દષ્ટિ અને અજ્ઞાન અંધકારને સમ્યગ્ વિરતિ (નિ ળ ચારિત્ર)ના પરિણામ (પાળ
આ અર્જુનને માટે લખ્યું છે, છતાં જૈન સાધુએ પણ વિષય રસથી કે સંસ વિગેરેથી મુક્ત ન હોય તો તેને પણ ઉપરનાં બધાં વાકયે। અને ક`બંધન લાગુ પડે છે, માટે જેમ બને તેમ પ્રભુના વચનને સમ”ને મેહંધનથી છુટવું.
Page #206
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન,
[૧૮૯
વાથી) રહિત છે, એટલે ઉપરથી ત્યાગીને વેષ પહેરીને અંદરથી ઉત્તમ વર્તન ન રાખવાથી પિતાનું મનુષ્ય સંબંધી આયુષ્ય પુરૂ થતાં મરણ પામીને મેરી તપાસ કરે તો પણ અસુર જાતિના દેવોમાં કે કિવિષિયા (ભંગી જેવા હલકા) દેમાં ઉત્પન્ન થાય છે, તે અજ્ઞાન તપસાથી મરેલા કષ્ટ કરવા છતાં પણ દેવતામાં ભંગી જેવી સ્થિતિ પ્રાપ થાય છે. ___ ततो विप्पमुच्चमाणे भुज्जो भुजो एल मूयत्ताए तमूयत्ताए जाइयत्ताए पञ्चायंति, एवं खलु तस्स तप्पत्तियं सावनंति आहिजइ,दुवालसमे किरियाणे लोभ वत्तिएत्ति आहिए ॥इच्चेयाई दुवालस किरियट्राणाई दविएणं समणेण वा माहणेण वा सम्म सुपरिजाणिअव्वाइं भवंति ॥स.२८॥
હવે તે નીચ દેવતામાં ઉત્પન્ન થએલા દેવતાનું આયુ પૂરું થતાં તે કિવિષિયા દેવતાને જીવ બાકી રહેલાં અશુભ કર્મો ભેગવવા ઘેટા જેવા મુંગા બરાડા પાડે છતાં તેનું બેલેલું કેઈ ન સમજે તેવા એલચૂક થાય છે, એટલે મનુષ્ય થાય છતાં મુંગા જન્મે છે, અથવા બેલે પણ બીજાથી
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૯૦ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થી.
ન સમજાય તેવી ભાષા લે છે. ( ઘેાડા દહાડા ઉપર એક શ્રાવક લકવા થતાં તે એવી રીતે ખેલે છે, કે કોઇનાથી તે સમજાતુ નથી )અથવા તમુત્ત્વયાવું અંધકારપણે અત્યંત અંધકારપણાથી અર્થાત્ જન્મથી આંધળા હાવાથી અથવા અત્યંત અજ્ઞાનતાથી તે એવું બેલે કે કોઇ ન સમજે, અથવા જાતિમૂક-જન્મથી મુગા હાય, એમ દેવતા પછીના ભવમાં પણ દુ:ખ ભાગવે છે, આ પ્રમાણે ઉત્તમ સાધુતાને બાજુ મુકી જે જૈન ત્યાગીઓ છે, તેમેા સાધુના પાંચ મહાવ્રતાથી દૂર રહી પાપ અનુષ્ઠાન ન છેડવાથી આધાકદિ આહાર વિગેરે વાપરવાથી તે પોતાના ભાગેા કાયમ રહે માટે લેાભીયા બનીને લેાભ સંબંધીનું પાપ બાંધે છે, આ ખારમું ક્રિયાસ્થાન કહ્યુ, હવે તેને ટુંકાણમાં પરમાર્થ સમજાવે છે.
ઉપર બતાવેલાં અંદ’ડ વિગેરે લાભ સબંધી સુધીનાં બારે ક્રિયાસ્થાનેાને જે કર્મ ગ્રંથીને દૂર કરે તે દ્ર-સંચમ તેને ધારણ કરનારા દ્રવિક (સંયમી) અથવા મુક્તિ જવા ચેાગ્ય દ્રવ્યભૂત (નિર્મળ આત્મા) શ્રમણ-સાધુ વિચારે, તે અતાવે છે માહણ-કાઈ જીવને ન મારા એવું વર્તન રાખે તે માહણ-પેાતે બારે ક્રિયાસ્થાન છેડવા તત્પર થાય, એટલે તે બરાબર રીતે તે વસ્તુ તત્વને સ્વરૂપથી સમજે કે બીજાને દુઃખ દેવું એ મિથ્યાદર્શન ( પાપને માર્ગ) છે, સંસાર ભ્રમણનું કારણ છે, એમ નિશ્ચય કરીને જ્ઞ પરિજ્ઞા (બેધ) વડે જાણે, પ્રત્યાખ્યાન પરિજ્ઞા (ત્યાગવા) વડે છેડે, અર્થાત્
Page #208
--------------------------------------------------------------------------
________________
સ
- અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[ ૧૯૧ બધી પાપક્રિયા અને પ્રથમ સમજી વિચારીને પછી છોડી દે, હવે તેરમું કિયાસ્થાન બતાવે છે.
अहावरे तेरसमे किरियटाणे इरिया वहिएत्ति आहिजइ, इह खलु अत्तत्ताए संवुडस्स अणगारस्स ईरियासमियस्स भासासमियस्स एसणासमियस्स आयाण भंड मत्तणिखेवणा समियस्स उच्चारपासवण खेल सिंघाण जल्ल पारिट्रावणिया समियस्स मण समियस्स वयसमियस्स कायसमियस्स मणगुत्तस्स वयगुत्तस्स कायगुत्तस्स गुत्तिंदियस्स गुत्तबंभयारिस्स आउत्तं गच्छ माणस्स आउत्तं चिट माणस्स आउत्तं णिसीय माणस्स आउत्तं तुयट्ट माणस्स आउत्तं भुंज माणस्स
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૯૨ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થી.
आउत्तं भास माणस्स आउत्तं वत्थं पडिग्गहं कंबलं पाय पुंछणं हि माणस्स वा णि क्खिव माणस्स वा जाव चक्खु पम्ह णिवाय मवि अस्थि विमाया सुहुमा किरिया ईरिया वहिया नाम कज्जइ,
'
હવે તેરમુ` ક્રિયાસ્થાન કર્યાપથિક નામનુ` કહે છે. ઇરણ–ઇયો (ગમન) તેના અથવા તેના વડે પથ તે ઈર્યા પથ છે તેમાં જે થાય તે ઈર્યા પથિક આ શબ્દ વ્યુત્પત્તિ કરી તેના પરમાર્થ સમજાવે છે, અધી જગ્યાએ ઉપયોગ રાખીને રાગદ્વેષ કર્યા વિના વિચારપૂર્વક મન વચન અને કાયા વડે જે ક્રિયા ( કાર્ય ) થાય અને તેનાથી જે કર્મ અંધાય તે ઈર્ષ્યા પથિક (જેમાં જરાપણું કેઇનું ખુરૂ' ન થાય તે) આવી ક્રિયા કયા માણસને હાય, તથા તેનું ક ફળ કેવું હાય તે બતાવે છે, ઇહુખલુ-આ જગતમાં પ્રવચનમાં કે સંયમમાં જે સાધુ હાય, (ખલુ નિશ્ચેના અર્થમાં કે વાક્યની શાભા માટે છે) તે જો આત્માના અંદરના ગુણા શેાધીને તેના હિત માટે સવૃત્ત અને, મન વચન કાયાને વશ કરીને રહે, જો મન વચન કાયાને વશ ન કરે, તા તેને આત્માનું હિત ન હેાય કારણ કે વિદ્યમાન આત્માનું
Page #210
--------------------------------------------------------------------------
________________
અઢારસુ શ્રી ક્રિયાસ્થાન અધ્યયન.
[ ૧૯૩
કાર્ય પણ તે મન વિગેરે વશ કર્યા વિના ન થાય, માટે આત્માને સંયમમાં ઉપયોગ રાખનારા અણુગાર ( સાધુ ) તે કર્યા ભાષા એષણા ચાલવું ખેલવુ ખાવું તે બધુ વિચારીને કરે, તેમ લેવું મુકવું તથા ઝાડા પીશાખ મેલ પરઢવા તે બીજાને પીડા રૂપ ન થાય તેમ કરે, તે પાંચ સમિતિથી સિમિત હૈાય, અને મન વચન કાયાથી સમિત તથા ગુપ્ત હાય, કારણ પડેજ વિચારીને મેલે, નહિંત સર્વથા મૌન રાખે, વળી ક્રુતિનુ અહુ માન કરવા કહે છે કે છિદ્ર ગોપવી રાખે ( કુમાર્ગે ન જવા દે ) વળી નવ બ્રહ્મચર્યની વાડા પાળે, તેજ પ્રમાણે ઉપયોગથી ચાલે, ઉપયાગથી ઉભું રહે, ઉપયાગથી બેસે, ઉપયાગથી સુએ, ઉપયાગથી ખાય, ખેલે, વસ્ત્ર, પાત્ર કાંખળ, પાદપુંછન ઉપયાગથી લે તેમ મુકે એટલે દરેક ક્રિયા સંભાળથી ખવા
જીવાનુ હિત વિચારીને કરે, કેાઈને પીડે નહિ, તે ઠેઠ આંખની પાંપણ ફરકે તે પણ સંભાળીને કરે, આવી રીતે ઉત્તમ સંયમ પાળે, તેને પણ આવી ક્રિયા હાય, ઉપયાગવંત સાધુથી લઇને સયાગી કેવળી તેને પણ ઉપર બતાવેલી જુદી જુદી ઈર્યાપથિકી ક્રિયા આંખની પાંપણ ફરકે ત્યાં સુધીની હાય છે, તે બતાવે છે, સયાગી કેવલી એક ક્ષણ પણ નિશ્ચળ રહેવા શક્તિમાન નથી, જેમકે અગ્નિએ તપાવેલું પાણી જેમ હાલે, તેમ કાણુ શરીર સાથે રહેલ જીવ સદા હાલતા જ હાય છે, તે સૂત્ર ખતાવે છે,
૧૩
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪છે. કેવલીણું ભંતે અસિ સમયંસિ જેસુ આગાસ પએસેસુ વિગેરે. - જે સમયમાં કેવલી પ્રભુએ જે સ્થળેથી પગ ઉપાડ્યો છે, તેજ આકાશ પ્રદેશમાં ફરી મુકવા સમર્થ છે? ત્યાં ઉત્તર આપે છે કે તે ન બની શકે, કાયાના સૂક્ષ્મ સંસારમાં પણ અસંખ્યાતા આકાશ પ્રદેશ બદલાઈ જાય, માટે નક્કી થયું કે કેવળીને પણ સુકમ સંચાર કાયાનો કાયમજ હોય છે, અહીં કારણમાં કાર્યને ઉપચાર કરીએ, એટલે તે કિયાથી જે કમ બંધાય તે કર્મની જે અવસ્થા તે કિયા અહીં ઈર્યાપથિકી જાણવી, તે બતાવે છે,
सा पढम समये बड़ा पुटा बितीय समए वेइया तइए समए णिजिण्णा सा बड़ा पुट्रा उदीरिया वेइया णिजिण्णा सेयकाले अकम्मे यावि भवति एवं खलु तस्स तप्पत्तियं सावर्जति आहिजइ. तेरसमे किरियटाणे ईरिया वहिएत्ति आहिजइ - જે કઈ સાધુ કે ગુણશ્રેણીમાં ચડેલા ગૃહસ્થને અગ્યારમું ગુણસ્થાન ન ફરસતાં સીધે ક્ષપક શ્રેણીથી બારમે ગુણસ્થાને
Page #212
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન. [૧૫ જાય તેને કષાય (ક્રોધાદિઈને ક્ષય થવાથી તે અકષાયી છે, તેમને ઉપર બતાવેલી સૂક્ષ્મ ક્રિયા છે, તેનાથી જે કર્મ બંધાય, તે પહેલે સમયે બાંધે ફરસે, તે બદ્ધ પૃષ્ટા કહે છે. તે બીજે સમયે વેદ અનુભવે, ત્રીજે સમયે ઝરી છુટી) જાય, તેને ખુલ્લાસો કરે છે, કે કર્મ યોગ (મન વચન કાયા)થી બંધાય છે, પણ તેની સ્થિતિ (કાળ) કષાયને આશ્રયી છે, તે કવાયા ન હોવાથી સાંપાયિક (ક્રોધાદિને આશ્રયી) લાંબી સ્થિતિ નથી, માટે યોગને લીધે બાંધતાંજ ફરશી જાય, બીજે સમયે અનુભવાય, તે પ્રકૃતિમાં શાતા (સુખ) વેદનીય છે. બે સમયની સ્થિતિ છે, અનુભાવ (રસ)માં શુભ બંધન છે, તે સૌથી સર્વોત્તમ અનુત્તરપપાતિક દેવ કરતાં પણ વધી જાય છે, પ્રદેશથી ઘણા પ્રદેશવાળી અસ્થિર બંધ વાળી છે, અને બહુ વ્યય (પૂર્વના કર્મ છેડાવવા) વાળી છે, તે તેરમી કિયા પહેલે સમયે બદ્ધ સ્પષ્ટ બીજે સમયે ઉદિતા વેદિતા નિણ છે. તે ત્રીજા સમયમાં તે. કર્મ ક્ષય થવાથી અકર્મતા પણ કહેવાય છે, આ વીતરાગ સાધુને ઇયપથિક કર્મ બંધાય છે, આ તેરમું ક્રિયા સ્થાન કહ્યું, આ વીતરાગ સિવાયના બીજા પ્રાણીઓને સાંપરાયિક ( લાંબી સ્થિતિવાળ) બંધ હોય છે, જ્યાં પ્રમાદ છે, ત્યાં કષાય છે, અને જ્યાં કષાય ત્યાં ભેગા પણ હોય છે, આથી એમ જાણવું કે કષાયિને વેગ નિયુમા હોય, પણ યોગવાળાને કષાય હેય અને ન પણ હોય, પણ પ્રમાદ અને કષાય બે
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૬]
સયગડાંગ સૂત્ર ભાગ ૪છે.
ભેગા થાય તેનાથી જે બંધ પડે, તે તેના પ્રમાણમાં ઘણા લેવાની ક્રિયા છે, પણ જેમને પ્રમાદ કે કષાય નથી, તેને ફક્ત એ સમયને ઈર્યાપથિક ક્રિયાને કર્મ બંધ છે. જેમ મહાવીર પ્રભુએ આ કિયાસ્થાનો બતાવ્યાં તેમ બીજા તીર્થકરોએ પણ તે તેરજ બતાવ્યાં છે, તે કહે છે,
से बेमि जेय अतीता जेय पडुपन्ना जेय आगमिस्सा अरिहंता भगवंता सव्वे ते एयाइं चेव तेरस किरियाटाणाइं भासिंसु वा भासेंति वा भासिस्संति वा पन्नविंसु पन्नविति वा पन्नविस्संति वा, एवं चेव तेरसम, किरियटाणं सेविंसु वा सेवंति वा વિક્ષેતિ વા . ર૬ /
તે હું કહું છું, જે વાતને પૂર્વના રૂષભદેવ વિગેરે એ કહી છે. તેમ વર્તમાનમાં સીમંધર સ્વામીજી કહી રહ્યા છે, -વળી ભવિષ્યમાં પદમનાભ વિગેરે તીર્થકર થવાના છે તેમણે પણ ઉપર બતાવેલા તેર ક્રિયાસ્થાને કહ્યા છે કહે છે અને હેશે, તથા તેનાં ફળ પણ જોગવવાનાં બતાવ્યાં છે, બતાવે
Page #214
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[૧૯૭ છે અને બતાવશે, વળી જયાં સુધી તે તીર્થકરો સગી અવસ્થામાં છે તેઓ બધાએ તેરમી ઈર્યાપથિકી ક્રિયાનું સ્થાન સેવ્યું છે સેવે છે, અને સેવશે, જેમકે જંબુદ્વીપમાં બે સૂર્યો સરખે પ્રકાશ કરે છે એમ બધાજ તીર્થકરને આવરણ (કર્મ રૂપી મેલ) દૂર થવાથી કેવળ જ્ઞાનીઓ ત્રણે કાળના છે, તેઓ સરખા ઉપદેશવાળા હોય છે, હવે તેર ક્વિાસ્થાનોમાં જે પાપસ્થાન કહ્યું નથી તે બતાવે છે,
अदुत्तरं च णं पुरिस विजयं विभंगमाइक्खिस्सामि, इह खलु णाणा पण्णाणं णाणा छंदाणंणाणा सीलाणंणाणा दिट्रीणं णाणा रूईणं णाणा रंभाणं णाणाज्झव साण जुत्ताणं णाणा विह सुयज्झयणं एवं મેવ, તે નદ ય
આચારાંગ સૂત્રના પ્રથમ કંધમાં જે ન કહ્યું, તે બાકીનું તેની ચૂલિકામાં કહ્યું, તેમ અહીં બાકીનું તેર કિયાસ્થાનથી જુદું કહે છે, તેમજ વૈદ્યક શાસ્ત્રમાં મૂળ સંહિતાના ફ્લેકેના સ્થાનમાં નિદાન (ખરું કારણ) તથા શરીરની ચિકિત્સાના કલ્પમાં જે ન કહ્યું તે જુદું કહ્યું, એમ બીજે પણ છંદ (અભિપ્રાય) ચિત્તિ (જ્ઞાન) વિગેરેમાં પણ પાછળના ભાગમાં
Page #215
--------------------------------------------------------------------------
________________
------------
૧૯૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. બતાવેલું જાણવું તેમ અહીં પણ રહી ગયેલું જુદું ઉત્તરગ્રંથ (પછીના સૂત્રોમાં બતાવે છે, (ચ-બધા વિષયને સંબ ધ બતાવે છે, શું–વાક્યની શોભા માટે છે, જે જ્ઞાન વડે પુરૂષ શોધાય તે પુરુષ વિચય કે પુરૂષ વિનય છે તે પુરૂષના અલ્પ જ્ઞાનથી મંદ બુદ્ધિવાળા જે ઉપર તે વિજય મેળવે છે (ડગે છે)તે વિલંગ જ્ઞાન જે અવધિ જ્ઞાનનો મવિન અંશ છે, તેમ આપણા લેકેને ધુતવાને જ્ઞાનને દુરૂપયોગ છે, તેને પુરુષ વિચય વિભંગ (ધૂતવાને ધંધ) કહે છે તે બતાવિશું, (તેમનાથી ન ઠગાવું તે ઉપદેશ છે) તે કેવી રીતે કોને ઠગે છે, તે બાબતેને થોડામાં સમજાવશે,
આ જગતમાં મનુષ્ય ક્ષેત્રમાં અથવા સિદ્ધાન્તમાં જ્ઞાનના ક્ષય ઉપશમથી વિચિત્રતાવાળી પ્રજ્ઞા (બુદ્ધિ) હોય છે, તે નાના (અનેક પ્રકારની) પ્રજ્ઞા છે, તેથી અ૫ (ડ) અલ્પતર (વધારે છેડી) અલ્પતમ (સૌથી થોડી) બુદ્ધિવાળાના ભેદ પાડીએ તે છે ભેદ પડે છે, (ત્રણ ઉપર બતાવ્યા અને ત્રણ આ પ્રમાણે વિશેષ વિશેષતર વિશેષતમ એટલે ઘણી તેથી વધારે સૌથી વધારે બુદ્ધિવાળા જાણવા) - છેદ-(અભિપ્રાય-રૂચિ-આકાંક્ષા) જુદા જુદા હોવાથી તેવાઓનું ચિત્ત તેવી રીતે ગુંચવાયેલું હોય છે તે નાના છંદવાળા છે તેમ શીલ (આચાર-વર્તન) પણ જુદાં જુદાં હોય છે, તથા દષ્ટિ અંતઃકરણની પ્રવૃત્તિ-ધર્મ સંબંધી મંતવ્ય છે તે બધાં ત્રણસો ને સાઠ ભેદમાં બતાવેલ છે,
Page #216
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[ ૧૯૯
-------
---
તેમ નાના રૂચિ જુદી જુદી મનની ઈચ્છાઓવાળા છે, જેમકે કોઈને આહાર (ખાવું) વિહાર (ફરવું) શયન (પથારી) આસન (બેસવાનું) આચ્છાદન (ઓઢવા પહેરવાનું) આભરણ (દાગીના) યાન વાહન (મુસાફરીનાં સાધન) ગીત (ગાયન) વાછત્ર (વગાડવાનાં ઓજારો) વિગેરેમાં બધાની રૂચિ કે પ્રકૃતિની અનુકુળતા જુદી જુદી હોય છે તેમ નાના રંભ ( ઉદર નિર્વાહ માટેના ધંધા) ખેતી ઢેર પાળવાં દુકાન શિલ્પકળા મજુરી વિગેરેમાં જુદા જુદા આરંભે છે, તેને કરનારા છે, તથા તેને આથી જુદા જુદા અધ્યવસાય (અભિપ્રાય)વાળા છે તેમાં કોઈને શુભ કેઈને અશુભ વિચારે હોય છે, પણ તે બધાને ફક્ત આ લેકમાંજ સુખ મેળવવાની ઈચ્છા છે, પણ પરલેકમાં મારું શું થશે તેની ચિંતા નથી, પણ આ લેકમાં ઈદ્રિયોની મહદશામાં પડેલાઓને (દ્રવ્ય પેદા કરવા કે સ્ત્રીઓને ફસાવવા માટે) આ બતાવેલાં જુદા જુદા પ્રકારનાં પાપ કૃતનાં અધ્યયન (પઠન પાઠન) છે,
भोमं उप्पायं सुविणं अंत लिक्खं अंग सरं लक्खणं वंजणं १ इत्थिलक्खणं २ पुरिस लक्खणं ३हय लक्खणं ४ गय लक्खणं५गोण*लक्खणं६ मिंढ लक्खणं ७ कुक्कड लक्खणं ८ तित्तिर लक्खणं ९
પદમ મુનિજીની પ્રતમાં શોરક્ષાં પાઢ છે.
Page #217
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
vvvvvvvvvvvvvvvv
२००] वट्टग लक्खणं १० लावय लकखणं ११ चकलकखणं १२ छत्त लक्खणं १३ चम्म लकखणं १४ दंड लक्खणं १५ असि लकखणं १६ मणि लक्खण१७ कागिणि लक्खणं सुभगाकारं दुब्भगाकारं गब्भाकारं मोहणकारं आहव्वणिं पागसासणिं दव्यहोमं खत्तिय विजं चंदचरियं सूरचरियं सुक्कचरियं बहस्सइ चरियं उकापायं दिसादाहं मिय चक्कं वायस परिमंडलं पंसुबुद्धिं केसवुट्रिं मंसबुद्धिं रुहिरबुद्धिं वेतालिं अब वेतालि ओसोवणिं तालुग्घाङणिं सोवागिं सोवरिं दामिलिं कालिंगिं गोरिंगांधारिं ओवताणं उप्पयणिं जंभणि थंभणिं लेसणिं आमय करणिं विसल्ल करणिं पक्क
१ अवहाणी.
Page #218
--------------------------------------------------------------------------
________________
અઢારમે શ્રી ક્રિયાસ્થાન અધ્યયન.
[૨૧ मणि अंतहाणिं आयमिणि एवमाइ आओ विज्जाओ अन्नस्स हेउं पउंजंति पाणस्स हेउं पउंति वत्थस्स हेउं पउंति लेणस्स हेउं पउंजंति सयणस्स हेउं पउंजंति, अन्नेसि वा विरूवरूवाणं कामभोगाण हे पउंजंति, तिरिच्छं ते विजं सेवंति,
પાપ સેવનને માટે વપરાતી વિદ્યાઓમાં પ્રથમ ભૂપૃથ્વીમાં ફાટ પડે કે તે ધૃજે વિગેરે નથી આમ થશે એમ કહીને પૈસા ભેગા કરી અનાચાર સેવે, એમ બધે સમજવું) ઉત્પાત-કપિ (વાંદરાં) હસે વિગેરે વિમ-હાથી, બળદ, સિંહ વિગેરે રાતના સ્વમમાં દેખાય, અંતરિક્ષ અમોઘ * ( ) વિગેરે, તથા અંગતે આંખ ભુજા જમણું ડાબું અંગ ફરકે તે, સ્વર-કાગડો ગંભીર (ઘુવડ?) સ્વર અર્થાતુ પક્ષીનું બેલવું, તથા લક્ષણ-જવ, માછલું, પદમ, શંખ ચક, શ્રીવત્સ વિગેરે છે, વ્યંજન–શરીર ઉપર તલ, મસા વિગેરે છે તે લક્ષણ વિભાગ બતાવે છે, ૧ સ્ત્રીના રાતા હાથ પગ છે વિગેરે તેમ, ૨ પુરુષ, ૩ ઘેડ, ૪ હાથી, આ પદમ મુનિજની ટબાની પ્રતમાં ઉકા તથા મેલવૃષ્ટિ વિગેરેને અર્થ છે.
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૦૨ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થી.
પ ગાય, બળદ, ૬ મેઢું, ખકરૂં, કુકડા, ૮ તીતર, ૯ વર્કંગ (બતક !) ૧૦ લાવક પક્ષી આ દસ જીવ આશ્રયા છે, અને ૧ ચક્ર ૨ છત્ર ૩ ચર્મ ૪ ઈંડ ૫ તલવાર ૬ મણુિરત્ન છ કાકકણી રત્ન આ ચક્રવત્તી ઉત્તમ ચિત્ત વસ્તુ હાય છે, આ સત્તરના લક્ષણ બતાવી શુભ અશુભ ફળ કહે, (અને તેનાથી દ્રવ્ય ઉપાર્જન કરી વિષય સેવનનું પાપ કરે) તથા મત્રવાળી વિદ્યાના ઉપયોગ કરે; જેમકે કોઈ દુર્ભાગી હાય, તેને મત્ર બળથી સુભાગી કરે, સુભાગી હાય તેને પજવવા દુભાગી કરે તથા ગર્ભ રહેતા ન હેાય, તેા ગર્ભ ધારણ કરવાની વિદ્યાથી ગર્ભ રખાવે, તથા વ્યામાહુ-કુકર્મ સેવવાની અભિ લાષા અથવા તેવા અભિલાષ થાય આથણી આથવણા નામની શીઘ્ર અનર્થ કરાવનારી વિદ્યાના ઉપયેગ કરે,
પાકશાસની ઇંદ્રાલ વિદ્યા-(રસાઈ કરવાની વિદ્યા ?) (અથણી-આગમાય સમિતિમાં કાઉંસમાં નકામે મુકા છે ) નવોર્મ-કણવીર (કણેર)નાં ફુલ વિગેરેથી તથા મધ ઘી વિગેરે અથવા ઉચ્ચાટન ( ) વિગેરે કાર્યોમાં જુદી જુદી વસ્તુએથી હામ કરાવે તે વિદ્યા કે મ ંત્રથી ઠંગે,વત્તિય વિનં -ધનુર્વેદ વિગેરે વિદ્યા કે લડવામાં વપરાતાં શસ્ત્રોની વિદ્યા ક્ષત્રિએ કે લડયાની કળા પોતે વંશપરંપરામાં આવેલી શીખ્યા હાય તે શીખવીને દ્રવ્ય લે, તથા ચંદ્ર, સૂર્ય, શુક્ર, બૃહસ્પતિ વિગેરેની ચાલને જયાતિષ શાસ્ત્રથી શીખીને તેનાથી શું લાભહાનિ થશે તે કહે, તે બતાવે છે, ચંદ્રના વણ(૨ગ)
Page #220
--------------------------------------------------------------------------
________________
અઢારમ્' શ્રી ક્રિયાસ્થાન અધ્યયન.
[૨૦૩
આવા છે, સંસ્થાન (આકાર ) પ્રમાણુ પ્રભા તેની સાથે રાજ બદલાતાં નક્ષત્રો તથા તેનાથી થતા ચાંગ, રાહુ ગ્રહ વિગેરે ( ગ્રહણ) નાં ફળ બતાવે, સૂર્યનું ચરિત આ પ્રમાણે છે. સૂર્યના મંડળનું પ્રમાણ મેષ વિગેરે રાશિએ તેની સાથે કેટલે પરીભાગ (કેટલા સમય વીત્યા કે રહ્યો) થયા, ઉધોત (કિરણેા) અવકાશ રાહુ ઉપરાગ (ગ્રહણ ) વિગેરે કહે, શુક્ર વીથી ત્રય ( ) ના ચાર (ગતી) તથા બૃહસ્પતીની ચાલ-શુભ અશુભનું ફળ બતાવે, સંવત્સર ( વર્ષ ફળ ) રાશિ પરિભાગ-વિગેરે કહે, (સાચું જીટુ' કહીને ડગે ) ઉલ્કાપાત દિગૃદાહ- વાયવ્ય વિગેરે મડળામાં થાય છે, તેથી શસ્રગ્નિ ક્ષેત્પીડા કરનારાં છે (તે મ`ડળા થતાં લડાઈ આગ કે દુકાળથી લોકો પીડાય છે) મૃગચક્ર હરણ કે શીયાળીઆનું ટેળુ વિહારમાં પેસતાં નીકળતાં જંગલમાં જતું દેખે કે બેાલતું સાંભળે, તેનું શું ફળ થશે, તે જાણી ને કહે, વાયસપરીમ’ડળ કાગડાવિંગેરે પક્ષીઓનું ટોળુ જે દિશામાં રહે કે જાય આવે, અવાજ કરે તેથી શુભ અશુભ ફળ કહે, તેજ પ્રમાણે પાણીના વરસાદને ખદલે ધૂળ, વાળ, માંસ, રિધર (લાહી) વરસે તેનું અનિષ્ટ ફળ બતાવે, તે પ્રમાણે વૅતાળી વિદ્યા-અમુક અક્ષરની છે તેને અમુક પ્રમાણમાં જાપ કરવાથી દંડ (લાકડી) ઉભી કરે, અને અવતાળી જપવાથી તે દંડ પાછા પડી જાય, શાંત થાય, તે પ્રમાણે અવસ્થાપિની—બેભાન કરનારી નિંદ્રા લાવનારી, તાલેાદ્ઘાટની
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૪ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થી.
તાળું કે કળ ઉઘાડનારી વિદ્યા, ધપાકી. ચંડાળ જાતિની દેવી થયેલ હાય તેને વશ કરી તેની મારફતે પોતાનુ કાર્ય કરાવે, તે પ્રમાણે શાંખરી-ભીલ જાતીની ધ્રુવી થઇ હાય તેને વશ કરે,
તે પ્રમાણે દ્રાવિડી-દ્રવિડદેશની, કાલિંગી કલિંગદેશની ભાષામાં ગુંથાયેલી વિદ્યા તેમજ ગૌરી, ગાંધારી એ વિદ્યાએ છે. તેમ અત્રપતની નીચે પડવાની પાડવાની કે ઉતારવાની વિદ્યાનુંમળી ઉંચે ઉડવાની કે ઉડાડવાની વિદ્યા, સ્તંભની-૧ભા માફ્ક સ્થિર કરનારી વિદ્યા, શ્લેષણી, આમય કરણીઆ એ વિદ્યાથી શત્રુને પીડા કરે, વિશલ્ય કરણી-કાઇએ શલ્ય કે રાગ મુકયા હૈાય તે દૂર કરે, પ્રક્રામણી, અંતર્ધાન કરણી દેખાતી વસ્તુને અદૃશ્ય કરે તે વિદ્યા આયમણી-આ પ્રમાણે પ્રજ્ઞપ્તિ વિગેરે સોળે. વિદ્યા દેવીને સાધીને ઉપયેગમાં લે, આ વિદ્યાએ પાખડીએ જેએ મેાક્ષના સુખને જાણતા નથી. તેએ કે ગૃહસ્થા કે વિદ્યાથી પેટ ભરનારા વેષધારીને સાધુ માફક ગોચરી કરે, તેઓ આ વિદ્યા કે મ`ત્રના ખાટા ઢાંગવડે અન્ન પાણી વસ મકાન કે શય્યા સુખદાયી લેવા માટે ચારિત્રનેા દુરૂપયોગ કરે, અથવા જુદી જુદી જાતનાં વિષયસુખ ભાગવવા માટે તેને ઉપયાગમાં લે, ખાટા ઢોંગથી તેા દુર્ગતિ થાય છે પણ ખરી વિદ્યા કે મંત્રના ઉપયોગ કરવા તે પણ અનિષ્ટ (ચારિત્રના નાશ) કરનાર; છે તે બતાવે છે, ત્તિથી (ગાય, બકરી
Page #222
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી ક્રિયાસ્થાન અધ્યયન.
[૨૦૫
વિગેરે ?) સાથે અગ્ય સ્થાને વિદ્યા સાધવા માટે સારા અનુષ્ઠાન (સંયમને નાશ કરનાર કૃત્યોને તે આચારથી ભ્રષ્ટ થયેલા વેષ વિડંબકે કે અન્ય મેહાંધ પુરૂષ કરે છે, જો કે તે આર્યદેશમાં જન્મેલા તેથી આર્ય છે, છતાં આવાં લેકનિંદનીય કાર્ય કરવાથી અનાર્ય જ જાણવા.
ते अणारिया विप्पडिवन्ना कालमासे कालंकिच्चा अन्नयराइं आसुरियाइं किब्बिसियाई ठाणाई उववत्तारो भवंति, ततोऽवि विप्पमुच्चमाणा भुजो एल मूयत्ताए तमंधવા, પતિ ખૂ.રૂ.
આ પ્રમાણે તેઓ (આ જન્મ હારીને લેકમાં નિંદાઈને) આયુને ક્ષય થતાં કાળ કરીને જે કદાચ દેવેલેકમાં (પૂર્વમાં કરેલી થોડી પણ શુભ કરણથી) ઉપ્તન્ન થાય છે, તો પણ તેઓ ત્યાં આસુરીયા (અધમ–જાતિ) કિવિષિક વિગેરે (ભંગી જેવી) જાતિમાં ઉખન્ન થાય છે, ત્યાંથી તેઓ કદાચ મનુષ્ય થાય તે પણ પૂર્વે કરેલાં અશુભ, કૃ (ચારિત્ર તથા વિદ્યાને દુરૂપયેાગ કરવા)થી બાકીનાં કર્મ ભેગવવા માટે પ્રથમ બતાવેલા એડમુક બેગડા થાય છે, અથવા બુદ્ધિહીન કે આંધળા થાય છે, અને અહીંથી પણ તેઓ જ્યાં અનેક
Page #223
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ છે. પ્રકારની યાતના (પીડાઓ) છે તેવી નરક તિર્યંચ વિગેરે ગતિમાં ભ્રમણ કરે છે, (માટે વિદ્યામંત્રને દુરૂપયોગ કરી ચારિત્રથી ભ્રષ્ટ ન થવું) - હવે ગૃહસ્થોને ઉદ્દેશીને અધર્મપક્ષ (પાપકૃત્ય) કેમ કરે છે તે બતાવે છે,
से एगइओ आयहेउं वाणायहेडं वा सयणहेडं वा अगारहेडं वा परिवारहेडं वा नायगं वा सहवासियं वा णिस्साए अदुवा अणुगामिए १ अदुवा उवचरए २ अदुवा पडिपहिए ३ अदुवा संधिछेदए ४ अदुवा गठिछेदए ५ अदुवा उरभिए ६ अदुवा सोवरिए ७ अदुवा वागुरिए ८ अदुवा साउणिए ९ अदुवा मच्छिए १० अदुवा गोंघायए११अदुवा गोवालए १२ अदुवा सोवणिए१३अदुवा सोवणि यंतिए १४॥ एगइओ आणुगामिय भावं पडिसंघाय तमेव अणुगामिया णुगामियं हंता
Page #224
--------------------------------------------------------------------------
________________
અઢારમુ`. શ્રી ક્રિયાસ્થાન અધ્યયન.
[ ૨૦૭
छेत्ता भेत्ता लुंपइत्ता विलुंपइत्ता उद्दवइत्ता आहारं आहारेति, इतिसे महया पावेहि कम्मे अत्ताणं उवकुखाइत्ता भवइ ॥
ગૃહસ્થામાં જેએ માંસ ભક્ષ કરે કે જીવ હિંસક છે, તેમાંના કેાઈ એક કદાચ નિર્દય હાય તે આ લેાકમાં સુખની અપેક્ષા રાખીને પલેાકના દુ:ખને વીસરીને માહનીય કર્મીને લીધે ભાગની લિપ્સાથી સંસારી જીવાને અનુસરી કાઇ પેાતાના ઉદર માટે હવે કહેશે તે ૧૪ ચૌદ સ્થાને જે અકૃત્યનાં છે, તે પાપાને કરે છે, પ્રથમ કેાઈ પેાતાને માટે કરે, તે બતાવ્યું, કોઇ જ્ઞાતિ-સગાંવહાલાં માટે કાઈ ઘર માટે કે ઘરમાં રહેલા કુટુબ કે પરિવાર દાસદાસી માટે વળી કાઇ નાત તે જાણીતા મિત્ર માટે કરે. કાઇ સહવાસી પાડાશી માટે, પાપ કરે, એ પ્રમાણે બધે ઠેકાણે પાપી માટે સમજવું, અથવા કેાઇ જનાર પાછળ જાય, તે અનુગામુક–કાઇને હિંસા ફરતા દેખીને પ્રથમ પોતે ન કરતા હાય અને પછી હિંસા કરવાનું શરૂ કરે, તે અમુકસ્થાને અમુકકાળે અમુકરીતે જીવહિંસા શિકાર વિગેરે કરતા હાય તે ધારી જોઈને તે પછી તેવું પોતે કરે તે અનુગામુક (દેખાદેખી) છે? .
બીજો કાઈ તેનું બગાડનાર હાય, તે બગાડનારનું ખેંગાડવા માટે લાગ જોઇને તેના બદલે લે, તે ઉપચરક છે,
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૮ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ છે.
(એક સાધુએ બીજા સાધુ ઉપર વૈર લેવા આંગળી કરડી, પેલાએ બીજી વખત બરોબર લાગ જોઈ પછવાડેથી જઈને દંડ મારી લેહી લુહાણ કરી નાખે, આવું કૃત્ય કરનાર સાધુ હોય તે પણ તે ગૃહસ્થ જે જાણ.) ૨
અથવા પ્રાતિ પથિક-માર્ગમાં જતે સામો આવીને શત્રુ ઉપર બદલો લે, (૩) અથવા તે પિતાના માટે જે સગાંવહાલા માટે સંધિ છેદક (સલાહ સં૫)ને તોડે. ૪ ગ્રંથિ છેદચોરીએ કરે, ગાંઠ છોડીને લઈ લે, ૫ અથવા ઉરબ્ર–ઘેટાં બકરાં વિગેરે ચરાવવાને બંધ કરે, તેમાં કેટલાક તેની હિંસા પણ કરે, કેટલાક હિંસા ન કરે, પણ હિંસક અમલદાર કે બદમાસે તેની પાસે પડાવીને લે, તેને મારીને તેની હિંસા, કરે, કેઈ બલિદાનમાં મારે) ૬ અથવા સૌરિક ભંડ વિગેરે મારનાર કસાઈ થાય છે. ૭ અથવા શકુનિ પક્ષીઓ, પાળનારો શકુનિક થાય છે, અથવા વાગુરા-હરણ વિગેરેને દરી. વડે પકડે તે વાગુરિ (વાઘરી) અથવા માછલાં વડે આજીવિકા ચલાવે તે માછીમાર અથવા વાળી બને છે, અથવા ગાયે વિગેરેને ઘાતક થાય છે. અથવા કુતરાં પાળે તે શૌનિક (શ્વાન પાળનારે) છે અથવા કુતર પાળીને તેના વડે શિકાર કરાવી મૃગ વિગેરેને અંત કરે, ઉપર બતાવેલાં ચૌદ પાપનાં કારણેને ધ્યાનમાં રાખી હવે ફરીથી ખુલાસાથી કહે છે,
Page #226
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન,
[૨૦૯
પ્રથમને કોઈપણ એક માણસ પોતાના કે ઘરના પરીવાર માટે બીજો કોઈ બીજા ગામે જતે હોય ત્યાં જવાનું પ્રયેાજન જાણીને તેના પછવાડે જવા માટે તેની સાથે મિત્ર ભાવ દોસ્તી) કરીને લાગ પડે તે તેને પણ ઠગવાને લાગ જે તે પછવાડે જાય છે તેનો અભ્યત્થાન (ઉભે થઈ) નીચું માથું કરીને નમસ્કાર કરી ઈચ્છિત વસ્તુ આપીને
ગ્ય અવસર મેળવીને તેને લાકડી વિગેરેથી હણનારો તથા તરવાર વિગેરેથી હાથ પગ છેદનારે તેજ પ્રમાણે જોરથી મુક્કા વિગેરે મારીને ભેદનારે તથા માથાની રોટલી ખેંચી કદર્થના કરી તથા ચાબખા વિગેરે મારીને વિલું પન કરનારો તથા જીવથી મારીને ભેગ ભોગવે છે. તેને પરમાર્થ એ છે કે ગળાં કાપનારા કેઈ ધનવાનને બીજે ગામ જતે જોઈને તેને મેગ્ય વિનય કરીને વિશ્વાસ ઉત્પન્ન કરીને ભેગન અથીર મેહમાં અંધે એલે આ લેકના સુખને જ માનનારે પૈસાવાળ બનીને આહાર વિગેરેની ભેગ સામગ્રી ભેગવે છે, આવા મેટાં પાપનાં કર કર્યો કરીને દુષ્ટભાવથી દીર્ઘ કાલનાં દુ:ખ ભોગવવાનાં ચીકણ કર્મને બાંધે છે. તેના અઘોર પાપથી લેકમાં તેને મહા પાપી તરીકે પ્રખ્યાત કરે છે, અથવા આઠ પ્રકારનાં કર્મો બાંધે છે, પછી ચૌદ રાજલેકમાં તેનાં ફળ ભેગવવા જુદાં જુદાં શરીર ધારણ કરીને નરક તિર્યંચ મનુષ્ય કે દેવપણામાં પ્રખ્યાત કરે છે (શુભ ભાવનાથી કેક હિંસક મરતાં
૧૪
Page #227
--------------------------------------------------------------------------
________________
२१०]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
પશ્ચાત્તાપ કરી દેવતા કે મનુષ્ય પણ થાય છે. આ પ્રમાણે પ્રથમને એક પાપી કહ્યો, હવે બીજે ઉપચરક પછવાડે ન જતાં સાથે રહી વિશ્વાસઘાત કરે છે તે કહે છે,
से एगइओ उवचरय भावं पडिसंधाय तमेव उवचरियं हंता छेत्ता भेत्ता लुंपइत्ता विलुंपइत्ता उहवइत्ता आहारं आहारेति, इति से महया पावेहिं कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवइ,
બીજે કઈ ધનવાનનું ધન લુંટવા ધનવાનના ધનને ધ્યાનમાં રાખી તેને સેવક બનીને તેને ખુબ વિનય કરી ખુશ કરી વિશ્વાસમાં પાડી તેના ધનને અથી બનીને તેને હંતા છેત્તા ભેત્તા અને છેવટે તેને હણનારો પણ થાય છે, આથી તે પિતાને મેટા પાપી તરીકે જગતમાં જાહેર કરે છે,
से एगइओ पाडिपहियं भावं पडिसंधाय तमेव पडिपहे ठिच्चा हंता छेत्ता भत्ता लुपइत्ता विलुंपइत्ता उद्दवइत्ता आहार
Page #228
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[૨૧૧. आहारेति इति से महया पावेहिं कम्मेहि अनाणं उवक्खाइना भवइ,
ત્રીજે કઈ પ્રતિપથ તે માર્ગમાં સામે આવીને પૈસાવાળાને વિશ્વાસ પમાડી ફાંસીયા માફક હણનારે છેદનારો છેવટ જીવથી મારનારો થાય છે, અને મહાપાપી તરીકે પિતાને ઓળખાવે છે,
से एगइओ संधिछेदग भावं पडिसंधाय तमेव संधि छेत्ता भेत्ता जाव इति से महया पावहिं कम्महिं अत्ताणं उवक्खाइत्ता भवइ.
ચોથે કેઈ વિરૂપ (અઘટિત) કર્મવડે જીવિતને અથી સંધિ છેદકભાવ (ખાતર પાડવું) તેને સ્વીકારી આવા ઉપચેથી હું કાતરીશ (ચોરી કરીશ) આવી પ્રતિજ્ઞા કરીને તે ધંધે કરે છે, આ સંધિ છેદક ખાતર પાડનારે પ્રાણીઓને હણ છેદી ભેદીને પ્રાણ લે છે, અને તેથી પોતાની આજીવિકા કરે છે આથી એમ પણ સમજવું કે બીજા પણ કામગોને પિતે ભગવે, સગાંવહાલાને પણ પાળે,
से एगइओ गंढि छेदग भावं पडिसंधाय
Page #229
--------------------------------------------------------------------------
________________
२१२]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. तमेव गंठिं छेत्ता भेत्ता जाव इति से महया पावहिं कम्मेहि अत्ताणं उवक्खाइत्ता भवइ,
કોઈ કાર્ય કરનારે ઘેઘુર (ધુસરાના ઘુઘરા)ની ગાંઠ ડીને છેવટે જીવહિંસા કરીને પોતે તથા સગાનું પાલન अरे, मनाया२ ७२,
से एगइओ उरब्भिय भावं पडिसंधाय उरभंवा अण्णतरं वा तसं पाणं हंता जाव उक्खाइत्ता भवइ एसो अभिलावो सव्वत्थ, (नायव्यो)
કોઈ અધર્મ પ્રવૃત્તિવાળો ઘેટાને પાળનારો ભરવાડ થઈને તેના ઉનથી કે માંસથી આજીવિકા કરે, આ પ્રમાણે તે ઘેટાં કે રબારી માફક બકરા વિગેરે ત્રસ જેને પાળે, કઈ તેના દુધવડે આજીવિકા કરે, કોઈ હિંસા કરે, કે હિંસકને વેચે, એમ તે હણનારે છેદનારે ભેદનાર થાય વિગેરે સમજવું,
से एगइओ सोयरिय भावं पडिसंधाय महिसं वा अण्णतरं वा तसं पाणं जाव
Page #230
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન. [ ૨૧૩ उवक्खाइत्ता भवइ, से एगइओ वागुरियं भावं पडिसंधाय मियं वा अण्णतरं तसं पाणं हंता जाव उवक्खाइत्ता भवइ.
કોઈ સીરિક (ખાટકી)ને ધંધે લઈને જીવહિંસાથી પેટ ભરે, ટીકાકારે તેને અર્થ સ્વબુદ્ધિએ કરવો કહ્યો તેથી સમજવું કે તુવર ભુંડ તેને હિંસક સૌકરિક છે તે હિંદુ ખાટકી હોય તે ગાય ન મારે, તે સૌકરિકમાં પચ કુતરાને પકાવનારા તથા ચાંડાલ પણ ગણ્યા છે. કોઈ વાઘરીને ધંધે લઈ જંગલમાં ચરનારા હરણ સસલાં વિગેરેને પકડી મારે, અને તેના વડે તેનું કે પરિવાર વિગેરેનું પેટ ભરે, (હાલમાં મોટે ભાગે વાઘરી એ ગુજરાતમાં દયાળુ લોકોની સોબતમાં રહેવાથી ખેતી વિગેરેથી પેટ ભરે છે, વાગુરા, જાળ તેનાવડે છે તે વાગરિક તે વાઘરી તરીકે હલ ઓળખાય છે.)
से एगइओ सउणिय भावं पडिसंधाय सउणि वा अण्णतरं वा तसं पाणंहंता जाव उवक्खाइत्ता भवइ॥ से एगइओ मच्छिय भावं पडिसंधाय मच्छं वा अण्णतरं वा
Page #231
--------------------------------------------------------------------------
________________
२१४]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થ. तसं पाणं हंता जाव उवक्खाइत्ता भवइ,
કઈ શાનિક છે તે શકુન-લાવક–ચકલાં વિગેરે, પક્ષી એથી પેટ ભરે, કેઈ અધમાધમ માછલીવડે આજીવિકા કરે, અથવા બીજા જળચર જીવડે પેટ ભરે, (પક્ષીને બંધ કરે તે શાકુનિક છે, અને માછલાં વિગેરે જળચર જી મારે તે માછી છે)
से एगइओ गोंघाय भावं पडिसंधाय तमेव गोणं वा अण्णयरं वा तसं पाणं हंता जाव उवक्खाइत्ता भवइ, से एगइओ गोवालं भावं पडिसंधाय तमेव गोवालं वा परिजविय परिजविय हंता जाव उवक्खाइत्ता भवइ ॥ से एगइओ सोवणिय भावं पडिसंधाय तमेव सुणगं वा अन्नयरं वा तसं पाणं हंता जाव उवक्खाइत्ता भवइ ॥सू.३१॥
Page #232
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી ક્રિયા સ્થાન અધ્યયન.
[ ૨૧૫
કેઈ ગેવાળી બનીને કઈ ગાય તેફાન કરે તે કે પાયમાન થઈને તે ગાયને જુદી પાડીને તેને મારનારો છેદનભેદન કરનારો વારંવાર થાય છે, કેઈ કૂકમી ગાય મારવાને ધંધે લે છે, પછી તે ગાય કે જે ત્રસજીવ આવે તેને મારે, અને પછી હણવાની વિગેરે ક્રિયા કરે. | કઈ શોવનિક ભાવ તે શિકારી કૂતરાં પાળીને તેના વડે મૃગ સૂકર વિગેરે મરાવે છે, કદાચ કૂતરો આજ્ઞામાં ન રહે તે તેને પણ મારી નાખે છે, અને તેવી રીતે પેટ ભરે છે,
से एगइओ सोवणियंतियं भावं पडिसंधाय तमेव मणुस्सं वा अन्नयरं वा तसं पाणं हंता जाव आहारं आहारेति इति से महया पावहिं कम्मेंहिं अत्ताणं उवक्खाરૂત્તા મવડું ખૂ.3.
કોઈ અનાર્ય અવિવેકી કુતરાંથી નિભાવ કરે તે શપનિક તેની પાસે રહે તે શોવનિકાંતિક-ઘાતકી કૂતરાં છે, તેવાંની પાસે રસ્તે જનાર વટેમાર્ગ કે મૃગ, સૂકર વિગેરે માણસ કે પશુની હિંસા કરાવે, અને તેના વડે પાપવૃત્તિથી પેટ ભરે, કુટુંબને પિષે અને જગતમાં હિંસક જાતિમાં ઓળખાવે, આ પાપવૃત્તિથી પેટ ભરનારનું વર્ણન કર્યું, હવે કઈ વખત
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૧૬ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ છે. કોઈ નિમિત્તે અભ્યપગમ (હિંસાની આપબડાઈ) દેખાડે છે,
से एगइओ परिसामज्झाओ उदित्ता अहमेयं हणामित्ति कट्ठ तित्तिरं वा वट्टगं वा लावगं वा कवोयगं वा कविंजलं वा अन्नयरं वा तसं पाणं हंता जाव उवक्खाત્તિ મવા
અહિં પ્રથમના સૂત્રથી વિશેષ આ છે કે પ્રથમના સૂત્રમાં જીવહિંસાથી પેટ ભરવાનું બતાવ્યું, અથવા ગુપ્ત રીતે જીવહિંસા કરે તે બતાવ્યું, પણ આ સૂત્રમાં તે કઈ નિમિત્તે બધાના દેખતાં માણસોની વચ્ચે જીવ મારવાની પ્રતિજ્ઞા કરીને ઉઠે તે બતાવે છે. જેમકે કઈ માણસ માંસ ખાવાની ઈચ્છાથી કે તેવી ટેવથી કે કીડા માટે કે કોપાયમાન થયેલે સભામાં ઉભે થઈને આવી પ્રતિજ્ઞા કરે, કે હું પેલા પ્રાણીને હણીશ, આવું નક્કી કરી પછી તીતર બતક ખબુતર કપિંજર કે તેવું બીજું કઈ પણ પ્રાણી હણે, મારે, છેદે ભેદે અને પિતાને પાપીઓની ગણતરીમાં ગણવે,
से एगइओ केणइ आयाणेणं विरुद्ध
Page #234
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી ક્રિયાસ્થાન અધ્યયન. [૨૧૭ समाणे अदुवा खल दाणेणं अदुवा सुरा थालएणं गाहावतीण वा गाहावइपुत्ताण वा सयमेव अगणिकाएणं सस्साइंज्झामेंइ अन्नेणवि अगणिकाएणं सस्साइंझामावेइ अगणिकाएणं सस्साई झामंतंपि अन्नं समणुजाणइ इति से महया पावकम्मेहिं अत्ताणं उवकखाइत्ता भवइ॥
આ સૂત્રોમાં અધર્મ પક્ષે ચાલનારા (જીવહિંસક વિગેરે) પાપીઓનું વર્ણન ચાલે છે, તેમાં બધાએ પ્રાણીઓને દ્રોહ કરનારા પ્રાયે કહી દેવાના છે. તેથી પ્રથમના સૂત્રમાં બીજાના અપરાધ વિના જ કોપાયમાન થયેલા બતાવ્યા, હવે બીજાના અપરાધથી કેવી થએલાને બતાવે છે, કઈ સ્વભાવથી જ કીધી બીજાનો અપમાનના શબ્દ વિગેરેનું કારણ મળતાં સામાવાળાને શ બની તેનું બગાડે, પ્રથમ શબ્દને લેવાથી સમજવું કે કોઈએ અપમાન કર્યું કે નિંદા કરી કે વચમાં બેલીને ખંડન કરે, તો ધી થઈને તેનું બગાડી નાખે, શબ્દ પછી રૂપ આશ્રયી આવી રીતે તે કેપે, કે કઈ કદરૂપો કે વિધવા કે બીજા અપશુકનવાળે મળતાં પિતાનું કામ બગાડવાનું જાણીને
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૧૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. વિના કારણે તેને મારવા જાય હવે ગંધ રસ વિગેરેનું આદાન (ગ્રહણ-લેવું) તે સૂત્ર વડે જ બતાવે છે, અથવા કોઈએ તેને સડેલી વસ્તુ આપી હોય અથવા ઈછા કરતાં ઓછું આપ્યું હોય તે ખળાનું દાન ઓછું માનીને તેનાથી કે પાયમાન થાય, અથવા મદિરાનું સ્થાળ કેશક (માટી વિગેરેનું કામ કે બાલા) વડે ઈચ્છા પ્રમાણે ન આપે તે કેપે, અને પછી શું કરે તે કહે છે, તે ગૃહસ્થીના કે તેના છોકરાંના ખળામાં જઈને તેમાં રહેલા કદ વ્રીહી ઘઉં બાજરી વિગેરે પિતે બાળી મુકે, બીજા પાસે બળાવી દે અથવા બીજા બાળનારાને સહાયતા આપે, આવી રીતે બીજાના નજીવા અપરાધમાં કે વિનાકારણે તેને અપરાધી માનીને તેનું બાળી નાશ કરી પિતાને પાપી તરીકે પ્રખ્યાત કરે, હવે બીજી રીતે પાપનું ગ્રહણ કરવું બતાવે છે,
से एगइओ केणइ आयाणेणं विरुद्ध समाणे अदुवा खलदाणणं अदुवा सुरा थालएणं गाहावतीण वा गाहावइपुत्ताण वा उट्ठाण वा गोणाण वा घोडगाण वा गद्दभाणवा सयमेव घूराओ कप्पेत्ति, अन्नेणवि कप्पावेति कप्पतंपि अन्नं समणु
Page #236
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
। २१८.
जाणइ इति स महया जाव भवइ,
વળી કોઈ પાપી બીજા ગૃહસ્થ તેને ઉપર બતાવ્યા પ્રમાણે કડવું કહ્યું હોય કે અપશુકન કર્યા હોય, કે જોઈતી. વસ્તુ સારી ન આપી હોય કે દારૂને યાલ ન આવે તે કાપીને તે ગૃહસ્થીના કે તેના પુત્રના ઊંટ, ગાય, બળદ ઘોડા કે ગધેડું જે હાથમાં આવે, તેની ઘૂરા–જાંઘ કે ખલક ( ) છાતી પેટ વિગેરેમાં કાપ મુકે, બીજા પાસે છેદાવે અથવા છેદતાને સહાય કરે, આ પ્રમાણે અઘોર કૃત્ય કરીને પિતાને પાપી તરીકે પ્રસિદ્ધ કરે,
से एगइओ केणइ आयाणेणं विरुद्ध समाणे अथवा खलदाणेणं अदुवा सुरा थालएणं गाहावतीणं वा गाहावइपुत्ताण वा उट्टसालाओवा गोणसालाओवा घोडगसालाओ गद्दभसालाओ वा कंटक बोंदियाए पडिपेहित्ता सयमेव अगणिकाएणं झामेइ अन्नेण वाझामावेइ झामतंपि अन्नं समणुजाणइ इति से महया जाव भवई,
Page #237
--------------------------------------------------------------------------
________________
२२०]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થ.
કઈ તે ઉપર મુજબ ગૃહસ્થી ઉપર કોપાયમાન થઈને તેનું કે તેના પુત્રના ઉંટે ઢેરો ઘડા કે ગધેડાને રાખવાની શાળામાં પિતે સુકા કાંટા મગાવી તેની આજુબાજુ ઢગલે કરી તે શાળાને જીવતાં જાનવર સાથે દ્વેષથી બાળી મુકે છે, બીજા પાસે બળાવે છે કે અન્ય કોઈ બાળતો હોય તેને સહાયતા કરી બનાવે છે, અને પાપીમાં ગણાવે છે,
से एगइओ केणइ आयाणेणं विरुद्ध समाणे अदुवा खलदाणेणं अदुवा सुरा थालएणं गाहावतीण वा गाहावइपुत्ताण वा कुंडलं वा मणिं वा मोत्तियं वा सयमेव अवहरइ अन्नण वि अवहरावह अवहरंतंपि अन्नं समणुजाणइ इतिसे महया जाव भवइ ॥ समणाण वा माहणाण वा छत्तंग वा दंडगं वा भडगं वा मत्तगं वा लटिं वा भिसिग वा चेलगं वा चिलिमिलिगं वा चम्मयं वा छेयणगं चम्म
Page #238
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[૨૨૧ कोसियं वा सयमेव अवहरति जाव समणुजाणइ, इति से महया जाव उवकखाइत्ता भवइ ॥
વળીકઈ નિમિત્ત લઈને કઈ પાપી કીધી થઈને ગૃહસ્થી કે તેના દિકરા દીકરી વિગેરેનાં કુંડળ કે સોના રૂપાના દાગીના કે મણિ મેતી વિગેરે ઝવેરાત પિતે ચરે બીજા પાસે ચોરા અથવા અન્ય ચોરનારને સહાયતા કરે, વળી હવે ગૃહસ્થ વિના પાખંડી ઉપર શું કરે તે કહે છે, કોઈ પાપી પોતે ભણેલો છતાં બીજાથી વાદ કરતાં હારી જાય તે કોધી થઈને શું કરે તે કહે છે, શ્રમને સહન કરે, તે શ્રમણ-સાધુ તથા કેઈને ન હણે તે માહણ-બ્રાહ્મણ પરિવ્રાજક તપસ્વી વિગેરે ઉપર કોઈ કેધ કરીને તેનું છત્ર દંડ કે ધર્મોપક રણ કે તેના ધર્મના ચિન્હરૂપ વસ્તુ કે ખાવાપીવાનું વાસણ માત્રક લાકડી બિસિગ–બેસવાનું આસન ચેલક-વસ્ત્ર ચિલિમિલિક ઓઢવાની ચાદર કે ગોચરી વખતે નાંખવાને પડદો પાદુકા તથા ચામડાં ચર્મ છેદનક ચામડું કાતરવાનું શસ્ત્ર રાંધી ચર્મકેશિક શસ્ત્ર મુકવાની કોથળી વિગેરે જે કંઈ હોય તે પિતે તેને પીડવા માટે) ઉપરની કઈ પણ વસ્તુ ચોરી જાય બીજા પાસે ચરાવે, ચોરતાને મદદ કરે, આવું પાપ કરીને લોકમાં પાપી તરીકે પ્રસિદ્ધ થાય,
Page #239
--------------------------------------------------------------------------
________________
રરર] .
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. से एगइओ णो वितिगिंछइ तं गाहावतीण वा गाहावपुइत्ताण वा सयमेव अगणिकाएणं ओसहीओ झामेइ जाव अन्नंपि झामतं समणुजाणइ इति से महया जाव વવવવફત્તા મતિ
વળી તેબીજા ને દુશમન માનીને પાપ કરનારા ઉપર - બતાવ્યા, હવે તે સિવાયના બીજા બતાવે છે. કોઈ અતિશે મૂઢતાથી ન વિચારે કે અઘોર પાપનાં ફળ મને ભવિષ્યમાં શું થશે? તેમ આ મારું કૃત્ય મહા પાપનું છે, તે પણ વિચારતું નથી, તેથી તે અજ્ઞાન દશામાં આલેક પરલેકમાં દુઃખદાયી ક્રિયા કરે, આ ઉદ્દેશથી તે શું કરે, તે બતાવે છે, ગૃહસ્થી કે તેના પુત્રોનું અનાજ ખળામાં પડયું હોય કે ખેતરમાં ઢગલે કર્યો હોય તે કમોદન વ્રીહી ઘઉં વિગેરે બાળી મુકે, બીજા પાસે બળા, કે બાળતા હોય તેને પ્રશંસે, અને તેથી પિતે મહાપાપી ગણાય છે,
से एगइओ णो वितिगिंछइ तं गाहावतीण वा गाहावइपुत्ताण वा उट्टाण वा
Page #240
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[ ૨૨૩ गोणाण वा घोडगाण वा गद्दभाण वा सयमेव घूराओ कप्पेइ अन्नेण वि कप्पावेति, अन्नपि कप्पंतं समणुजाणइ ।।
કઈ પાપી અજ્ઞાની વિચાર્યા વિના જ ગૃહસ્થી કે તેના પુત્રનાં ઉંટ, ઢેર, ઘોડા, ગધેડાં વિગેરેની જવા વિગેરે શરીરના અવયવો છેદી નાંખે છેદી નંખાવે, છેદી નાંખનારા ને પ્રશંસે,
से एगइओ णो वितिगिंछइ तंगाहावतीण वा गाहावइपुत्ताण वा उट्टसालाओ वा गद्दभसालाओ वा कंटक बोंदियाहिं पडिपेहित्ता सयमेव अगणिकाएणं झामेइ जाव समणुजाणइ,
કોઈ પાપી તે ભવિષ્યમાં પાપનાં ફળ વિચાર્યા વિનાજ ગૃહસ્થીનાં કે તેના પુત્રોનાં ઉંટ ઘડાં ઢેર કે ગધેડાં રાખવાની શાળાઓ કાંટાના ઢગલા વડે બાળે કે બળા, બાળતાને પ્રશંસે, से एगइओ णो वित्तिगिंछइ तं गाहा
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૨૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. बतीण वा गाहावइपुत्ताण वा जावमोत्तियं वा सयमेव अवहरइ जाव समणुजाणइ, से एगइओ णो वितिगिछइ तं समणाण वा माहणाण वा छत्तगं वा दंडगं वा जाव चम्मच्छेदणगं वा सयमेव अवहरइ जाव समणुजाणाइ इति से महया जाव उवकखाइत्ता भवइ,
તથા તે પાપને ડર રાખતું નથી, તેથી ગૃહસ્થી કે તેના પુત્ર વિગેરેનાં કુંડળ, મણિ, મોતી વિગેરે કીંમતી વસ્ત પોતે ચરે, બીજા પાસે ચોરાવે ચેરતાને પ્રશંસે, તેવી રીતે સાધુ કે બ્રાહ્મણ વિગેરે જે ત્યાગી છે તેમની પણ છતરી દાંડે ચર્મ છેદક (સંપી) વિગેરે ઉપગરણ પિતે ચરે, ચોરાવે, ચોરતાને સહાય કરે, આમ કરવાથી તે મોટા પાપને બાંધે છે, (આ પ્રમાણે પૂર્વે કહેલા બધા સૂત્રના આલાવા કોધથી ચોરી કરનારના કહ્યા હતા તે
જે બાવા મૃગચર્મ વાપરે છે તે ચામડાને સરખું કરવાનું કાપઇને હથી આર.
Page #242
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી યિાસ્થાને અધ્યયન.
[ રરપ
તથા તેના અભાવમાં બાકીના કહેવા અર્થાત ઉપર પ્રમાણે બધું જાણવું, કે પાપીઓ પાપ કરતાં પાછું જેતા નથી,
से एगइओ समणं वा माहणं वा दिस्सा णाणाविहिं पावकम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवइ अदुवाणं अच्छराए आफालिना भवइ अदुवाणं फरुसंवदित्ता भवइ, कालेणवि से अणुपविट्स्स असणं वा पाणं वा जाव णो दवावेत्ता भवइ,
હવે વિપરીત દષ્ટિએ એટલે આગાઢ ચીકણા) મિથ્યાદષ્ટિઓ બતાવે છે, જેમકે કોઈ એક અભિગૃહી મિથ્યા દષ્ટિ અભદ્રક (મહા કહી) સાધુઓને દ્વેષી બનીને સાધુઓ કે બ્રાહ્મણે બહાર નીકળે કે સ્થાનકમાં પેસે ત્યારે તેમને પજવે, અથવા પિતે નીકળતાં કે પેસતાં જુદા જુદા પાપ ક વડે બીજાને પીડી પિતે પાપી રૂપે પિતાને જાહેર કરે, તે બતાવે છે
(અથવા એટલે પક્ષાંતર–બીજી રીતે બતાવે છે. કોઈ સાધુને દેખીને મિથ્યા દષ્ટિ વિચારે કે આ મુંડીયે અપશકુનવાળે છે એમ માનીને પોતાની આંખ સામેથી ખસેડે, અને ચપટી વગાડીને કહે કે ભાગી જા, અથવા તે
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૨૬
સૂચગડાંગ સૂત્ર ભાગ ૪ થે,
સાધુના તિરસ્કાર કરી કઢાર વચન કહે કે એ મુંડીયા ! વિના કારણુ કાયાને સંતાપતા હે દુર્બુદ્ધિ ! અહીંથી દૂર ખસ, પછી તે ક્રોધથી ભૃકુટિ (પાંપણ) ચડાવે, અથવા અસત્ય (અસભ્ય) એલે, તેમજ ભિક્ષાના વખતમાં પણ તે સાધુ ગોચરીએ તેવાને ઘેરે આવતાં પાતે પોતાને અંતરાય કર્મીના દાષ ન લાગે માટે અનુક્રમે બીજા ભિક્ષુકની પછવાડે પેસે, તેથી તે પાપી નિંદક દુષ્ટ બુદ્ધિથી અન્ન વિગેરે પાત તે સાધુને ન આપે તથા બીન ધર્માત્માને આપતાં પણ પોતે રાકે, અને દ્વેષી બનીને આ પ્રમાણે બેલે કે, जेइमे भवंति वोन मंता भारकंता अलसगा वसलगा किवणगा समणगा पव्वयंति,
જે પાખડીઓ છે તે આવા હોય છે, “ જેમને ઘરમા (નિર્ધનતાને લીધે) ઘાસના કે લાકડાંના ભારા વિગેરે મત્તુરીનું અધમ કાર્ય કરવાનુ... હાય છે. અર્થાત્ તેઓ નિર્ધાન અને મક્ઝુરીયા છે, તથા ભાર-ઘરને જો કે પેટલી આંધીને માલ વેચવા ક્રૂરતાં અથવા બીજો ભારે વજનને ખેલે ઉચકતાં કંટાળેલા દીક્ષામાં મેાજ માનનારા આળસુએ પોતાના ઘરમાં પરિવારના નિર્વાહ કરવા અસમર્થ હાય તે આવા વૈષધારી પાખડી અને છે, તેના ફ્લાક કડુ છે,
गृहाश्रमः परोधर्मो न भूतो न भविष्यति । पालयन्ति नरा धन्याः कीनाः पाषण्डमाश्रिताः ॥१२॥
Page #244
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી યિાસ્થાન અધ્યયન.
-
ગૃહસ્થ ધર્મ શ્રેષ્ટ છે, તે ન થ ન થાય, પાલે તેને ધન્ય છે. કાયર જોગ સધાય. વળી તે સાધુને તિરસ્કાર રૂપે કહે છે કે વૃષલ-અધમ જાતિના છે જેમાં બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યની સેવા કરનારા છે, તથા કૃપણ કલબ કશું ન કરી શકે તેવા (નમાલા) શ્રમણ બનીને દીક્ષા લે છે,
હવે અધમાધમ અગારી (ગૃહસ્થી) ઓની અત્યંત દુર બુદ્ધિવાળાના અસ૬ વૃત્તને તેમની ભાષામાં બતાવે છે
ते इणमेव जीवितं धिज्जीवितं संपडि बहेंति, नाइ ते परलोगस्स अटाए किंचिविसिलीसंति, तेदुक्खंतिते सोयंति ते जूरंति ते तिप्पंति, ते पिट्टति ते परितप्पंति ते दुक्खण जूरण सोयण तिप्पण पिट्टण परितिप्पण वहबंधण परिकिलेसाओ अप्पडिविरया भवंति, ते महया आरंभेणं ते महया समारंभेणं ते महया आरंमसमारंभेणं विरूवरूवेहिं पाव
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૨૮
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ ચે..
कम्मं किच्चेहिं उरालाई माणुस्सगाई भोग भोगाई भुंजित्तारो भवंति
ઉપર કહેલા સાધુએના ઉત્કૃષ્ટ નિર્દેક પુરૂષી ઉત્તમ ધર્મના શત્રુ બનીને ગુણા વિસારીને ફક્ત પારકાના દોષા ઉઘાડીને કુત્સિત જીવિત જેમાં ફક્ત સાધુની નિંદાજ કરવાનું હાય છે, તેને ધારણ કરે છે, એટલે તેઓ સંસારના દુરાચારને પ્રશંસે છે, વળી તે આ લેના સુખમાં ગ્રીન થએલા સાધુની નિંદામાં તપુર માંધ બનેલા પોતાનુ જીવન સાધુનિામાં ગુજારે છે, પણ પોતાનું ભવિષ્યમાં કલ્યાણ થાય, તેવું જરાપણ પરમાર્થ નું અનુષ્ઠાન સ્વીકારતા નથી, તે આ નિંદાના માર્ગથી કુચનાથી સાધુઓને પીડા ઉત્પન્ન કરે છે, એટલુ જ નહિ, પણ આવી નિદાથી આત્માને તથા પરને બંનેને પીડા કરે છે, તે અજ્ઞાનથી અધ બનેલા એવું કરે છે, જેથી તેમને શેક થાય છૅ, અને પરસ્પર દુષ્ટ વચન બેાલવાથી બીજાને પણ શાક કરાવે ઇં, વળી તે બીજાને ગહે છે, તથા તાપ ઉપજાવે છે, અને આત્માને તથા પરને (કઠાર વચન બેલવાથી) મોક્ષના સુખથી દર કરે છે. એમ તે રાંકડા ધની પુષ્ટિ વિનાના અસત્ અનુષ્ઠાન કરનારા પોતે પીડાય છે, પરને પીડાવે છે, તે પ્રમાણે પાપથી અંતરમાં બળે છે, તથા બીજાને પરિતાપ ઉપજાવે છે, ઉપર પ્રમાણે તે અધર્મ માર્ગે ચાલનારા હાવાથી
Page #246
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[ २२६
દુઃખીયા શોચ કરનારા (દુ:ખ ભેગવવા છતાં પણ) તે પાપોથી છુટતા નથી, હમેશાં નવાં પાપ કરે જાય છે. આવા હોવાથી મોટા આરંભે વડે જેમાં ઘણું જીવહિંસા થાય તથા મહા સમારંભ એટલે જેમાં હિંસાને બદલે પ્રાણીઓને વધારે તાપ ઉત્પન્ન કરે. તથા બંને આરંભ સમારંભવાળાં કૃત્યે વડે જુદાં જુદાં સાવદ્ય (પાપ) કૃત્યેથી ઉદાર સ્વાદિષ્ટ) સમગ્ર સામગ્રીવાળા દારૂમાંસ સહિત મનુષ્યભવમાં (ધર્મ સાધનને બદલે ભેગમાં પણ શ્રેષ્ઠ ભેગો ભેગવે, અને તેને માટે જ પાપ કરે, એ હવે ખુલાસાથી બતાવે છે,
तं जहा अन्नं अन्नकाले पाणं पाणकाले वत्थं वत्थकाले लेणं लेणकाले सयणं सयणकाले सपुव्वावरं च णं हाए कय बलिकम्मे कयकोउयमंगलपायच्छित्ते सिरसा बहाए कंठे माला कडे अविद्ध मणि सुवन्ने कप्पिय मालामउली पडिबढ सरीरे वग्घारिय सोणि सुत्तग मल्ल दाम कलावे अहतवत्थपरिहिए चंदणोक्खित्तगाय
Page #247
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
सरीरे महति महालियाए कूडागार सालाए महति महालयंसि सीहासांसि इत्थी गुम्म संपरिवडे सव्वराइएणं जोड़णा झियाय माणेण महया हय न गीय वाइय तंती तलताल तुडिय घण मुइंग पडुपवाइयरवेणं.. उरालाई माणुस्सगाड़ भोगभोगाई भुंजमाणे विहरड़,
૨૩૦
( પૂર્વે પુણ્ય જે કર્યુ. હાય તેને લીધે ) તે પાપ કૃત્યથી જમવાના વખતે અન્નને મેળવે છે તે પ્રમાણે પીવાનું પાણી તથા કપડાં બીછાનું પચરણું વગેરે સર્વ વસ્તુએ સવારના કે સાંજના જોઇએ તે બધું મેળવી લે છે, અથવા સવારના સ્નાન વગેરે અપેારના વિલેપન ભાજન વિગેરે પૂર્વાપર સહિત મેળવે છે તેને સાર આ છે કે પૈસા કે સત્તાના જોરથી જે વસ્તુ જ્યારે જોઇએ ત્યારે તેને મળે છે, હવે ઈચ્છા પ્રમાણે મળે છે તેટુકમાં બતાવે છે જેમ લગ્ન વખતે વર કન્યાને સ્નાન કરાવે, તેમ તેને હંમેશાં ઘણું ધન ખરચીને નાકરા સ્નાન કરાવે છે, તથા ઇષ્ટ દેવતાની પાતે પુષ્કળ ખર્ચ કરીને પૂજા કરે છે, અળિકને કરે, તથા
Page #248
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[૨૩૧
કૌતુકે અવતારણ (જે કાળે જે ટપકાં વિગેરે કરવાથી લોકમાં માનનીય થાય તે) કરે, વળી મંગળ કૃત્યે તે સેનું ચંદન દહી ચાખા બ્રોનું ઘાસ તથા સરસવ તથા દર્પણ દેખવું ઉત્તમ વસ્તુને સ્પર્શ કરે તથા રાતના બેટાં સપનાં આવ્યાં હોય તેનું પ્રાયશ્ચિત કરીને સ્નાનવાળું માથું સાફ કરી આભૂષણે પહેરે તે કુલેની માળાથી સહિત મુકુટ પહેરે તથા બીજાં પણ આભૂષણો પહેરે, તથા પ્રતિબદ્ધ શરીર, જુવાની તથા નિરેગતાથી તથા લષ્ટપુષ્ટ આહાર મળવાથી શરીર મજબુત છે, તથા લટકેલ છે કેડને કરો તથા કુલોની માળાઓને સમૂહ લટકતા ગુચ્છા સાથે એટલે માથે નહાયેલે ઉત્તમ દ્રવ્યથી શરીર ઉપર લેપ કરેલે કંઠે માળા પહેરેલે તથા અમૂલ્ય જોઈએ તેવાં આભૂષણો પહેરેલે ઉંચી વિશાળ કોટના ઘેરાવાથી મજબુત હવેલીમાં રહેલે તેમાં પણ મોટા વિસ્તારવાળા સિંહાસન કે ભદ્રાસન ઉપર સુખથી બેઠેલે સ્ત્રી ગુમ તે જુવાન રૂપાળી સ્ત્રીઓના બીજા પરિવાર સાથે વીંટાયેલે (દાસદાસી સહિત) તથા મેટા વાગેના નાદ સહિત નાટક ગીત તથા તંત્રી વીણા તંબુરો મર્દલ ઢલક શતાર દુંદુભી સરણાઈ નેબત વિગેરેના મધુર અવાજેથી યુક્ત મનુષ્યને ભંગ તથા ઉપભેગે (પૂર્વના પુણ્યનાં ફળો)ને ભેગવતે વિચરે છે.
तस्सणं एगमवि आणवेमाणस्स जाव
Page #249
--------------------------------------------------------------------------
________________
રેલર
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ ચો. चत्तारि पंचजणा अवुत्ता चेव अब्भुटंति. भणइ देवाणुप्पिया! किं करेमो किं आहारेमो किं उवणेमो? किं आचिटामो! किं भेहियं इच्छियं, किं मे आसगम्स सयइ? तमेव पासित्ता अणारिया एवं वयंति, देवे खलु अयंपुरिसे देवसिणाए खलु अयंपुरिस देव जीवणिजे खलु अयंपुरिसे. अन्ने वि य णं उवजीवंति..
આ ધનાઢ્યને કંઈ પણ કાર્ય આવતાં એકાદ માણસને કામ કરવાને બોલાવે. ત્યારે બીજા પાંચ માણસે ન બોલાવેલા પણ આવીને ઉભા રહે છે, તેઓ શુ કરે તે કહે છે, તે આવી રીતે ખુશામતના પ્રિય વચને બેલે, હે સ્વામી ! બેલે અમને ધન્ય છે કે આપની સેવામાં ઉભા છીએ! શું કરીએ, શું લાવીએ, કેને બોલાવી છે? આપને શું કાર્ય કરાવવું છે? તમારા હૃદયમાં શું ઇચ્છા છે? આપને મેઢે કંઈ વસ્તુ સ્વાદ લાગે છે? શું ખાવું છે) અથવા તમારા મોઢામાંથી જે વચન નીકળે તે પ્રમાણે કરવા તૈયાર છીએ!
Page #250
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[૨૩૩
તે રાજા હોય કે ધનાઢય હોય તેવાને સુખ વિલાસ વૈભવ ભગવતે જોઈને અનાર્ય લકે બોલે છે કે આપ દેવપુરૂષ છે, આપ દેવ સ્નાતક તે દેવોથી સ્નાન કરાયેલા છે દેવોમાં શ્રેષ્ઠ છે, ઘણાની આજીવિકા પૂરનારા છે, (તેથી તે કુલાઈને ઘણાં પાપ કરવામાં તત્પર બને છે) તેને જોઈને આર્ય વિવેકી આચારવંત પુરૂષે આ પ્રમાણે કહે છે,
तमेव पासित्ता आरिया वयंति अभिकंत कूरकम्मे खलु अयंपुरिसे अतिधुन्ने
अइयायरक्खे दाहिणगामिए नेरइए कण्ह पक्विए आगमिस्साणंदुल्लह बोहियाण या वि भविस्सइ,
જેણે પાપકૃત્ય કરવાની હદવાળી છે, હિંસા વિગેરે મહા પાપમાં લેપાયેલ છે, તથા જેમ રેતીના કણને વાયરો ભમાવે તેમ જે કૃત્યથી સંસાર ચક્રવાળમાં ભમવું પડશે તવા પાપ બાંધનારો આમાં ધૂત શબ્દનો અર્થ નિર્દોષ નહિ પણ ભમનારો છે,) વળી ખૂબ સારી રીતે ભેગાં કર્યા છે આઠ કમ જે તે અતિધૂત તથા ઘણુ રીતે અઘોર પાપ કરી પિતાની રક્ષા કરે તે આમ રક્ષક છે તથા દક્ષિણ દિશામાં (નરકમાં જનારો છે, અર્થાત જે ફૂર કર્મ કરે છે,
Page #251
--------------------------------------------------------------------------
________________
२३४
સૂયગડાગ સૂત્ર ભાગ ૪ થે. તથા સાધુઓની નિંદા કરે છે, તથા તેમને દાન આપતાં નિષેધ કરે છે, તે દક્ષિણગામી થાય છે, દક્ષિણ દિશામાં જે નરક તિર્યંચ મનુષ્ય કે દેવ છે, તે હલકી પાયરીના છે તેમાં ઉત્પન્ન થાય છે, તેમ આ પાપી પણ પોતાના પાપને લીધે કુગતિમાં જશે, નરકમાં જાય તે નારક અને કૃષ્ણપક્ષને (ટુંક દષ્ટિ કે અદેખ) હોવાથી કૃષ્ણ પાક્ષિક છે, વળી તે નરકમાંથી નીકળી દુર્લભબોધિ થશે.
इच्चेयस्स ठाणस्स उट्रियावेगे अभिगिज्झंति अणुट्रियावेगे अभिगिझंति अभिझंझाउरा अभिगिझंति, एस ठाणे अणारिए अकेवले अप्पडिपुन्ने अणेयाउणे असंसुद्धे असल्लगत्तणे असिद्धिमग्गे अमुत्तिमग्गे अनिव्वाणमग्गे अणिजाणमग्गे असव्वदुक्खपहीणमग्गे एगंतमिच्छे असाहु एस खलु पढमस्स ठाणम्स अधम्म पक्खस्स विभंगे एवमाहिए ॥सू.३२॥
Page #252
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી ક્રિયા સ્થાન અધ્યયન.
ર૩૫
દક્ષિણ દિશા બધી દિશાઓમાં અપ્રશસ્ત છે (વખાણવા જોગ નહીં) તેમ ચારગતિમાં નરકગતિ નિંદનીય છે, બે પક્ષોમાં કૃષ્ણ પક્ષ નિંદનીક છે, તેથી જે કઈ વિષય રસમાં અંધ થાય, ઇદ્રિયથી પરવશ થાય, પરલેકના ફળને વિસરી જાય તે સાધુઓની નિંદા કરીને દાન અંતરાય કર્મ બાંધીને નિંદનીય સ્થાનમાં ઉન્ન થાય તે બતાવ્યું, તે પ્રમાણે જે તીચ કે મનુષ્યમાં કે દેવલોકમાં નિંદનીયપણું છે તે તેને પ્રાપ્ત થાય, પણ તેથી ઉલટ પુરુષ જે કઈ વિષય રસમાં નિસ્પૃહ થાય, ઇન્દ્રિયોને વશ કરે, પરલેકના ફળથી ડરીને ચાલે સાધુઓની પ્રશંસા કરે, સારાં અનુષ્ઠાન કરે. તે સુગતિમાં સુસ્થાનમાં દેવલોકમાં જાય તથા શુકલ પાક્ષિક (ઉદાર વૃત્તિ) થાય, તથા મનુષ્ય ભવમાં સારા સ્થાનમાં જન્મીને સુલભધિ થઈ જલદી ધર્મ પામે, આ સારાં કૃત્ય કરનારનું સારું ફળ બતાવ્યું, હવે સમાપ્તિ કરે છે,
તેમાં પ્રથમ ઉપર બતાવેલા શ્રીમંત કુટુંબમાં જન્મેલા અને શૃંગારરસથી ભરેલા સંસારથી છૂટવા કેટલાક પુરુષે તુચ્છ બુદ્ધિના હોવાથી ત્યાગી થવા છતાં પરમાર્થને ન જાણવાથી ફરીથી લોભીયા થાય છે, ત્યાગ કરીને પાછા ગૃહસ્થ જેવા સુખ વિલાસી થઈ જાય છે) - તથા કેટલાક સાંપ્રત સુખ દેખનારા ગૃહસ્થા વાસમાંજ રહીને ઝંખ તૃષ્ણ તેમાં આતુર–આસક્ત બનીને પૈસા માટેજ ફાંફા મારે છે, તેથી તેઓ ઉત્તમ પુરૂષાએ આદરેલ માર્ગ
Page #253
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ જ છે.
સ્વીકારતા નથી “પૈસે મારો પરમેશ્વરને બાઈડી મારી ગુરૂ છોકરા યા સંત સાધુ, બીજાને શું કરું?” તેથી તેઓ અનાર્ય સ્થાનમાં પડી રહેલા છે, વળી સંસારની આકાંક્ષાઓ તે અકેવળ તદન અશુદ્ધ છે. તથા સામાન્ય સંસાર પ્રેમી) જીએ આદરેલ હોવાથી તે સંસાર તૃપા અપરિપૂર્ણ છે (કદી આશાઓ પૂરાતી નથી, તેમ સગુણને વિરહ હેવાથી તુચ્છ છે, વળી ન્યાયથી રાત્રે તે નિયાયિક છે પણ તેથી ઉલટ હોવાથી અન્યાય માગે છે, તથા ઉત્તમ લગની ઇંદ્રિયને વશ કરવાને સંયમ તે સલગ છે, તેનાથી વિરૂદ્ધ માટે અલગ-સંયમ છે અથવા શલ્ય માફક તૃષ્ણ છે, તેમાં માયા કરવી પડે તેમાં ગાયું ગાય તેથી શલ્યગ છે, તેનું પરિજ્ઞાન નથી માટે અશિલ્યગ અથોતું માયાના ફળને જાણતા નથી કે દુર્ગતિ થશે, તથા અકાર્ય આદર વાથી તેને સિદ્ધિ (મોક્ષ)ને માર્ગ મળતું નથી. તથા સંપૂર્ણ ક્ષયરૂપ મુક્તિનો માર્ગ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ મળતો નથી, માટે અમુક્તિ માર્ગ છે, તથા પરિનિવૃત્તિ પિતાનું શુદ્ધ જ્ઞાન સ્વરૂપ આત્મ સ્વાથ્ય માર્ગ ન મળે. તેથી અનિર્વાણ માર્ગ છે.
તેજ પ્રમાણે જ્યાંથી ફરી નિકળવાનું નથી એ નિર્માણ માર્ગ છે તે અધમીને ન મળે તેમજ સર્વ દુઃખના ક્ષયરૂપ જે મેલમાં શુદ્ધ જીવનું સ્વરૂપ છે તે તેને ન મળે,
Page #254
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી ક્રિયાસ્થાન અધ્યયન.
[ ૨૩૭.
પ્ર–શા માટે તેને મેક્ષ ન મળે
ઉ–તે પાપીઓના હદયમાં એકાંત મિથ્યાત્વતત્વ: સંસાર વિલાસનું રમી રહેલું છે, એટલે મિથ્યાત્વથી બુદ્ધિ હણાઈ જવાથી અસાધુતાનું દુષ્ટાચરણ પકડી બેઠા છે, (વર્તમાન કાળમાં નિર્દોષ પ્રજા ઉપર બળવાન પ્રજા પોતાના સ્વાર્થ માટે તેનું નિકંદન કાઢે છે, ભયંકર લડાઈ કરી લાખ માણસને મારી કરોડે અબજોની પાયમાલી કરે છે) અને વિષયમાં અંધ બનેલા છે. આ પ્રમાણે પ્રથમ અધમ પક્ષને પકડી બેઠેલાઓનું પાપ ઉપાદાનનું કારણ છે તેને પ્રથમ વિભગ વિભાગ તેનું સ્વરૂપ કહ્યું, હવે બીજું ધર્મનો ઉપાદાનનું કારણભૂતપક્ષ લઈને બતાવે છે.
अहावरे दोच्चस्सटाणसधम्म पक्खस्स विभंगे एवमाहिजइ, इह खलु पाईणंवा पडीणंवा उदीणंवा दाहिणंवा संतेगइया मणुस्सा भवंति तंजहा आयरिया वेगें अणारिया वेगे उच्चागोया वेगे णीयागोया वेगे कायमंता वेगे हस्समता वेगे सुवन्ना वेगे दुवन्ना वेगे सुरूवा वेगे दुरूवा वेगे
Page #255
--------------------------------------------------------------------------
________________
ર૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. तेसिं चणं खेत्तवत्थूणि परिग्गहाई भवंति एसोआलावगो जहापोंडरीए तहाणेतव्वो, तेणे व अभिलावेण जाव सव्वोवसंता सव्वत्ताए परिणव्वुडे तिबेमि॥ एसठाणे आरिए केवले जाव सव्व दुक्खप्पहीणमग्गे एगंतसम्मे साहु, दोच्चस्स ठाणस्स धम्म पक्खस्स विभंगें एवमाहिए सू.३३ - પૂર્વે કહેલ અધર્મ પાક્ષિકથી ઉલટું બીજું સ્થાન ધર્મ પાક્ષિક તે જેમાં પુણ્ય ઉપાદાન કરવાનું છે, તેને વિભાગ છે તેનું સ્વરૂપ ખુલાસાથી બતાવે છે, જેમકે કોઈ પૂર્વ પશ્ચિમ ઉત્તર કે દક્ષિણ દિશા કે ચાર ખુણામાં કેટલાએ કલ્યાણની પરંપરા ભજનારા માણસો ધમી છે આવા ઉત્તમ ગુણાવાળા હોય છે. કેઈ આર્યદેશમાં ઉત્પન્ન થવાથી આર્ય છે, કેટલાક આર્ય દેશ સિવાયના અનાર્યો છે. જેમાં શક પવન શબર બર્ગર વિગેરે પૂર્વે પુંડરીક અધ્યયનમાં કહ્યા છે, તે બધાએ વિગતવાર ગણી લેવા, તેમાં જે ધમી જેવો હોય તે સારી સેતિથી પૂર્વે બતાવ્યા પ્રમાણે બધાં પાપથી દૂર રહેનારા થાય છે, તેથી તે આઠે કર્મ છોડીને મેક્ષમાં જઈને
Page #256
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી ક્રિયાસ્થાન અધ્યયન.
[ २३८
સર્વથા સંસાર બંધનથી છૂટે છે, એ પ્રમાણે ભગવાને કહ્યું છે. આ પ્રમાણે આ કેલિક પ્રતિ પૂર્ણ તૈયાયિક વિગેરે ગુણાવાળું સ્થાન પૂર્વે બતાવેલા દુર્ગુણાથી દૂર રહેલું છે; તે આ ધાર્મિક પક્ષના વિભાગનું સ્વરૂપ કહયું, अहावरे तच्चरस ठाणस्स मिसगस्स विभंगे एव माहिजइ, जे इमे भवंति आरण्णिया आवसहिया गामणियंतिया कण्हुई रहसिता जावते तओ विप्पमुच्चमाणा भुजो एलमूलत्ताए तमूत्ताए पञ्चायंति, एस ठाणे अणारिए अकेवले जाव असव्व दुक्ख पहीण मग्गे एगंत मिच्छे असाहू, एस खलु तच्चरस ठाणस्स मिसगसूस विभंगे एवमाहिए ॥सू. ३४ ॥
હવે ત્રીજી સ્થાન ધર્મ અધર્મ યુક્ત મિશ્રનું છે, તે વિભાગને કહે છે, થોડા ધર્મ અધર્મ સાથે મળ્યેા માટે મિશ્ર કહેવાય છે, તેમાં અધર્મનું બહાળાપણું હાવાથી આ અધર્મ પક્ષજ જાણવા, તેના સાર આ છે કે મિથ્યા દ્રષ્ટિએ
Page #257
--------------------------------------------------------------------------
________________
ર૪૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
પણ કઈ અંશે જીવે દયા સત્ય વચન વિગેરે પાળે છે, પણ તેમને આશય અશુદ્ધ હેવાથી તે દેષજ વધારે છે, જેમકે કેઈને પિત્ત ઘણું ચડયું હોય તે સમયે તેને દૂધ સાકર સહિત પાય તોપણ પિત્ત શાંત ન થાય, પિત્તના તાવમાં દૂધ પાય તે જેમ જેમ પીળી થઈ જાય) તથા ખારી જમીનમાં સારું પાણી નાંખે તે પણ પાક ન થાય તેવી રીતે જે મિથ્યાત્વ દૂર ન થાય, તે છેવટ સુધી મેક્ષ ન મળે, માટે તેણે કરેલી ક્રિયા નકામી છે, માટે જ મિથ્યાત્વના સંબંધથી મિશ્ર પક્ષને અધર્મમાંજ ગયે છે, તેવા કેણ છે, તે બતાવે છે, અરણ્ય (વન)માં વસનારા વનવાસી તપસ્વીઓ, જેઓ કંદમૂળથી જીવન ગુજારે છે, તથા પોતાનાં મકાન બાંધીને રહે તે આવથિકા-ગૃહસ્થીઓ છે તેમાં પણ કેટલાક જીવદયા પાળે છે, પણ મિથ્યાત્વ છોડેલ ન હોવાથી અધમીઓ છે, જેમની બુધ હણાયેલી છે, કોઈ ગામની પાસે ઝુંપડાં બાંધીને રહે તે ગ્રામાંતિક છે, તથા ખાસ પ્રજનેજ ગામમાં આવે તે કવચિત્ રહસ્ય તે પ્રજને આવનારા કદાચ રાહસિક છે તે સિવાય હાલમાં કે ભવિષ્યમાં જે કેઈ ગૃહસ્થ માફક દ્રવ્ય સંગ્રહે તથા ગૃહસ્થ જેવું વર્તન રાખે તે બધાએ છે, તેઓ બધાએ પાપ બંધન મિથ્યાત્વ ન છુટવાથી ઉપવાસ વગેરે મહા કાય કલેશ સહીને દેવ લેકમાં જાય છે, તે પણ પછી તેઓ આસુરીય સ્થાનમાં કિલિવષિયા દેવ થાય છે. પ્રથમ બતાવ્યા પ્રમાણે જાણવું કે ત્યાંથી
Page #258
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી ક્રિયાસ્થાન અધ્યયન.
[२४१
ચવીને પાછા ઇંદ્રિયેના સ્વાદ લીધેલા હોવાથી મનુષ્ય ભવમાં આવીને મૂંગાપણું પામે છે, અને અજ્ઞાન અંધકારથી ભરેલા હોય છે, તેથી આ મિશ્રસ્થાન પણ અનાર્ય અકેવલ અનૈયાયિક અને અનિર્વાણ છેવટે સર્વ દુઃખથી મુક્ત થવા રૂપ મેક્ષથી તેઓ દૂર છે, અને મિથ્યાભૂત હોવાથી સર્વથા અસાધુ ત્યાગવા લાગ્યો છે આ પ્રમાણે મિશ્રને ત્રીજો વિભાગ આ કો, હવે આ સ્થાનને આશ્રય કરેલા વાદીઓને કહે છે, અથવા પૂર્વ વિષયજ ખુલાસાથી કહે છે, તેમાં પ્રથમ અધર્મ પક્ષનું સ્થાન કહે છે, __ अहावरे पढमस्स ठाणस्स अधम्म पक्खस्स विभंगे एव माहिजइ-इह खलु पाईण वा ४ संतेगतिया मणुस्सा भवंति, गिहत्था महिच्छा महारंभा महापरिग्गहा अधम्मिया अधम्माणुया(ण्णा)अधम्मिटा अधम्मक्खाई अधम्मपाय जीविणो अधम्मपलोई अधम्मपलज्जणा अधम्मसील समुदायारा अधम्मेणं चेव वितिं कप्पेमाणा विहरंति.
Page #259
--------------------------------------------------------------------------
________________
ર૪ર ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. હવે પ્રથમના અધ પક્ષના વિભાગનું વિશેષણથી વર્ણન કરે છે પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ એમ ચારે દિશામાં મનુષ્ય હોય છે, અને તેમાં મુખ્યત્વે ગૃહસ્થ જ હોય છે, જેમની મોટી ઈછા તે રાજ્ય વૈભવ અને પરિવાર વિગેરેની છે, તે સર્વેથી શ્રેષ્ઠ મને મળે એવી ઈચ્છા અંત:કરણની પ્રવૃતિ (અભિલાષા) હોવાથી તેઓ મહેચ્છા કહેવાય છે, અને તે મેળવવા ખાતર મહાન આરંભ કરનારા અને ઉંટ ઘેડા હાથીઓનાં કે બીજા જાનવરોનાં ટેળાં રાખે છે, તથા ગાડી ગાડાં ફેરવે છે, વળી ખેતીને માટે સાંઢ બળદ વિગેરેનાં પિષણ કરે છે, તેથી તેઓ મહારંભી છે, વળી તે બધાને ખાતર માટે પરિગ્રહ ધન ધાન્ય પગાં તે માણસ પગા જાનવર ઘર ખેતર વિગેરે રાખનારા છે, અને તેનાથી કદી પણ છૂટતા નથી, તેથી તેઓને અધર્મથી ચાલવું પડે છે, તેથી અધમ છે, તથા પાપનાં કાર્યોમાં અનુમોદન કરવું પડે તેથી અધર્મ અનુજ્ઞાવાળા છે, વળી નિર્દયતાથી કામ કરાવે માટે અધર્મિષ્ઠ છે, અધર્મનું વર્ણન કરે, તેથી તે અધર્મ ખ્યાતા છે, વળી તેઓનું જીવન અધર્મમાંજ પાયે લાગેલું હોય છે, વળી તેઓ લોભ વશથી અધર્મનેજ (હાથ મારવાનું) શોધતા હોય છે. તે વળી બાહ્ય આડંબરનું સુખ મળતું હોવાથી તેમાં રાજી હોવાથી અધર્મમાં પ્રરક્ત છે, (ર અને લ તે એક અર્થ છે) તથા અધર્મનું શીલ-સ્વભાવ હોય છે, કે કોઈપણ
Page #260
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી ક્રિયાસ્થાન અધ્યયન.
[२४३
wwwwwwwwwwwwwwwwww
રીતે અધર્મથી દાવ સાધ, વળી અધર્મરૂપ સમુદાચાર તે તેમનાં બધાં અનુષ્ઠાને (કર્તવ્યો) હેવાથી અધર્મ શીલ સમુદાચારવાળા છે, વળી અધર્મની વૃત્તિ તે ડામ દેવા આંકા કરવા ખસી કરવી વિગેરે પાપનાં કૃત્ય કરવાનાં હેવાથી તેના વડે જીવન ગુજારનારા હોય છે,
हण छिंद भिंद विगत्तगा लोहिय पाणी चंडारुद्दा खुद्दा साहस्सिया उक्तुंचणवंचण माया णियडि कूड कवड साइसंपओग बहुला दुस्सीला दुव्वया दुप्पडियाणंदा असाहू सव्वाओं पाणाइवायाओ अप्पडि विरया जावज्जीवाए जाव सव्वाओ परिग्गहाओ अप्पडिविरया जावजीवाए सव्वाओ कोहाओ जाव मिच्छा दंसणसल्लाओं अप्पडिविरया,
હવે તે મનુષ્યોના પાપનું વર્ણન કરે છે. પિતે નિ. યતાથી બોલે કે હણ, છેદ, ભેદ, વિગેરે બીજાને મારવાનું છેદવાનું ભેદવાનું કહીને પોતે પણ હિંસાનાં કૃત્ય કરતા
Page #261
--------------------------------------------------------------------------
________________
1
1
*
*
*
* *
*
*
*
૨૪૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. રહીને બીજા પાસે કરાવવા ઉપદેશ કરે છે, લાકડી વડે હણાવે, છરી વડે કાન વિગેરે છેદાવે, ભાલા કે શૂળ વડે ભેદાવે તથા જીનાં ચામડાં જીવતાં ઉતરાવે એથી તેમના હાથ લેહીથી ભરેલા હોય છે, સ્વભાવથી ચંડરૌદ્ર (ભયંકર) તથા સુદ્ર-તુચ્છ સ્વભાવના ક્ષુદ્ર (હલકાં) કૃત્ય કરાવનારા છે, તથા સાહસિક વિના વિચારે કામ કરનારા છે, ઉત્કંચન ઉર્ધ્વ કુંચન–તે શૂળીએ ચડાવવા જેવું તંત્ર રચે, વચન, ઠગાઈ, જેમ અક્ષય કુમારને પ્રદ્યોત રાજાની ગુણકાએ ઠગે, માયા ઠગવાની બુદ્ધિ પ્રાયે વાણીયા માત્રમાં હોય છે, નિકૃતિ તે બગલાની માફક ઉપરથી ભલાઈ બતાવી ભીતરથી ગળાં કાપે, (કુકડા વિગેરે બનાવી દંભથી પ્રધાન બનીને વાણી શ્રોત્રિયના આગળ સાધુ જે બનીને પિતાનું કામ કાઢી લે.) દેશ તથા ભાષા તથા વેષ બદલીને ઠગે તે ક્યૂટ છે, જેમ આસાડભૂતિ નટે જુદા જુદા વેષ પહેરીને આચાર્ય ઉપાધ્યાય સાધુ સમુદાય અને પિતાને માટે ચાર લાડુઆ એક ઘરથી ઠગીને લીધા, કૂડ-સીકો કે તેલ કે માપ વિગેરેને ઓછું વધતું કરીને બીજાને ઠગ, આ બધા ઉકંચન વિગેરે ઉપાયમાં તત્પર છે. અથવા કસ્તુરી વિગેરે મેંદી વસ્તુમાં તેના જેવી બનાવટી વસ્તુ મેળવવી તે સાતિ સંપ્રવેગ બહલા છે, અર્થાત સ્વાર્થ માટે હલકી વસ્તુને ઉત્તમ વસ્તમાં ભેગ કરે છે (જેમ હાલ દગો ચાલી રહ્યો છે) તેની ગાથા કહે છે.
Page #262
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[૨૪૫ सो होइ सातिजोगी दव्वं जं छादियण्ण दव्वेसु दोस गुणा वयणेसु य अत्थ विसंवायणं कुणइ ॥१॥
સાતિયોગ–એટલે દ્રવ્યને બીજી વસ્તુ સાથે મેળવીને હલકીને ભારે કીંમતની બનાવી દે, અને જેને ગુણે ઠરાવે, અને તેવા વચનેથી ગુણેને દોષ રૂપે ગણી કાઢે, અને મૂળ વસ્તુના વિષયને બદલી નાંખે, આ બધા ઉત્કચન વિગેરે માયા શબ્દના પર્યાયે છે, જેમ ઇંદ્ર અને શકમાં થોડો ભેદ છે, તેમ તે માયા વાચી શબ્દમાં પણ છેડે થોડે ભેદ છે, તેમ કપટ ક્રિયામાં પણ થોડો થોડે ભેદ જાણ.
વળી તેઓ દુષ્ટ શીલવાળા છે, તેઓ ઘણા કાળના મિત્ર હોય તે પણ જલદીથી તે શરૂપ બની જાય છે, અને જૂઠું બોલે છે, તેમનું અનુમાન દુઃખથી થાય છે, અર્થાત દારૂણ સ્વભાવના છે, તથા દુષ્ટ વ્રતવાળા છે, એટલે માંસ ન ખાવાનું થોડા દિવસનું વ્રત કરીને જ્યારે તે કાળ પૂરે થાય ત્યારે પારણામાં ઘણું જીવોને ઘાત કરીને માંસનું લ્હાણું કરે, તેમજ રાત્રિભૂજન વિગેરેનું દુષ્ટ વ્રત છે, જેમ મુસલમાન દહાડે ઉપવાસ કરીને રાતનાજ ખાય છે, તથા કેટલાક અજ્ઞાનદશાથી આ ભવમાં તે વસ્તુઓ એટલા માટે છેડે છે કે આવતા ભવમાં મધ દારૂ વિગેરે વધારે ખાઈશ એટલે નિયાણું કરી આશા રાખીને વ્રત લે છે, તથા દુઃખે
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૪૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
કરીને તેમને આનંદ પમાડાય છે, તેમને કોઈ વાતે સંતેષ થતું નથી) તેને સાર એ છે કે કેઈનું તેણે થોડું ભલું કર્યું હોય, તેને બદલે વાળવા કોઈ ઈરછે, તે પિતે ગર્વમાં આવીને તેના ઉપકારને તુચ્છ ગણે છે, અથવા અર્થ આ છે કે કોઈએ તેમનો ઉપકાર કર્યો હોય, પણ જે પિતે તે વાત કબુલ કરે તે ફરી બદલો વાળવો પડે, માટે કામ થયું હોય તે પણ તેઓ દુષ્ટ બુદ્ધિથી નાજ પાડે કે મારી ઈચ્છા પ્રમાણે થયું નથી, અને એમ પણ કહે “કે મારું કામ બગાડી નાંખ્યું છે, તે આવી આવી ભૂલે કરી છે,” તેને લૈક કહે છે. प्रतिकर्तुमशक्तिष्ठा नराः पूर्वोपकारिणम दोषमुत्पाद्य गच्छन्ति मदगनामिव वायसाः બદલે વાળી નહિ શકે બીજે કર્યા ઉપકાર દોષ બતાવીને જતા કાકે વિષ્ટા સાર
જેથી ગુણેના ચાર તેવા પાપ કૃત્ય કરનારા અસાધુઓ (દુષ્ટ પુરૂષ ) આખી જીંદગી સુધી જીવહિંસા વિગેરે પાપોથી ન છુટેલા વળી લેક નિંદા થાય તેવી બ્રહ્મહત્યા બાળહત્યા વિગેરેથી પણ ન ડરતા ખોટી સાક્ષી પુરીને બીજાનું સત્યાનાશ વાળવાથી પણ ન ડરતા સ્ત્રી બાળક વિગેરેનેના દ્રવ્યને પણ ચોરનારા પરસ્ત્રી વિગેરેના વ્યભિચારમાં તત્પર બધા પરિગ્રહમાં રક્ત તથા નિષિક
Page #264
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[२४७
(બીજી સ્ત્રીઓ પાસે અનાચાર કરાવી પૈસા પેદા કરવા!) થી પણ ન ડરતાં પાંચ પ્રથમનાં મહાપાપો કરનારા છે, તથા કોધમાન માયા લેભથી નિવૃત્ત (છુટા) ન થનારા તેજ પ્રમાણે રાગદ્વેષ કલહ ખોટું તેહમત દેવું ચાડી કરવી તથા પરનિંદા અરતિરતિ (શોક હર્ષ) કપટ કરી જૂઠું બોલવું મિથ્યાત્વને ઉત્તેજન આપવું, વિગેરે અસદનુષ્ઠાન (પાપ)થી જેઓ કદી પણ છૂટતા નથી, છંદગી સુધી પાપ કર્યા પણ ४२ छ,
सव्वाओ पहाणुम्मदण वण्ण गंध विलेवण सद्द फरिस रस रूव गंध मल्लालंकाराओअप्पडि विरया जावजीवाए सव्वाओ सगड रह जाण जुग्ग गिल्लि थिल्लि सिया संदमाणिया सयणासण जाण वाहणभोग भोयणं पवित्थर विहीओ अप्पडिविरया जावजीवाए सव्वाओ कय विक्वय मासद्वमास रूवगसंववहाराओ अप्पडिविरया जावजीवाए सव्वाओ हिरण्ण सुवण्ण धण
Page #265
--------------------------------------------------------------------------
________________
२४८]
સૂયગડાંગ સૂત્ર ભાગ જ છે. घण्ण मणि मोत्तिय संख सिलप्पवालाओ अप्पडिविरया, जावजीवाए सव्वाओ कूड तुल कूडमाणाओ अप्पडिविरया जावजीवाए सव्वाओ आरंभ समारंभाओ अप्पडिविरया जावजीवाए सव्वाओ करण कारावणाओ अप्पडिविरया जा.स. पयण पयावणाओ अ.वि.जा. स. कुट्टण पिट्टण तज्जण ताडण वहबंध परिकिलेसाओ अ. वि. जावज्जीवाए, जे आवण्णे तहप्पगारा सावज्जा अबोहिया कम्मंता परपाण परियावण करा जे अणारिए हि कजंति ततो
अ. वि. जा. जीवाए, - તથા સ્નાનના બધા ભાગોથી છુટા પડયા નથી તે બતાવે છે, સ્નાન ઉન્મર્દન (તેલ ચળવું) વર્ણક તે લેધક ગંધ વિલેપન (ચંદન વિગેરે ચોપડવું) તેમ શબ્દ ગાયન સાંભળવાં સ્પર્શ રૂડા ફરસની કે મળ વસ્તુઓ વાપરી,
Page #266
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[૨૪૯
રૂપ-મનહર વસ્તુ સુગંધી તેલ અત્તર તથા ફૂલની માળાઓ તથા દાગીનાઓ વાપરી ભેગવિલાસી થવું,તે જ્યાં સુધી જીવમાં જીવન હોય ત્યાં સુધી આવા મેહક ભેગથી તેઓ ટતા નથી,
વળી રીતે બધી ગાડાં રથ વિગેરે વાહન યુગ્ય (મિયાન) ગિલ્લી (ડળી) ઉંટનું વાહન થિલી તે વેગસર (ટહુ)ની જોડેલી બગી અથવા વહેલ, સિયા તે હાથીની અંબાડી, સંદમાણિયા, પાલખી, વળી પથારીએ બીછાનાંના તથા વાહન વિગેરેના ભેગ ભેગવવા તથા ભેજનના સ્વાદ લેવા તે પ્રતિદિન વધારે જાય, પણ તેનાથી કદી સંતોષ ન માને, ન તેને મેહ છોડે, તેવી જ રીતે તે ભેગ વિલાસને કાયમ રાખવા અંદગી સુધી બધી રીતે તેને લેવાં વેચવાં, માસ અડધે માસ તેના તેલથી તથા રૂપિયા વિગેરે નાણાં વડે વેપાર કરવાથી છૂટતા નથી, તે પ્રમાણે ચાંદી સોનું ધન ધાન્ય હીરા પાનાં મોતી શંખ માણુક નીલમ વિગેરે તથા પરવાળા વિગેરે મળી કીંમતી વસ્તુનો જીંદગી સુધી મેડ છોડતા નથી તથા લોભને વશ થઈ ખોટાં તેલ માપથી જીંદગી સુધી દૂર થતા નથી, તેમજ ખેતીવાડી ઢેર પાળવાં વિગેરે આરંભ સમારંભનાં કૃત્યે (મીલો વિગેરે ચલાવવી) તેમાં કરવું કરાવવું તેનાથી જીંદગી સુધી છૂટતા નથી, તેજ પ્રમાણે રાંધવું રંધાવવવું ભઠ્ઠીઓ કરાવવી તથા ખાંડવું કુટાવવું પીટાવવું તજન કરવું, તાડન કરવું વધ બંધન વિગેરેથી મનુષ્ય તથા તિર્યને ત્રાસ આપવો,
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૫૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.. તેનાથી તે મુક્ત થતા નથી, હવે ટુંકામાં પતાવે છે. વળી બીજા જે પ્રકારો વડે પ્રાણીઓને પીડા થાય તેવા કર્મના સમાર કરે છે, તેઓ અધિક છે બોધિ સમકતતેને અભાવ કરનારા છે, વળી પરના પ્રાણને પરિતાપ કરે છે એટલે ગાય આખલાને પકડવા બાંધવા કેદીઓ પકડવા બાંધવા કેદીઓ પકડવા ગામે નાશ કરે છે જે અનાર્યનાં ફૂર કર્મો કરે છે, તેવાં પાપથી તેઓ જીદગી સુધી છૂટતા નથી, હવે બીજી રીતે ઘણા પ્રકારનાં અધાર્મિક પદે બતાવે છે, से जहाणामए केइ पुरिसे कलम मसूर तिलमुग्ग मास निप्फाव कुलत्थ आलिसंदग पलिमंथगमादिएहिं अयंते कूरे मिच्छादं पउंजंति,
જેમ કે આ વિચિત્ર સંસારમાં કેટલાક એવા પુરુષે છે જે કલમ (ઉત્તમ જાતિના ચેખા) મસૂર (એક જાતિનું કઠોળ) તલ મગ અડદ ચાળા કુંલથી વિગેરે રાંધવા રંધાવવામાં પિતાના તથા પારકા માટે અજયણાથી કાર્ય કરાવતાં (જીભના સ્વાદ માટે) નિર્દય બનીને તે ધાનમાં રહેલા જીને વિના કારણે મિથ્યા (વગર ગુન્ડે) દંડ (શિક્ષા) આપે છે,
Page #268
--------------------------------------------------------------------------
________________
અઢારમુ શ્રી ક્રિયાસ્થાન અધ્યયન.
[ ૨૫૧
एवमेव तहप्पगारे पुरिस जाए तित्तिर वट्टग लावग कवोत कविंजल मिय महिस वराह जाहगोह कुम्म सिरिसिव मादिएहिं अयंते कूरे मिच्छादंडं पउंजंति
તેવીજ રીત દયા રહિત પુરૂષો જીવાની હિંસામાં રક્ત અનેલા છે, તેઓ તીતર બતક લાવક ખભુતર કપિંજલ મૃગ પાડા ભુંડ ગાડા ઘા કાચા સાપ નેાળીયા વિગેરેથી રમત માત્રમાં અયતનાથી વીતે તેમને દુ:ખ ઢે છે, जावि य से बाहिरिया परिसा भवइ तंजहा दासेइ वा पेसेड़ वा भयएइ वा भाइल्लेइ वा कम्मकरएइ वा भोग पुरिसेइ वा तेसिंपियणं अन्नयरंसि वा अहालहुगंसि अवराहंसि सयमेव गरुयदंडं निवत्तेइ,
તે નિર્દય પુરૂષોના પરિવાર પણ યથા રાજા તથા પ્રજા પ્રમાણે હાય છે, તે કહે છે, કે તેમની બહારની પરખદા પણ નિર્દય હાય છે, અને દુ:ખી થાય છે, ઘરમાં દાસ હાય, નાકર હાય. ગુમાસ્તા હાય, પાણી લાવનાર હાય, તથા છઠા ભાગ આપીને ખેતી ખેડનારા ખેડુત હાય, કર્મ કર-ઘરમાં
Page #269
--------------------------------------------------------------------------
________________
२५२]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ છે.
ઘાટી વિગેરે હોય, તથા ભેગ પુરૂષ (આગેવાની હોય, તે બધાં દેખાદેખી નિર્દય બની કોઈ અપરાધી તેમના હાથમાં આવ્યું હોય તો થોડા અપરાધમાં પણ મોટી શિક્ષા કરે છે, એટલે રાજાને માનો કે શેઠને માનીતે જે પુરૂષ હોય તે બીજાઓ જે દાસ વિગેરે ગુનેહગાર હોય તેને બાપડાને કદાચ સાંભળવામાં ભૂલ થઈ હોય, તે કે હુકમ કરે તે બતાવે છે, तंजहा १ इमं दंडेह २ इमं मुंडेह ३ इमं तजेह ३ इमं तालेह ५ इमं अदुयबंधणं करेह ६ इमं नियल बंधणं करेह ७ इमं हड्डि बंधणं करेंह ८ इमं चारगबंधणं करेह ९ इमं नियल जुयल संकोधिय मोडियं करेह १० इमं हत्थ छिन्नयं करेह १२ इमं पाय छिन्नयं करेह १२ इमं कन्न छिण्णयं करेह १३ इमं नक्क ओट सीस मुह छिन्नयं करेह१४ वेयग छहियं १५ अंग छहियं१६ पक्खा फोडियं करेह१७ इमंणयणुप्पाडियं
Page #270
--------------------------------------------------------------------------
________________
અઢારમુ' શ્રી ક્રિયાસ્થાન અધ્યયન.
[ २५3
करेह १८ इमं दंसणुप्पाडियं १९ वसणुप्पाडियं २० जिन्भुप्पाडियं २१ ओलंबियं करेह २२ घसियं करेह २३ घोलियं करेह २४ सुलाइयं करेह २६ सूलाभिन्नयं करेह खारवत्तियं करेह २७वज्झवत्तियं करेह २८ सीह पुच्छियगं करेह २९ वसभ पुच्छियगं करेंह ३० दवग्गिदडूयंगं ३१ कागणिमंस खावियंगं ३२ भत्तपाण निरुद्धगं ३३ इमं जावजीवं वहबंधणं करेह इमं अन्नय रेणं असुभेणं कुमारेण मारेह ||
(१) भेने 'ओ। (२) भाथु भुडी नांगो (3) तना १श, (४) ताडना शे, (५) अहुय ( मेड) अधने मांधा. (१) भेने निगड (डेड) मां नांथे। (७) हाडांभांथी गांधी, (८) उमानामा यु। (८) हेडभां घालीने गणामां मेवडी સાંકળ નાંખી માથું નીચું રહે તેમ કરા, (૧૦) હાથ છંદો (११) पण छे, (१२) अन छेडो (१३) ना हो भाथु भोटु छेो (१४) भुम लेरथी छोडावेो (१५) मांगने घसडे... (१६) पसवाडामां थीडेो, (१७) सांचो छोडी नांचो (१८).
Page #271
--------------------------------------------------------------------------
________________
२५४ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થા.
हांत पाडी नांथे। (१७) उपडा उढावी नांगो (नागो (श) · (२०) भूल मेंथी अढो, (२१) अंधे। सटावेो (२२) ४भीन उ५२ घसडे। (२३) घोडानी पेठे लो रामो (२४) शूजी ये थडावे (२५) शूणीथी लेही नांओ (२६) भारनु पाएगी छांटे (२७) विधालय तेम १, (२८) सिंहने पूछडे जगाओ। (२८) गणहने पूछडे बणगाडे (३०) भणता अग्निमां नांची, (३१) अगणीनुं मांस जवडावो, (३२) भूमे तरसे भारी, (૩૩) જીંદગી સુધી ચાબખા મારા મધે, આવી કોઇ પણ રીતે તેને કુમાતે મારી નાંખેા.
जावि य से अभितरिया परिसा भवइ, तंजा मायाइवा पियाइवा भायाइवा भगिणीइवा भजाइवा पुत्ताइवा धूत्ताइवा सुहाइवा तेसिं पियणं अन्नयरंसि अहा लहुगंसि अवराहंसि सयमेव गरुयं दंडं णिवत्तेड़, सीओदगवियसि उच्छोलित्ता भवइ जहा मित्त दोस वत्तिए जाव अहिए परंसि लोगंसि, ते दुक्खति सोयंति जूरंति तिप्पंति पिति परितप्पंति तें
Page #272
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
दुक्खणा सोयण जूरण तिप्पण पिट्टण परि तप्पण वह बंधणं परिकिलेसाओ अपडिविरया भवंति ॥ - હવે તે ફુરકૃત્ય કરનારાની જે અંદરની પરખદા છે, તે માતાપિતા ભાઈ બેન ભાર્યા પુત્ર પુત્રી છોકરાની વહ વિગેરે હોય તેમને થડે પણ અપરાધ થતાં ઘરધણી પાપી છે તે તેમનો ભારે દંડ અથવા શિક્ષા કરીને દુ:ખ દે છે, તે છેવટે શીયાળામાં સખ્ત ઠંડીમાં બરફ જેવું પાણી તેના ઉઘાડા શરીર ઉપર છાંટે છે, અને આ લેકમાં તેમ વેર પરંપરા વધવાથી પરેલેકમાં પણ કેધનું કારણ થવાથી અહિત કરનાર છે. બંને જીવો વેર બાંધીને દુર્ગતિમાં જાય છે. આ પ્રમાણે ઘરધણી અહંકારી બનીને માતાપિતા પુત્ર વિગેરેને પૂર્વે મિત્ર દોષમાં બતાવવા પ્રમાણે ર૫ ગુન્હામાં માટે દંડ કરી કે માર મારીને કે પીડીને દુઃખ ઉપજાવે છે, શોક કરાવે છે ઝરાવે છે તપાવે છે, પીટાવે છે, પરિતાપ કરાવે છે, તે દુઃખ શોક ઝૂરવું તાપ માર અને પરિતાપથી તથા વધ બંધન વિગેરેથી બહુ કલેશ ઉપજાવીને આખી જીંદગી સુધી વેરથી છુટતા નથી, (પરસ્પર ખમાવતા નથી )
एवमेव ते इत्थि कामेहिं मुच्छिया गिद्धा
Page #273
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે
२५६] गढिया अज्झोववन्ना जाव वासाइं चउ पंचमाई छ।समाई वा अप्पतरो वा भुजतरो वा कालं भुंजित्तु भोगभोगाई. पविसुइत्ता वेरायतंणाइं संचिणित्ता बहुइं पावाई कम्माइं उस्सन्नाइं संभारकडेण कम्मणा से जहामणाए अयगोलेइवा सेलगोलेइवा उदगंसि पक्खित्ते समाणे उदग तलमइ वइत्ता अहे धरिणतलपइटाणे भवइ,एवमेव तहप्पगारे पुरिसजाते वजबहुले धूतबहुले पंकबहुले वेरबहुले अपत्तियबहुले दंभ बहुले णियडिबहुले साइबहुले अयसबहुले उसन्न तस पाणघाती काल मासे कालं किच्चा धरणि तलमइवइत्ता अहे णरंगतलपइदाणे भवइ ॥सू.३५॥ તેઓ વિષય રસમાં મૃદ્ધ બનીને જે કરે છે તે બતાવે
Page #274
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[ ર૫૭
છે, પૂર્વે બતાવેલા કૂર સ્વભાવવાળા નિર્દયે ઘણે કાળ કોધ રાખનારા પિતાની બાહ્ય અત્યંતર પરખદા (નાકર તથા સગાંવહાલાં)ને પણ નાક કાન વિગેરે કાપવા વડે દંડ દેવાના સ્વભાવવાળા સ્ત્રીના ભેગમાં લુપી અથવા સ્ત્રીના વિલાસવાળા ગાયન વિગેરે ભેગમાં રક્ત બનેલા ગૃદ્ધ ઘેલા બનેલા તેમાંજ ચિત્ત રાખનારા છે. આ બધા વિશેષ સહેજ ફેરવાળાં છે, એમ જાણવું, અર્થાત્ તેઓ બધા ભેગનેજ વાંછનારાઓ છે, તેઓને પરલોકમાં મારું શું થશે, તે ભૂલી ગયેલા છે, ચાર પાંચ છ સાત કે દશ વર્ષ ખરી જુવાનીમાં ભેગ ભેગવીને ઘણે કાળ થાય છતાં પણ ઇંદ્રિયના લેપ પણાથી દારૂમાંસ તથા પરદાર સેવીને પણ સંતોષ ન થવાથી તેમાં વિધ્ર રૂપ જે હોય તે બીજાને પીડા ઉન્ન કરીને નવાં નવાં વૈર બાંધીને ઘણે કાળ નર્ક વિગેરેમાં દુ:ખ ભોગવવા રૂપ ચીકણું ક્રૂર કમ એકઠાં કરીને ત્યાં જઈને પીડાના સ્થાનેમાં ચીરાવું ફડાવું શાલ્મલીના ધારવાળાં પાંદડાંના ઝાડ નીચે બેસવાનું તથા ગરમ કરેલું તરવું પીવાનું મહા દુખવાળાં આઠે કર્મનાં ફળ ભેગવવાનું બાંધી ફરસી એકઠું કરી મજબુત બાંધી તે એકઠા કરેલા કર્મ વડે પ્રેરાયેલા કર્મથી ભારે બનેલા નક્કના તળમાં પહોંચી જાય છે (જેમ અહીં પાપીઓ કેદ તથા મારનાં દુઃખ ગર્વ છે) આ પ્રમાણે આગળ પાછળ સંબંધ જોડી સમજવું કે પાપીઓ અહીં ભેગનું સુખ જોગવી નરકમાં પછી બહુ દુઃખ ૧૭
Page #275
--------------------------------------------------------------------------
________________
van
n mananananan
૨૫૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ છે. ભેગવે છે; હવે બધા સમજી જાય તે સહેલે દષ્ટાંત આપે છે, જેમકે કઈ લેઢાને કે પત્થરને ગળે પાણીમાં ફેંકતાં પાણીનું પડ ભેદીને પૃથ્વીના તલ ઉપર નીચે બેસે છે, અર્થાત જેવી રીતે આ ભારે ગેળ પાણીમાંથી નીચે બેસે છે, તેમ વા જેવાં ગાઢ ચીકણાં કર્મ બાંધેલા આ જીવ કર્મના બેજાથી ભારે થએલો તથા પૂર્વના કર્મને ધૂત તે એકઠાં કરેલાં ઘણું કર્મને સમૂહવાળે પાપ રૂપ પંકથી ખુબ ખરડાયેલા અને નવાં વૈર બાંધેલ તથા બીજા જીને દુષ્ટધ્યાન ની ચેષ્ટાથી અપ્રિય થયેલ તથા અધમી છતાં ઉપરથી ધર્મને દંભ બતાવનારે પરને ઠગવામાં ઉત્કટ તથા નિકૃતિ માયાન્વેષ કે ભાષા બદલીને બીજાને ઠગનારો સાતિશય તે અતિશે દ્રવ્ય ખચીને બીજાના હીન ગુણવાળા દ્રવ્યને સોગ કરનારા પિતાનું દ્રવ્ય અપીને બીજાનું દ્રવ્ય લૂંટનારે) તથા અયશ પિતાનાં ખરાબ કૃત્યથી નિદા કરાવતે અર્થાત નિર્દયતાથી બીજાને વધારે પડતી અગ્ય શિક્ષા હાથ પગ વિગેરને છેદન કરવાથી તથા અયોગ્ય કૃત્ય કરવાથી સર્વત્ર તેની અપકીર્તિ થાય છે, આ પ્રમાણે પાપ કરતે આપું પૂરું થતાં મરણ પામીને રત્નપ્રભા વિગેરે નરકના તળમાં આ પૃથ્વીથી હજાર જેજન ઓળંગીને ત્યાં વસે છે, હવે નરકનું. વરૂપ બતાવે છે,
तेणं गरगा अंतो वट्टा बाहिं चउरंसा अहे
Page #276
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી ક્રિયાસ્થાન અધ્યયન.
[૨૫૯ खुरप्प संठाण संठिया णिचंधकार तमसा ववगय गह चंदसूर नक्खत्त जोइसप्पहा मेद वसा मंस रुहिर पूय पडल चिक्खिल्ल लित्ताणुलेवलतला असुई वीसा परम दुब्भिगंधा कण्हा अगणिवन्नाभा कक्खडफासा दुरहियासा असुभा णरगा असुभा णरएसु वेयणाओ॥
તે સીમંતક વિગેરે નરકના પડમાં રહેલા મોટે ભાગે જે સ્થાનમાં રહેલા છે તેને આકાર અંદરના મધ્ય ભાગમાં ગળાકાર બહાર ચોખંડા નીચે ખરપા જેવા સ્થાનમાં રહેલા છે, આ સ્થાનો ફૂલ જેમ વિખરાયેલા હોય તેમ તે સ્થાને છુટાં પડેલાં છે, જે ઘણુ સંખ્યામાં છે, તેને આશ્રયી જાણવું, પણ જે નારકીનાં સ્થાને આવલિકા શ્રેણિીમાં રહેલા છે, તે ગેળ વિકે અને ખુણીયાં છે, તે સ્થાને હમેશાં જ અંધ બનાવનારા ધુમસથી ભરેલાં છે, તે પાઠ છે, બંનેને અર્થ એ છે કે ઘર અંધારાવાળાં સ્થાન છે, જેમ વરસાદનાં વાદળાંથી આકાશમાં અંધારું વ્યાખ્યું હોય અને તેમાં અંધારી રાત હોય, તેથી અંધારું બહુ હાય (પરસ્પર દેખી શકાય નહિ) વળી જેમ
Page #277
--------------------------------------------------------------------------
________________
ર૬૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪છે.
આપણે અહીં દહાડે સૂર્યને પ્રકાશ છે, રાતના ગ્રહચંદ્ર નક્ષત્રને પ્રકાશ છે તેમ ત્યાં બધેજ કાળ તે ચંદ્ર સૂર્ય વિગેરેના અભાવથી અંધારૂ જ છે, વળી તે નરકની બીજી અનિષ્ટ સ્થિતિ બતાવે છે, મેદ શરીરમાં જે ખેટી જાડાઈ વધારે છે તે, વસા ગંદી ચરબી માંસ લેહી પાચ વિગેરેના સમૂહ છે, કોઈનું શરીર સડીને ગંધાતું હોય અને જે નિદનીય દેખાવ હોય તેવું ત્યાં સદાએ બધા સ્થાને ગંદી વસ્તુથી લેપાયેલાં અનુભવાય, વળી જેમ ઉકરડામાં વિષ્ટા અને પિશાબ વિગેરેથી ભીનું હોય તેમ ત્યાં ખરાબ વાસ આવ્યા કરે, તથા વિશ્ર-સર્વત્ર સડેલાં કેહેલાં માંસ ગંધાતાં હૈય તેના સર ગંદે કાદવ ભરેલે દેખાય, વળી અતિશે દુર્ગધીવાળાં એટલે કહેલ ગેમાયુ (શીયાળ)ને કલેવરથી પણ ન સહન થાય તેવી દુર્ગધવાળાં છે, તથા કાળા ધુમાડાના ગોટા જે રંગ દેખાય, અને કર્કશ કરવતી કે કાનસ જે. સ્પર્શ હેય, પગમાં લાગે તે લેઢાની બારીક ચુંક જેમ દુઃખ દે તેથી પણ વધારે ખરાબ ફરશ છે, વધારે શું કહીએ? ઘણું દુઃખ ત્યાં રહેલા નારકીના છ ભેગવી રહેલા છે, પાચે ઈંદ્રીના અશુભ વિષયો પાદિયથી ભેગવે છે, ત્યાં અશુભ કર્મ કરનારા ઉગ્ર દંડ ખમવાને વીજળીના પડવાથી જે દુઃખ થાય તેવું અતીવ દુઃખ ભોગવવાવાળાં શરીર ધારણ કરનારા ત્યાં ઉપન્ન થાય છે, णो चेव णरएसु नेरइया णिवायंति वा
Page #278
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[૨૬૧
पलायंति वा सुई वारति वा धितिं वा मतिं वा उवलभंते तेणं तत्थ उज्जलं विउलं पगाढं कडुयं ककसं चंडं दुक्खंदुग्गं तिव्वं दुरहियासं णेरइया वेयणं पच्चणुभवमाणा વિક્રાંતિ ! સૂ–રૂદા
તે વેદનાથી પીડાયેલા તે રાંક જ નરક સ્થાનોમાં આંખ ફરકે તેટલી વાર પણ નિદ્રા લઈ શકતા નથી, તેમ બેઠા થઈને પણ આંખ મીચવા જેટલી પણ નિદ્રા લઈ શકતા નથી આથી એમ સમજવું કે એટલું બધું દુઃખ છે કે ત્યાં તેને જરા પણ નિદ્રા આવતી નથી, આવી ઉજવળ અર્થાત્ ઘણું સખત વેદના અનુભવે છે, તે પણ વિપુલ પ્રગાઢ અતિ પ્રમાણમાં કડુ કર્કશ ચંડ દુખવાળી દુર્ગ (દુઃખથી સહન થાય તેવી તિવ્ર કઠેર વેદનાને નારકીના જીવો ભેગવી રહ્યા છે, આ પ્રમાણે લેઢાનો કે પત્થરનો ભારે ગોળ પાણીમાંથી નીચે જાય, તેમ આ પાપી જીવ મરીને નરકમાં જઈ દુ:ખ ભેગવે છે, હવે જલદી નીચે પડે તેવું બીજું દષ્ટાન્ત સમજવા માટે બતાવે છે. से जहा णामए रुक्खे सिया पव्वयग्गे जाए
Page #279
--------------------------------------------------------------------------
________________
ર૬૨ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. मूलें छिन्ने अग्गे गरुए जओ णिण्णं जओ विसमं जओ दुग्गं तओ पवडति,
જેમ કેઈ ઝાડ પહાડના કિનારા ઉપર એક બાજુએ હોય તેનું થડ ભાગી જાય, તેના ડાળાને ભાગ ઘણે ભારે હેય તેથી નમી જાય, વાંકું થાય અને વાયુને ઝપાટે આવે કે તુર્ત તે પડી જાય (કેટલાંકને તે મૂળમાંથી પવન ઉખેડી નાંખે છે.) एवमेव तहप्पगारे पुरिसजाए गब्भातो गब्भं जम्मातो जम्मं माराओ मारंणरगाओ णरगं दुक्खाओ दुक्खं दाहिणगामिए नेरइए कण्हपक्खिए आगमिस्साणं दुल्लभबोहिए यावि भवइ,
આ પ્રમાણે પાપી પુરૂષ પોતાનાં કરેલાં પાપોથી એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં એક જન્મથી બીજા જન્મમાં એક વાર મરીને ફરી મરે એકવાર નરકમાંથી નીકળી પાછો પાપ કરી નરકમાં જાય, એક દુઃખમાંથી છુટે બીજા દુઃખમાં ફસાય તેમ દક્ષિણ દિશાના નરકમાં કૃષ્ણ વેશ્યાવાળા નારકીમાં જન્મે
Page #280
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
. [२६३ અને વીતરાગ પ્રભુને માર્ગ જે બેધિબીજ છે, તે તેને મળવું દુર્લભ થાય, एसठाणे अणारिए अकेवले जाव असव्व दुक्खपहीणमग्गे एगंतमिच्छे असाहू पढमस्स ठाणस्स अधमपक्खस्स विभंगे एवमाहिए॥सू-३७॥
આ પ્રથમ સ્થાન અનાર્ય જેમાં શુદ્ધ માર્ગ ન મળે, દુઃખરહિત ન થાય, એકાંત મિથ્યાત્વી હેય અસાધુ હોય, તેવું અધર્મ સ્થાન અધર્મ પક્ષ બતાવનાર ભાગે કહ્યો,
अहावरे दोच्चस्स ठाणस्स धम्म पक्खस्स विभंगे एवमाहिजइ, इह खलु पाइणं ४ वा संतेगतिया मणुस्सा भवंति तं जहा अणारंभा अप्परिग्गहा धम्माणुया धमिटा जावधम्मेणं चेव वित्तिं कप्पेमाणा विहरंति, सुसीला सुव्वया सुप्पडियाणंदा मुसाहू
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૬૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪છે. सव्वतो पाणातिवायाओ पडिविरया जावज्जीवाए जाव जे यावन्ने तहप्पगारा सावजा अबोहिया कम्मंता परपाणपरियावण करा कजंति ततो विपडिविरताजावजीवाए। - હવે બીજું ધર્મસ્થાન છે તેને વિભાગ (સ્વરૂપ) આવી રીતે બતાવે છે, અહીં પૂર્વ દક્ષિણ પશ્ચિમ ઉત્તર દિશા કે ખુણામાં આવી રીતના મનુષ્ય વસે છે જેમને સાવદ્ય-પાપને આરંભ નથી તથા પરિડ ધન વિગેરે રાખતા નથી ધર્મ આરાધનારા ધર્મને અનુસરનારા ધર્મને ઇષ્ટ માનનારા તે જીદગી સુધી ધર્મવડે જીવન ગુજારે છે. તેમજ સુશીલ સુવતી સદવર્તનમાં આનંદ માનનારા સારા સાધુઓ સંપૂર્ણ રીતે જીવહિંસાથી બચેલા છે, તેમ જૂઠ ચોરી દુરાચાર તથા પરિગ્રહથી બચેલા છે, વળી જેટલા સાવદ્ય આરંભે છે, અધિક છે, કર્મને બાંધનારા છે, પરજીવને પીડા કરનારાં જે કૃ છે, તે બધાથી બચેલા છે,
से जहाणामए अणगाराभगवंतो ईरिया समिया भासा समिया एसणा समिया आयाण भंडमत्त णिक्खेवणासमिया
Page #282
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[२६५ उच्चार पासवण खेल सिंघाण जल्ल पारिट्रा वणिया समिया मणसमिया वयसमिया कायसमिया मणगुत्ता वयगुत्ता कायगुत्ता गुत्ता गुतिंदिया गुत्तबंभयारी अकोहा अमाणा अमाया अलोभा संता पसंता उवसंता परिणिव्वुडा अणासवा अग्गंथा छिन्नसोया निरुवलेवा कंसपाइवमुक्कतोया संखो इव णिरंजणा जीव इव अपडिहय गती गगणतलं पिव निरालंबणा वाउरिव अपडिबडा सारदसलिलंव सुद्धहियया पुक्खरपत्तं व निरुवलेवा कुम्मोइव गुत्तिंदिया विहगइव विप्पमुक्का खग्गि विसाणं व एगजाया भारंड पक्खीव अप्पमत्ता कुंजरो इव सोंडीरा वसभोइव जात त्थामा
Page #283
--------------------------------------------------------------------------
________________
. ર૬૬ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. सीहो इव दुइरिसा मंदरो इव अप्पकंपा सागरो इव गंभीरा चंदो इव सोमलेसा सूरोइव दित्ततेया जच्च कंचणगं व जातरूवा वसुंधरा इव सव्वफासविसहा सुहुयहुयासणो विव तेंपसा जलंता ॥ - હવે બીજી રીતે સાધુના ગુણે બતાવે છે, કેટલાક ઉત્તમ સંઘયણવાળા સાધુઓ વૈર્ય અને બળ ધરાવનારા. હોય છે, તે ઈર્ષા સમિતિ ભાષા એષણા આદાન ભંડમતનિ કખેવા સમિતિ તથા ઉચ્ચાર પાસવણ વિગેરે પારિઠાવણીયા સમિતિ એવી પાંચે સમિતિ પાલનારા છે. મન, વચન, કાયા સમિતિવાળા છે, તે પ્રમાણે મન વચન અને કાયાથી ગુપ્ત છે, (પાપને આવવા દેતા નથી) ઈદ્રિયે ગુપ્ત (વશ) રાખે છે. બ્રહ્મચર્ય ગુપ્ત (સારી રીતે) રાખે છે, તે પ્રમાણે અકોલી, અમાની, અમાયી, અભી છે, શાંત, પ્રશાંત, ઉપશાંત તથા પરિનિવૃત્ત (દરેક પ્રકારે મેહથી મુક્ત) છે પાપાશ્રવ આવવા દેતા નથી, ગ્રંથ (દ્રવ્ય) રાખતા નથી શ્રોત (સંસાર કલેશ) ને છેદી નાખેલ છે, ઉપલેપ (મૂછ) કાઢી નાંખે છે, જેમ કાંસાના વાસણમાં પાણીને લેપ ન હોય તેમ પતે ગૃદ્ધિથી રહિત છે, શંખમાં
Page #284
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[૨૬૭
જેમ મેલ ન રહે તેમ આ સાધુઓ કર્મ મેલ રહિત છે, જીવ જેમ કઈ જગ્યાએ રોકાયા વિના જાય છે, તેમ આ સાધુ મૂછ રાખ્યા વિના વિહાર કરે છે, જેમ આકાશ અદ્ધર છે તેમ પોતે કેઈનું આલંબન (આશરે) માગતા નથી, વાયુ જેમ બંધાતું નથી, તેમ આ સાધુઓ કયાંય મમત્વથી બંધાતા નથી. શરદ રૂતુ (આસો મહિના) માં જેમ પાણી નિર્મળ હોય તેમ આ સાધુઓનું હદય નિર્મળ છે, કમળનું પાંદડું જેમ લેપ રહિત છે, તેમ આ લેપ રહિત છે, કાચબા માફક ઇઢિયે ગુપ્ત રાખનારા છે, પક્ષી માફક પિટલું બાંધવાથી રહિત છે, ખડગી (ગુંડા) ના એક શીગડા માફક એક જ જાતે રહેનારા ભારંડ પક્ષી માફક અપ્રમાદી, હાથી માફક શૈડીર (બળવાળા) બળદ માફક બજે ખેંચનારા સિંહ માફક નહિ ડરનારા મેરૂ પર્વત માફક કંપે નહિ તેવા સાગર માફક ગંભીર ચંદ્ર માફક શાંત પ્રકાશ કરનારા સૂર્ય માફક તેજસ્વી ઉત્તમ સેના માફક દેદીપ્યમાન પૃથ્વી માફક સર્વ સ્પર્શ સહન કરનારા ઘી વિગેરે નાંખતાં જેમ અગ્નિનાં બળતાં તેજ નીકળે, તેમ આ સાધુઓ તપતેજથી તેજસ્વી છે, આ બધું વર્ણન ઉવવાઈ સૂત્ર જે આચારાંગનું ઉપાંગ છે તેમાં મહાવીર પ્રભુ વિગેરેનું જેવું વર્ણન કર્યું છે તેવું અહીં સાધુઓના ગુણ સંબંધી જ્યાં સુધી અગ્નિમાં ઘી નાંખતાં તેજસ્વી હોવાનું કહ્યું તેવું તેજ સાધુનું હોય તે બતાવ્યું.
Page #285
--------------------------------------------------------------------------
________________
-
૬
ર૬૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ કશે. : णस्थि णं तेसिं भगवंताणं कत्थ विपडिबंधे भवइ,से पडिबंधे चउव्विहे पण्णत्ते, तंजहा अंडएइवा पोयएइवा उग्गहेइवा पग्गहेइवा जन्नं जन्नंदिसं इच्छंति तन्नं तन्नंदिसं अपडिबंधा सूइभूया लहुभूया अप्पगंथा संजमेणं तवसा अप्पाणं भावमाणा વિક્રાંતિ
આવા સાધુઓને ક્યાંય પણ મમત્વને પ્રતિબંધ નથી, તે પ્રતિબંધ ચાર પ્રકાર છે, (૧) ઈંડાં તે મેર વિગેરે પક્ષીનાં સુંદર હોય તથા ૨ પિતતે હાથી વિગેરેનાં બાળક સુંદર હોય તો તેના ઉપર મમત્વ થાય, અથવા અંડજ–તે શણ વિગેરેનાં કપડાં તથા બેંડજ તે કપાસ વિગેરે કપડાં સુંદર હોય તે મમત્વ થાય, (૩) અવગ્રહ તે પાટ-પાટલા મકાન વિગેરે અનુકુળ હોય, તે મમત્વ થાય, (૪) પ્રગ્રહજે વસ્ત્ર વિગેરે પાસે હોય તથા નવા લેવાં હોય તે મમત્વ થાય, આ ચાર પ્રકારને મમત્વ છેડી જેવું મળે તેવું વાપરી અને પ્રતિબંધ ન કરતાં બબર વિચરે, સૂચિભૂત-તે આત્માને નિર્મળ કરેલી અથવા સૂત્ર સિદ્ધાંત ભણી ગણીને તૈયાર
Page #286
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[२६८ થયેલા તથા લઘુભુત–તે જોઈએ તેટલી જ ઉપાધિ રાખનારા અથવા અહંકાર રહિત, અલ્પગ્રંથ-કઈ જાતની ગાંઠડી બાંધવા વિના અથવા દ્રવ્ય મમત્વ છોડીને ફક્ત ઇદ્રી તથા મનને, વશ કરીને વિચરનારા તથા તપશ્ચર્યાથી કર્મને નાશ કરનારા આત્માના નિર્મળ ગુણે જ્ઞાન દર્શન ચારિત્રને ભાવતા વિચરે. तेसिंणं भगवंताणंइमा एतारूवा जाया माया वित्तिहोत्था तंजहा-चउत्थे भत्ते छटे भत्ते अट्रमे भत्ते दसमे भत्ते दुवालसमे भत्ते चउदसमे भत्ते अद्धमासिए भत्ते मासिए भत्ते दोमासिए तिमासिए चाउम्मासिए पंचमासिए छम्मासिए अदुत्तरं च णं उक्खित्त चरया णिनिखत्त चरया उक्खित्त णिकिखत्त चरगा अंत चरगा पंत चरगा लूह चरगा समुदाण चरगा संसद चरगा असंसटू चरगा तज्जातसंसटू चरगा दिटु
Page #287
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
२७०] लाभिया अदिट्लाभिया पुट्लाभिया अपुट्रलाभियाभिक्खलाभिया अभिक्खलाभिया अन्नाय चरगा उवनिहिया संखादत्तिया परिमित पिंडवाइया सुहेसणिया अंताहारा पंताहारा अरसाहारा विरसाहारा लूहाहारा तुच्छाहारा अंतजीवी पंतजीवी आयंबिलिया पुरिमडिया निविगइया अमज्जमंसासिणो णोणियामरस भोई ठाणाइया पडिमाठाणाइया उक्कडु आसणिया णेसज्जिया वीरासणिया दंडायतिया लगंडसाइणो अप्पाउडा अगत्तया अकं. डुया अणिट्ठहा एवं जहोववाइए धुत केसमंसु रोमनहा सव्वगाय पडिकम्म विप्पमुक्का चिटंति ॥
Page #288
--------------------------------------------------------------------------
________________
~~
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[૨૭૧ તે મેક્ષગામી ઉત્તમ સાધુ ભગવંતને સંયમના નિર્વાહ માટે આવી રીતની વૃત્તિ છે. તે તપશ્ચર્યાની વિગત–એક બે ત્રણ ચાર પાંચ છ ઉપવાસથી વધીને પંદર ૩૦ બે માસી ત્રણ માસી માસી પંચમાસી છમાસી તપ કરે, હવે પારણે ગોચરી લે તે આ પ્રમાણે ગૃહસ્થ પિતાના માટે હાંડલીમાંથી રસોઈ કાઢી હોય, તે લે, અને પીરસતાં વધેલી વાસણમાં પાણી નાંખતાં લે, તેજ પ્રમાણે કાઢેલી અને પાછી નાખેલી રસોઈ લે, જે સસલું અનાજ રાંધેલું હોય તે લે, પંત આહાર-તે ખાઈ રહ્યા પછી જે વધે તે લે, લૂખું અનાજ લે, સમુદાણ ચરગ તે એક ઘરનું બેજારૂપ થઈ ન લે, પણ થે ડું થોડું બધેથી લે, સંસ ચર એટલે ખરડેલા હાથવાળાનું લે, અસં–ખરડેલા હાથ ન હોય તે પણ તેને માટે આહાર કાઢતો હોય તે લે, તજજાત સં–એટલે જે વસ્તુ પિતાને લેવી હોય તે વસ્તુથીજ હાથ ડેઈ વિગેરે ખરડેલી હોય તે લે, નજરે દેખી હોય તે વસ્તુ લે, ન દેખી હોય તેવી શુદ્ધ વસ્તુ હોય તે પણ લે, જરૂરની વસ્તુ પૂછીને લે, અને વગર પૂછે પણ શુદ્ધ વસ્તુ આપે તે લે, ભિક્ષામાં શુદ્ધ ગોચરી લેનારા, શુદ્ધ ગોચરી ન મળે તે લીધા વિના સંતોષથી ચલાવી લે. પણ અશુદ્ધ ન લે, ઓળખાણ આપ્યા વિના ગોચરી લેનારા, જાણીતા ઘેર કે તેડું કરે તેને ઘેરે ને જાય, ટબાની પ્રતમાં અગીલન્ન ચરગાપાઠ છે, તે અભિગ્રહ પ્રમાણે ગોચરી ન મળે તે દીન મેટું
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૭૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
ન કરે, તેમ ઠંડે ઉને આહાર મળે તે ખેદ ન કરે, વિનિહિયા-નજીક આહાર આણેલ હોય તે લેનારા અંતાતારા-હલકું અનાજ રાંધેલું હોય તે લે, પ્રાત-વધેલું હોય તે આહાર ઉપર જીવનારા આહારમાં કોઈપણ જાતને રસ (સ્વાદ) ન કરે, વિરસાડારા અસ્વાદિષ્ટ હોય તે પણ લે, લૂખું લેનારા તુચ્છ વસ્તુ હોય તેને ઉપર નિર્વાહ કરે, અંતજીવી ગરીબ ઘરે ઉપર આજીવિકા કરે, પંતજીવી, ફેંકી દેવા જેવા પદાર્થથી જીવન ગુજારે, બને ત્યાં સુધી રેજ આબીલ કરે, બને ત્યાં સુધી રેજ મધ્યાન્હ ગોચરી કરે, બને ત્યાં સુધી વિગઈ દૂધ વિગેરે ન વાપરે, ભૂલથી પણ કઈ માંસ મદિરાનું ભજન કે પાણી ન આપી દે તે ખ્યાલ રાખનારા અને તેવું અધમ ભેજન પાન આવ્યું હોય તે તે ન ખાનારા પરઠવી દેનારા તથા ઓછું ખાઈને અપ્રમાદી રહેનારા ભણી ગણીને તૈયાર થયા પછી કાઉસગ્નમાં રહેનારા સાધુની બાર પ્રતિમા વહેનારા હમેશાં ઉત્કટ આસને બેસનારા નિસદ્યા તે અદ્ધર બેસનારા વીરાસને બેસનારા દંડાસને બેસનારા લગંડસાઈ–વાંકા લાકડા માફક સુએ અથવા માથું નીચે પગ ઉંચા રાખી સુએ, ગરમીમાં આતાપના લેનારા શીયાળામાં કપડું ન રાખનારા અગત્તયા (શરીર મેહરહિત) ખણુજ ન ખણનારા શરીરની મંદવાડ વિગેરેમાં દવા ન કરનારા તથા છેવટે દાઢી મૂછ બગલ કે બીજાવાળે કે નખ તરફ લક્ષ ન રાખે, અને શરીર પાતળું જાડું દુર્બળ કે
Page #290
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી ક્રિયાસ્થાન અધ્યયન. [ ૨૭૩ બળવાન શોભિત કે અશોભિત તે બધી વાતોથી દૂર રહી નિશ્ચિત રીતે આત્માનું ધ્યાન કરનારા છે,
तेणं एतेणं विहारेणं विहरमाणा बहूई वासाइं सामन्न परियागं पाउणंति पाउणित्ता बहुबहु आबाहसि उप्पन्नंसि वा अणुप्पन्नंसि वा बहूइं भत्ताई पच्चकखन्ति पञ्चक्खाइत्ता बहूई भत्ताइं अणसणाए छेदिति अणसणाए छेदित्ता जस्सट्राए कीरति नग्गभावे मुंडभावे अण्हाणभावे अदंतवणगे अछत्तए अणोवाहणए भूमि सेजा फलगसेज्जा कट्सेज्जा केसलोए बंभचेरवासे परघरपवेसे लखावलहे माणाव माणाओ हीलणाओ निंदणाओ खिंसणाओ गरहणाओ तज्जणाओ तालणाओ
૧૮
Page #291
--------------------------------------------------------------------------
________________
-
ક
ર૭૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ જ છે. उच्चावया गामकंटगा बावीसं परीसहोवसग्गा अहियासिज्जति तमटं आराहंति
આ પ્રમાણે બાહય શરીર વિગેરે ઉપર મૂછો ન રાખતાં ઉગ્ર વિહારે વિચરતાં ઘણાં વર્ષ ચારિત્ર પાળી જ્ઞાન મેળવને શરીરમાં અશાતા વેદનીથી રોગ ઉત્પન્ન થતાં અથવા રેગ ઉત્પન્ન ન થાય તે પણ આ શરીર હવે નકામું છે એમ માનીને તપશ્ચય કરીને છેવટે અન્ન પાણીને પણ ત્યાગે છે. અને અન્નપાણી ત્યાગીને ઉપવાસ કરીને આહાર પાણીની તૃષ્ણા પણ છેદીને જેને માટે ચારિત્ર લીધું છે તે મેલ માર્ગ વિચારીને નગ્નતાથી વિશ્વ મમત્વ તજીને બહારથી કેશલોચ ભીતરથી કોધ ત્યાગ કરીને બાહ્ય શરીર મેલ દૂર કરવાનું છોડીને દાંતને મેલ પણ દેવાનું છોડીને તાપમાં પણ માથે છત્ર કે કપડું ન ઢાંકતાં પગ બળે તે પણ જોડા કે મજા ન પહેરતાં જમીન અચિત્ત શોધીને તેના ઉપર સુવે, અથવા પાટી ઉપર સુવે, અથવા લાકડું અચિત્ત પડયું હોય તે તેના ઉપર સુવે, વાળને લોચ કરે, બ્રહ્મચર્યમાં દયાન રાખે, જરૂર પડે કંઈ પણ વસ્તુ જોઈએ તે ગૃહસ્થના ઘેરથી લાવે (સંચય ન કરે ) શોધ કરતાં મળે તો અહંકાર નહિ, ન મળે તે દીનતા નહિ, બીજો માન અપમન કરે, હીલણ કરે, નિંદા કરે, ચાળા પાડે કે મશ્કરી કરે ગડુણા કરે, તિરસ્કાર કરે, તાડન કરે (ઠેકે)
. : **
*
Page #292
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી ક્રિયાસ્થાન અધ્યયન.
[૨૦૧
ઊંચાનીચા શબ્દો કહે, ઝીણી શૂળા ઘેચે તેવાં
તેપણ તે
વચન કહે, ખાવીસ ઉપસર્ગાએ સાથે આવે, સહન કરે, મેાક્ષને માટે ને સહન કરી ક્રોધ ન કરતાં આરાધક થાય બળતા લેાઢાના ગાળા માક ખીજા જીવાને પીડનારૂં શરીર માને છે, તેથી તેનેા અંત લાવે છે, तमदं आराहित्ता चरमेहिं उस्सास निस्सासेहिं अनंतं अणुत्तरं निव्वाघातं निरावरणं कसिणं पडिपुण्णं केवलवरणाणदंसणं समुप्पाडेति समुप्पाडित्ता ततोंपच्छा सिज्झति बुज्झंति मुञ्चति परिणिव्वायंति सव्व दुक्खाणं अंतं करेंति ॥
એટલે તલવારની ધારા ઉપર નાચવા માફ્ક કહેણુ સાધુ ધર્મ પાળે છે અને તેથી તે મેક્ષમા માટે ચારિત્રની આરાધના કરીને છેવટના ઉચ્છવાસ નિ:શ્વાસે આવતાં અનંત અનુત્તર જ્યાઘાત રહિત આવરણ રહિત સંપૂર્ણ પ્રતિપૂર્ણ કેવળ જ્ઞાનદન મેળવે છે; મેળવીને જો બીજા ભવનું આયુષ્કર્મ બાકી ન હેાય તેા તુ સિદ્ધપદ પામે, સંતાપ બુઝાઇ જાય, મુકાઇ જાય, કર્મ થી મેાક્ષમાં જાય, અને તેથી સર્વ દુ:ખનેા ક્ષય કરે છે,
Page #293
--------------------------------------------------------------------------
________________
२७६]
•mmmmm
સૂયગડાંગ સૂત્ર ભાગ જ છે. एगच्चाए पुणएगे भयंतारो भवंति अवरेपुण पुव्वकम्मा वसेसेणं कालमासे कालं किच्चा अन्नयरेसु देवलोएसु देवत्ताए उववत्तारो भवंति, तं जहा महड्डिएसु महज्जुतिएसु महापरक्कमेसुमहाजसेंसु महाबलेसु महासुभावेसु महासुक्खेसु तेणं तत्थदेवा भवंति महड्डिया महज्जुतिया जाव महासुक्खाहार विराइय वच्छा कडग तुडिय थंभिय भुया अगय कुंडलमट गडयल कन्न पीढधारी विचित्तहत्थाभरणा विचित्त माला मउलिमउडा कल्लाणगंध पवरवत्थ परिहिया कल्लाणगं पवर मल्लाणु लेवणधरा भासुरबोंदी पलंबवणमालधरा दिव्वेणं रूवेणं दिव्वेणं वन्नेणं दिव्वेणं गंधेणं दिव्वेणं
Page #294
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન. [ २७७ फासेणं दिव्वेणं संघाएणं दिव्वेणं संठाणेणं दिव्वाए इड्डीए दिव्वाए जुत्तीए दिव्वाए पभाए दिव्वाए छायाए दिव्वाए अच्चाए दिव्वेणं तेएणं दिव्वाए लेसाए दसदिसाओं उज्जोवेमाणा पभासेमाणा गइकल्लाणा ठिइकल्लाणा आगमेसि भद्दया यावि भवंति, एसठाणे आयरिए जाव सव्वदुक्ख पहीण मग्गे एगंतसमे सुसाह । दोच्चस्स ठाणस्स धम्म पक्खस्स विभंगे एवमाहिए।स.३८।
તેવા ઉત્તમ સાધુને એક અર્ચા-શરીર હોય છે, અર્થાત ચરમ શરીરી હોવાથી તે ભવમાં કેવળજ્ઞાન પામી મેક્ષમાં જાય છે, પણ જે થોડાં કમ ભેગવવાં બાકી રહ્યાં હોય તે ઉંચ કેટીના વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થાય છે, ત્યાં તે ઈંદ્ર થાય છે, તેને સામાનિક વાયત્રિશક લોકપાલ આત્મરક્ષક તથા પરખદાના દે તથા દેવીઓ સેવામાં હોય છે, પણ તેઓ આભિગિક (સેવક) દેવતામાં કે કિલવિષિયા (A 241) देवतामा उHrt 211 नथी, (21नो ४
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૦૮ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થી.
હજાર શ્લાકનું ભાષાંતર પુરું થયું) હવે તે ઈંદ્રની રિદ્ધિ બતાવે છે, ત્યાં મોટી ઋદ્ધિ શ્રુતિ પરાક્રમ જશરેખા ખળ પ્રભાવ અને સુખ હોય છે, તે ઋદ્ધિથી સુખ સુધીના બધા ગુણ્ણા તેમને હાય છે, તેમનું શરીર આભૂષણેાથી શાલે છે તે કહે છે, હારાથી ગળું તથા છાતી શાલે છે, કડાં તથા ત્રુહિત હાથ તથા ભુજામાં શેલે છે, અંગદ ( ) તથા કુંડળથી ગાલ તથા કાન શે લે છે, હાય તથા આંગળીમાં જુદાં જુદાં ઘરેણાં હોય છે, નવાં વસ્ત્રો પહેરેલાં હાય છે, તેવાંજ સુંદર ફુલોની માળા તથા શરીર ઉપર વિલેપન કરેલાં ટાય છે, દેદીપ્યમાન શરીર હાય છે, તેમાં લાંખી લટકટી માળાએ પડેલી હાય છે, તેમનું તેજસ્વીરૂપ વર્ણ ગંધ સ્પર્શી સધાતન સંસ્થાન (આકાર) તથા ઋદ્ધિ શ્રુતિ પ્રભા છાયા (કાંતિ) અર્ચા તેજ અને લેશ્યાથી શૈલિત હાવાથી દશે દિશાઓમાં ઉદ્યોત કરતા પ્રભાસવાળી કરનારા હોય છે, તેમની ગતિ સ્થિતિ કલ્યાણ કરનારી છે, તેમ ભવિષ્યમાં પણ ભદ્રક તે મનુષ્ય જન્મ સારા કુળમાં સુધર્મ પામી મેાક્ષે જનારા છે, આ સ્થાન એકાંતથી હિતકારક સારામાં સારૂં છે, આ પ્રમાણે મેાક્ષમાં જવાનું ધર્મ પક્ષનું ખીજી થાન છે તેના વિભાગ ખુલાસાવાર અતાત્મ્યા.
अहावरे तच्चस्स ठाणस्स मीसगस्स
Page #296
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી ક્રિયાસ્થાન અધ્યયન.
[२७ विभंगे एवमाहिज्जइ इह खलु पाईणं वा ४ संतेगतिया मणुस्सा भवंति तं जहा अप्पिच्छा अप्पारंभा अप्प परिग्गहा धम्मिया धम्माणुया जाव धम्मेणं चेव वित्तिं कप्पेमाणा विहरंतिमुसीला सुव्वया सुपडियाणंदा साहू एगच्चाओं पाणाइवायाओ पडिविरता जावजीवाए एगच्चाओ अप्पडिविरया जावजे यावण्णे तहप्पगारा सावजा अबोहिया कम्मता परपाण परितावणकरा कजंति ततोवि एगच्चाओ अप्पडिविरया॥
હવે ત્રીજા મિશ્રસ્થાનનો વિભાગ સમજાવે છે, આ મિશ્ર વિભાગ છે તેથી તેમાં ધર્મ તથા અધર્મ સમાય છે, તે પણ તેમાં ધર્મ તત્વ વિશેષ હેવાથી ધાર્મિક પક્ષમાં તેને સમાવેશ થાય છે, જેમાં ઘણા ગુણ છે તેમાં અલ્પદેષ હોય તે બધાને દૂષિત કરી શકતા નથી, જેમકે
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૮૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪થે.
~~
~~
~
ચંદ્રની ચાંદણીમાં ચંદ્રનું કલંક વિન્ન કરી શકતું નથી, તેમ ધર્મને ઘણે અંશ હોય તે અધર્મને થોડો અંશ અધમી બનાવી શકતું નથી, માટે તે ધમી પક્ષ છે તે કહે છે, આ જગતમાં પૂર્વ વિગેરે ચાર દિશામાં કેટલાક શુભ કમી મનુ હોય છે, તે આ પ્રમાણે થોડા પરિ. ગ્રહની જેમને ઈચ્છા છે, તેથી છેડો આરંભ તેમને હોય છે, વળી તેમની અંત:કરણની પ્રવૃત્તિ ધાર્મિક હોવાથી સુશીલ (સદાચારી) હોય છે, વળી સુવ્રત (સારાંવત) પાળીને તેમાં આનંદ માનનારા સાધુ (ઉત્તમ ગૃહસ્થો) હોય છે, એટલે મુનિવર જેવાં મહાવ્રત લેઈ ન શકવાથી સ્થૂળથી બનતા પ્રમાણમાં પાપથી મુક્ત હોય છે, અને જોઈએ તે પ્રમાણે જીવદયા ત્રસકાયની પાળે છે, અને સ્થાવર કાયની પણ જયણ રાખે છે તેને દુરૂપયેગ કરતા નથી, આ પ્રમાણે સત્ય બોલવું, ચેરી ન કરવી, પરસ્ત્રી ત્યાગવી, સ્વસ્ત્રીમાં પણ પર્વતથિએ સંતોષ અને પરિગ્રહ પણ પ્રમાણ સહિત રાખે છે, વળી કોઈને શંકા થાય છે. આ સામાન્ય રીતે હશે, પણ તેમ નહિ, પણ ધર્મમાં દ્રઢ ધર્મ માર્ગે ચાલનારા અને ધર્મને લક્ષમાં રાખે છે, તેજ પ્રમાણે લેભથી મહા પાપારંભ કરતાં નાકે જવાય તેવાં યંત્રપાલન નિલાંછન ખેતીવાડી વિગેરેથી પરપીડાના કૃત્યથી દૂર રહી ફક્ત લેવું વેચવું તેવા વેપારથી જીવન ગુજારે છે, તેને વિશેષ પ્રકારે બતાવે છે.
Page #298
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[ २८१ से जहाणामए समाणोवासगा भवंति अभिगय जीवा जीवा उवलद्ध पुण्णपावा आसव संवर वेयणा णिजरा किरिया हिंगरण बंधमोक्ख कुसला असहेज देवासुर नाग सुवण्ण जक्ख रक्खस किन्नरकिं गरुल गंधव्व महोरगाइएहिं देवगणेहिं निग्गंथाओ पावयणाओ अणइक्कमणिज्जा इणमेव निग्गंथे पावयणे हिस्संकिया णिकंखिया निवितिगिच्छा लद्वत्था गहियमा पुच्छियट्रा विणिच्छियट्रा अभिगयटा अट्रिमिंज पेम्माणु रागरत्ता अयमाउसो! निग्गंथे पावयणे अटे अयं परमटे से सेंअणटे उसिय फलिहा अवंगुय दुवारा
Page #299
--------------------------------------------------------------------------
________________
२८२]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. अचियत्तंतेउर परघरपवेसा चाउद्दसट्र मुद्दिट्र पुण्णि मासिणीसु पडिपुन्नं पोसहं सम्मं अणुपालेमाणा समणे निग्गंथे फासु एसणिजेणं असणपाण खाइम साइमेणं वत्थ पडिग्गह कंबल पाय पुंछणेणं ओसह भेसज्जेणं पीठ फलग सेजा संथारएणं पडिलामेमाणा बहहिं सीलव्वय गुण वेर मण पच्चकखाण पोसहोववासहिं अहा परिग्गहेहिं तवो कम्मेहिं अप्पाणं भावमाणा विहरंति ॥
તેઓના વિશેષ ગુણને બતાવે છે, તે ધર્માત્મા શ્રાવકે વિશેષ પ્રકારે ધર્મનું તત્વ સમજવા શ્રમણ (સાધુઓ)ની ઉપાસના કરે છે માટે શ્રમણોપાસક છે, તે સાધુઓની ઉપાસના કરવાથી જીવ અજીવનું તથા પુણ્ય પાપનું સ્વરૂપ સમજનારા છે, જે સમયે આ ટીકા રચાણી તે વખતે સૂત્ર પાઠમાં ફેરફાર હતા, પૂર્વની ટીકા સાથે મળતા બધા
Page #300
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[૨૮૩
~~-~
સૂત્ર પાઠે મળતા ન હોવાથી અમે એક સૂત્ર પાઠ લઈ ટીકા કરી છે તેમાં કોઈ જગ્યાએ સૂત્રોમાં ફેરફાર દેખાય તે વ્યાહ ન કરે પણ ઉચિત રીતે સાર ગ્રહણ કરવો). તેમ તે શ્રાવકે આશ્રવ સંવર વેદના નિર્જરા કિયા અધિકરણ તથા બંધ મોક્ષનું સ્વરૂપ પણ સમજેલા છે, તેથી સંસારી વિષય વાસનાથી કોઈ લલચાવે તે તેઓ મેરૂ પર્વત માફક નિશ્ચલ મહી અરિહંતના માર્ગમાં દઢ શ્રદ્ધાવાળા છે, આ વિષય સુખથી સમજાય માટે એક કથા કહે છે, રાજગૃહ નગરમાં એક બા વિદ્યામંત્ર ઔષધિથી કાર્ય સિદ્ધ કરનારો વસે છે તે વિદ્યા વિગેરેથી શહેરમાં ફરીને જે રૂપાળી સ્ત્રી હોય તેને અદ્ધર ઉડાવીને લઈ જાય છે, તેથી શહેરના લોકોએ રાજાને ફર્યાદ કરી કે શહેરમાંથી રોજ જે જુવાન રૂપાળી સ્ત્રીઓ હોય તે કઈ અદશ્ય રીતે ચારી જાય છે અને તેને ન ગમે તેજ સ્ત્રી શહેરમાં રહે છે. માટે કૃપા કરીને તે ચાર અને અમારી સ્ત્રીઓને પત્તો લગાડે, અને તેને બંદોબસ્ત કરે, રાજાએ તેમને દીલાસે આપીને કહ્યું કે તમે નિર્ભય રહે, હું તે પાપી તથા સ્ત્રીઓને પત્તો લગાડું છું, જે પાંચ છ દિવસમાં તપાસ કરતાં તે ચાર નહિ મળે તે હું પોતે તમારા દુ:ખની ખાતર જીવતાં અગ્નિમાં બળી મરીશ, આ પ્રમાણે રાજાની પ્રતિજ્ઞા સાંભળીને શહેરના લેકે રાજાને નમીને ઘેર ગયા, રાજાએ તેમના જવા પછી સર્વત્ર પોલીસ,
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૮૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪છે.
MMMMMMM ,
નાયકે ગોઠવ્યા, અને રાતના ગુપ્ત રીતે એકલે હાથમાં તલવાર રાખીને શોધવા નીકળે, પણ આ ચોરને કયાંય પત્તો ન લાગે, રાજાએ પાંચમે દિવસે રાતે હોંશીયારીથી શોધતાં ભેજન નાગરવેલનું પાન સુગંધી તથા માળાથી યુક્ત બને તે બા દેખાય, રાજાએ તેના પછવાડે જઈને નગરની બહાર ઉદ્યાનમાં ઝાડના થડના પિલાણમાં થઈને ગુફામાં પેઠેલા બાવાને મારી નાખે, અને જે સ્ત્રીઓ ગુફામાં પુરેલી હતી તે બધીને સૌ સૌની સેંપી દીધી, તેમાં એક જુવાન સ્ત્રીને તે બાવાએ દવાઓથી એવી પરવશ કરેલી કે તેને તેના પતિને પવા છતાં પણ તે સ્ત્રી ધણીને ચાહતી ન હતી તેના પતિએ જાણીતા માણસને તેને ઉપાય પૂછે, તેમણે કહ્યું કે તે બાવાનાં હાડકાં દૂધ સાથે ઘસીને તે સ્ત્રીને પાઓ તે બાવા ઉપર પ્રેમ દૂર થશે, તેથી હાડકાંને ઘસીને તેને પાતાં બાવા ઉપરનો મોહ દૂર થયો, અને પતિમાં રક્ત થઈ, જેવી રીતે આ સ્ત્રી બાવાને ચાહતી અને તેમાંજ લીન થયેલી કે હાડકામાં પણ તેને પ્રેમ હતું, અને બાવા સિવાય બીજાને ન ચાહતી તેમ શ્રાવકજન ખુબ સારી રીતે તત્વ સમજીને જે જે ધર્મમાં દઢ થયેલ હોય તે સારી સમ્યકત્વની વાસનાને લીધે તે હેંગી મતમાં ફસે નહિ, વળી તે દઢ શ્રાવકોના ગુણે બતાવે છે, તેઓ દેથી ન ચળે તે દેવમાં સુર નાગ સુવર્ણ જક્ષ રાક્ષસ કિન્નર કિપુરૂષ ગરૂડ ગધર્વ મહેરગ
Page #302
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[ ૨૮૫
^^
^^^^^^
વિગેરે પિતાની રિદ્ધિથી લલચાવે, કે ભય બતાવે, છતાં ન લેભાય ન કરે, પણ મહાવીર પ્રભુના કહેલા સિદ્ધાંતના તને ન છોડે, પણ જેને સિદ્ધાંતના અર્થ (વિષય)ને પામેલા, હૃદયમાં ઉતરેલા ન સમજાય ત્યાં પૂછનારા અને સમજીને નિશ્ચય કરનારા સમજ્યા પછી હાડકાંના માવામાં પ્રવેશ કરાવનારા અને દઢ રાગ ધરનારા છે, ગુરૂ શિષ્યને કહે છે હે લાંબા આયુવાળા શિષ્ય! તેઓ એમ સમજે છે કે આ જિનેશ્વરનું કથન છે તેજ આ પરમાર્થને વિષય છે, બાકી બધું નિષ્ફળ છે, જેમ સફાટિક રતન નિર્મળ છે તેમ આ જૈન સિદ્ધાંત સમજીને મેહમળને દૂર કરી નિર્મળ મનવાળા બન્યા છે અને જેન સિદ્ધાંતમાં જ તેમને આનંદ અને સંતેષ પ્રાપ્ત થયેલ છે, અને બધા દર્શનવાળા કે અજેનો માટે પણ દરવાજા ખુલ્લા રાખેલા છે, (ધર્મ સમજે અને ઉચિત મદદ મેળવો.)
તેમ અંજાણ્યા ધર્મ દ્વેષીઓનાં ઘર ત્યાગેલાં છે, જેમ રાજાના અંત:પુરમાં બીજો પુરૂષ ન પેસે તેમ આ શ્રાવકના હદયમાં મેહ કે પાપ ન પેસે, ન અન્ય મતમાં આકાંક્ષા થાય, પણ હમેશાં નવકલ્પી વિહાર કરનારા નિર્ચથી સાધુએને નિર્દોષ આહાર પાણુ ખાદિમ સ્વાદિમ તથા પછવાડે ટેક મુકવાનું પાટીઉં સંથારીઉં કે મકાન વિગેરે ગ્ય. વસ્તુઓ આપનારા છે, તથા ઘણાં વર્ષો શીલવત તથા ગુણવ્રત પચ્ચકખાણ પિષધ ઉપવાસ કરીને નિર્મળ આત્માને
Page #303
--------------------------------------------------------------------------
________________
२८१]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
momwwwwwwwwwwwwwwwwwwwwwwwwww
ભાવતા વિચારતા રહે છે,
तेणं एयारवेणं विहारेणं विहरमाणा बहई वासाइं समणोवासगपरियागं पाउणंति,पाउणित्ता आवाहंसि उप्पन्नंसि वा अणुप्पन्नंसि वा बहूई भत्ताई पञ्चक्खायंति बहुई भत्ताइं पञ्चक्खाएता बहई भत्ताई अणसणाए छेदेन्ति बहूई भत्ताई अणसणाए छेईत्ता आलोइय पडिकंता समाहिपत्ता कालमासे कालंकिच्चा अन्नयरेसु देवलोएतु देवताए उववत्तारो भवंति तं जहा-महड्डिसु नहज्जुइएसु जाव महा सुक्वेसु सेसंतहेग जान एसठाणे आयरिए जाव एगंतसम्म साह । तच्चस्त ठाणस्स मिस्सगस्स विभंगे एवं आहिए॥
Pemgoopnerapig
Page #304
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[૨૮૭
વળી આ શ્રાવકે પાંચ અણુવ્રત ત્રણ ગુણવ્રત ચાર શિક્ષાવ્રત એમ બારવ્રત ઉચરેલા તથા પાળનારા તેમ પિતાની નિર્દોષ કમાઈમાંથી સાધુઓને દવા વસ્ત્રપાત્ર વિગેરેથી ઉપકાર કરે છે, તેમ યથાશક્તિ સારાં અનુષ્ઠાન કરીને વૃદ્ધાવસ્થા કે રેગાદિ કારણ આવતાં કે ન આવતાં કાયાને ખપ ન હોય ત્યારે અન્ન પાણ ત્યાગીને આલેચના કરી પાપથી છુટીને સમાધિમાં રહેલા આયુ પુરૂં થતાં મરણ પામીને ઉત્તમ જાતિવાળા દેવલોકમાં ઉત્પન્ન થાય છે, તે દેવતાઓ જુદી જુદી તપશ્ચર્યા પૂર્વે કરીને દેવેલેકમાં આવવાથી શુભ કર્મને લીધે મહાદ્ધિ તથા દુતિવાળા હોય છે. તે પૂર્વે દેવતાનું સામાન્ય વર્ણન કર્યું છે, તે પ્રમાણે ગળામાં હાર પહેરેલા છે જેના તેજને લીધે છાતી શેભે છે તે પ્રમાણે દાગીના વસ્ત્રો વિગેરેનું પણ વર્ણન પણ સમજવું, વિશેષ પ્રભાવ બતાવવા માટે કહે છે કે ત્યાં સુખ ઘણું હોય છે, અને દિવ્યરૂપથી લઈને તથા બીજા ભવમાં ઉત્તમ કુળમાં જમીને ધર્મ પામીને મોક્ષમાં જનારા છે, વિગેરે બધું પૂર્વ માફક જાણવું, ટીકાકાર વિશેષથી તે કહે છે. - આ શ્રાવકેના વર્ણનમાં જીવ અજીવ વિગેરેનું સ્વરૂપ જાણવાનું કહેવું છે, તેમાં હેતુ અને હેતુવાળા બતાવ્યા છે, જેમકે જીવ અજીવ જાણે તે પુણ્ય પાપ પણ જાણે, જે પુણ્ય પાપ જાણે તે આશ્રવ સંવર પણ જાણે તે પ્રમાણે અનુક્રમે મેક્ષ સુધી સમજવું એટલે પ્રથમનું પદ છોડી બીજું
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૮૮ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થી.
લેવું, પ્રથમ કારણ અને પછી કાર્ય છે, પ્રથમ કારણ તે બીજામાં કાર્ય કારણ રૂપે થાય છે, જેમકે કે અન્ય દર્શની આ ભણેલા શ્રાવકને પૂછે કે ન પૂછે, તે પણ તે કહે કે આ જૈન ધર્મને મિક્ષને વિષય બરોબર કાર્ય સાધક છે, બાકી બધું અકાર્ય સાધક છે, યુક્તિ પૂર્વક પ્રથમ સમજે અને બીજાને સમજાવે તેથી તેમનું મન ધર્મથી ઉત્સાહવાળું છે. અને સાધુને તથા શ્રાવકનો ધર્મ સમજતા તથા પાળવા શ્રાવકની અગીઆર પ્રતિમાને પિતે પાળતા અને આઠમ ચૌદશ વિગેરે પર્વ તિથિઓમાં પિષધ ઉપવાસ વિગેરે કરીને પારણામાં સાધુએને નિર્દોષ આહાર આપે છે, અને છેવટના વખતે સંથારામાં સાધુ ભાવને ધરીને અન્નપાણી ત્યાગ કરીને આયુ પુરૂ થતાં દેવતા થાય છે. ત્યાંથી ચવીને સારા કુળમાં મનુષ્ય જન્મ પામીને તે ભવથી માંડીને સાત કે આઠ ભવે મોક્ષમાં જાય છે, માટે આ કલ્યાણનું સુખનું કારણ છે માટે આર્ય (શ્રેષ્ઠ) સ્થાન છે, આ મિશ્ર સ્થાને કહ્યું
अविरइं पडुच्च बाले आहिज्जइ, विरइं पडुच्च पंडिए आहिजइ, विरयाविरइं पडुच्च बालपंडिए आहिज्जइ,तत्थणं जासा सव्वतों अविरई एसठाणे आरंभटाणे अणारिए
Page #306
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી ક્રિયાસ્થાન અધ્યયન. [ રહું जाव असव्वदुक्खप्पहीणमग्गे एगंतमिच्छे असाहू, तत्थणं जासा सव्वतो अविरईएसठाणे अणारंभटाणे आरिए जाव सव्वदुक्खप्पहीणमग्गे एगंत सम्मे साहू, तत्थणं जा सा सव्वओ विरया विरई एसठाणे आरंभणोआरंभटाणे एसठाणे आरिए जाव सव्वदुक्खप्पहीणमग्गे एगंत सम्मे साहू ॥सू.३९॥ " ઉપર પ્રથમ અધાર્મિક છે, ત્યાર પછી ધાર્મિક છે તથા બંને ધર્મ અધર્મ સાધનારા બતાવ્યા, તે ત્રણેને ટુંકાણમાં ઓળખાવે છે,
જે અવિરતિ–અસંયમ છે, તે તથા જે સમ્યકત્વ વિના મિથ્યાષ્ટિની દ્રવ્યથી વિરતિ છે, તે બંને સારા માઠાના વિવેક વિના મોક્ષનું કારણ ન થવાથી તે કૃત્યને બાળક માફક ગણેલ છે, અને મોક્ષના કારણરૂપ નિર્મળ સંયમ પાળનારને પંડિત -પાપથી દૂર રહેનાર કહેલ છે, અથવા તે પરમાર્થને જાણનાર ગણાય છે, તથા સમ્યકત્વ પૂર્વક કંઈક
१८
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૯૦ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
'વિરતિ કંઈક અવિરતિને આશ્રયી વિરતાવિરતિ બાળ પંડિતની છે, બાળ અને પંડિત એ બે વિરૂદ્ધ છતાં એક સાથે કેમ રહ્યા? ઉત્તર-જેનામાં સર્વથા અવિરતિના પરિણામને અભાવ છે. આ સ્થાન સાવદ્ય અને આરંભવાળું હોવાથી તેની બધી ક્રિયા મોક્ષ માટે ન થવાથી નિષ્ફળ જેવી છે, માટે તે એકાંત મિથ્થારૂપ અસાધુ છે, અને સમ્યકત્વ પૂર્વક જે વિરતિ છે તે સાવદ્ય આરંભથી દૂર હેવાથી અનારંભરૂપ સંયમ છે, તે બધા પાપ તથા હેય ધર્મથી દૂર હોવાથી આર્ય માર્ગ છે, આજ સર્વ દુઃખ ક્ષય કરનારે મેક્ષ માર્ગ છે, અને એકાંત સખ્યભૂત (આદરણીય) છે, અને સાધુઓને આદરવા યોગ્ય હોવાથી સાધુ માર્ગ છે, હવે જેને વિરતિને અભિલાષ છતાં સંપૂર્ણ વિરતિ ન લેવાથી તેમાં અનારંભ અને આરંભ બને છે, એટલે તે પણ કોઈ અંશે આર્ય (આદરવા
ગ્ય) છે, ધીમે ધીમે અવિરતિ છોડીને સર્વ દુઃખને ક્ષય કરનાર તે એકાંત સાધુ થશે, આ પ્રમાણે અનેક પ્રકારને અધર્મ તથા ધર્મપક્ષ અને મિશ્રપક્ષ સંક્ષેપથી ત્રણે પક્ષને આશ્રય લઈને કહો. . હવે મિશ્ર પક્ષમાં પણ ધર્મ અધર્મ બંને સાથે લેવાથી તે બંનેના વચમાં રહે છે તે દેખાડે છે. - एवमेव समणुगम्ममाणा इमेहिं चेव
Page #308
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી ફ્રિયાસ્થાન અધ્યયન.
[ २८-१
दोहिं ठाणेहिं समोअरंति, तं जहा धम्मे चेव अधम्मे चेव उवसंते चेव अणुवसंते चेव, तत्थणं जे से पढमस्स ठाणस्स अधमपक्खस्स विभंगे एवमाहिए, तत्थणं इमाई तिन्नितेवट्टाई पावादुयसयाई भवंतीति मक्खायाई (यं) तं जहा - किरिया - वाईणं अकिरियावाईणं अन्नाणियवाईणं, तेऽवि परिनिव्वाणमाहंसु तेऽविलवंति, सावगा ! तेऽवि लवंति सावइत्तारो ॥ सू. ४०
આ બધાનું સ ંક્ષેપથી વધુ ન કરીએ તો બધાંને ભેગા લેતાં ધ અધર્મના સ્થાનમાં બધા સમાઈ જાય છે, પ્ર. કેવી રીતે ? ઉજેને ઉપશાંત (ક્રોધ વિગેની શાંતિ ) ગુણ પ્રાપ્ત થયા હોય તે ધર્મ પક્ષ છે, અને અશાંતિ જેને હાય તે અધર્મ સ્થાન છે, એમાં અધર્મ સ્થાનને પહેલું કહીએ તે ૩૬૩ વાદીઓના મતા એમાં આવ્યા છે, એવું પૂર્વચાર્યા કહે છે, તે સામાન્ય રીતે બતાવે છે, ક્રિયા-જ્ઞાનરહિત
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૯૨ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થી.
સમજ્યા વિના કરવાથી પણ સ્વર્ગ તથા મેક્ષ મળે તેવું ખેલનારા ક્રિયાવાદી છે, તે જ્ઞાન ન ભણે, ફક્ત દીક્ષા લેવાથીજ માક્ષ મળે તેવુ માને છે, તેમના ઘણા ભેદો છે, તથા અક્રિયાવાદી કહે કે ક્રિયા વિના ફક્ત જ્ઞાનથીજ મેાક્ષ તથા સ્વર્ગ મળે તે અક્રિયાવાદી છે, ને જ્ઞાનથી ઝઘડા થાય માટે અજ્ઞાનજ શ્રેય તેવું માનનારા અજ્ઞાનવાદીઓ છે, વળી વિનય તેજ પરલેાકમાં સુખ આપનાર મુખ્ય કારણ છે તેવું માનનારા તે વિનયવાદીએ છે, (અહીં છઠ્ઠીનું બહુવચન લેવાથી દરેકના ઘણા ભેદો છે, તે સૂચવ્યું છે,) ક્રિયાવાદીના ૧૮૦ અક્રિયાવાદીના ૮૪ અજ્ઞાનીના ૬૭ અને વિનયવાદીના ૩૨ છે, તે મૂળ ઉત્પાદકેા તથા તેના શિષ્યા ખેલવામાં ચાલાક હોવાથી વાચાળ કહ્યા છે, તેનું ભેદ સખ્યા વિગેરેનું વર્ણન આચારાંગ સૂત્રમાં કહ્યું છે ત્યાંથી જોવુ માટે અહીં કહેતા નથી, તેઓ બધાએ જૈન ધર્મ માફક મેાક્ષ માન્યું છે, રાગદ્વેષ વિગેરેનાં જોડકાં બધાં નાશ થવાથી તથા વણુ ગધ રસ અને સ્પર્શના સ્વભાવથી દૂર પરમા સ્થાન તથા બ્રહ્મપદ નામનું અખાધારૂપ પરમાનદ સુખના સ્વરૂપવાળુ કહે છે, તેઓ પણ સંસાર ખંધનથી છુટવા રૂપ મેાક્ષને માને છે આ પરિનિર્વાણુ શબ્દથી સસારના જન્મ મરણના દુ:ખથી છૂટવારૂપ નિરૂપાધિરૂપ કાર્ય ને નિર્વાણ ખતાવે છે, અને મેક્ષ શબ્દથી ખતાવ્યુ` કે તેજ કારણ ઉપાધિક બતાવ્યું તેટલું વિશેષ છે, અર્થાત્ પરિનિર્વાણુ
Page #310
--------------------------------------------------------------------------
________________
man
અઢારમું શ્રી ફિયાસ્થાન અધ્યયન.
[ ર૩ અને મેક્ષમાં તેટલોજ ભેદ છે કે પ્રથમમાં સંસારનું કારણ બુઝાવું, અને મોક્ષમાં આત્માના નિર્મળ ગુણેનું સંપાદન કરવું. - હવે જેઓ આત્મા માનતા નથી, તેવા બૌધ વિગેરે જ્ઞાન સંતતિ (પરંપરા) માનનારાઓમાં પણ કર્મ સંતતિ જે સંસારના નિબંધન (ભ્રમણ)માં કારણભૂત છે, તેને વિચ્છેદ થવાથી મેક્ષ ભાવ (મોક્ષ તત્વને વિરોધ થતા નથી તે લોકો એમ માને છે કે ઉપાદાન કારણના ક્ષયથી અને નવું ન ગ્રહણ કરવાથી સંતતિ (પરંપરા)ને નાશ થાય છે, તેજ મોક્ષ છે, જેમાં તેલ અને બત્તી (વાટ) પહોંચે ત્યાં સુધી દીવો બળે, પણ તે બે ખુટે એટલે દીવો બુઝાઈ જાય, તે નિર્વાણ છે, તેઓ આ પ્રમાણે કહે છે કે, __ न तस्य किंचिद्भवति, न भवत्येव केवलम् ।
જ્ઞાન સંતાન અથવા ક્ષણ પરંપરાને કંઈપણ થતું નથી, ફક્ત ન થવું એજ મોક્ષ છે, જેનાચાર્ય કહે છે કે આ તેમનું કહેવું મહામહને ઉદય છે.
कर्मचास्ति- फलंचास्ति, कर्त्तानैवास्ति कर्मणाम् संसारमोक्षवादित्व महो ध्यान्ध्यविजंभितम् ॥ १॥
કર્મ બંધાવું માને છે, તેનું ફલ ભેગવવું માને છે, પણ તે કર્મોને કર્તા તથા ભક્તા (આત્મા) માનતા નથી, જ્યારે આત્મા માનતા નથી, છતાં સંસાર તથા મેક્ષ માને છે! આ તેમનું બુદ્ધિનું અંધપણું કેટલું બધું સૂચવે છે?
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૯૪]
સૂયગડાગ સૂત્ર ભાગ ૪ થે.
-
~
~-~
અર્થાત તેમનું માનવું કે બોલવું મુખઈથી ભરેલું છે. હવે સાંખ્ય મતવાળા વિગેરે પ્રકૃતિને વિકાર જે સંસાર ભ્રમણ છે, તેને વિગ થવાથી મોક્ષ માને છે. ક્ષેત્રને જાણનારને ૫ તત્વનું જ્ઞાન થાય તે જે પિતાને લાગુ પડેલા પ્રધાન વિકારોથી વિમોચન (છૂટવા રૂપ મેક્ષ માને છે પણ તેઓ એકાંત નિત્યપણું સ્વીકારવાથી તેમને મેક્ષને અભાવ થાય છે, (સંસાર અને મોક્ષ બેમાં આત્મા એકરૂપે નિત્ય રહેવાથી એ બે શબ્દો જ નિરર્થક થાય છે) - એ પ્રમાણે નૈયાયિક વૈશેષિક વિગેરે સંસારનો અભાવ ઈઓ (માને) છે, છતાં પણ સંસાર બ્રમણથી છૂટતા નથી; કારણ કે તેઓ સમ્યગૂ દર્શન વિગેરે માનતા નથી, આવું સાંભળીને શિષ્ય શંકા કરે છે કે જે તેઓને મેક્ષ ન હોય, તે તેઓ લોકમાં ઉપાસ્ય (માનનીય) કેમ થાય છે! ઉ–તે મતવાળા મેક્ષને ઉદ્દેશી ધર્મોપદેશ કરે છે કે હે સાંભળનારા આ ! હું જે પ્રમાણે બોલું છું તે પ્રમાણે તમે ગ્રહણ કરે, તે સાચું માને, અને તે સાંભળનારા એવું બોલે છે કે આ આપણા ગુરૂ બતાવે છે, તે ઉપાય વડે સ્વર્ગ તથા મેક્ષની પ્રાપ્તિ થશે, અને તે ગુરૂનું વચન મિથ્યાત્વથી હણાયેલ બુદ્ધિવાળા સાચું જ માને છે, જેમ કેઈટ સિકો આપે, છતાં તેમાં રાગ ધરનારા મતિને વિશ્વમથી તેને સાચે જ માની લે છે, આ પ્રમાણે તે મને મૂળ
Page #312
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી ક્રિયાસ્થાન અધ્યયન.
[ ૨૯૫
સ્થાપક તથા તેના શિષ્યેા પર પરાએ મિથ્યાતત્વને માનીને બીજાઓને પેાતાની વાક્ ચાતુર્ય તાથી ઠંગે છે, અને સાંભળ નારા પણ તેમાં વિશ્વાસ ધરાવે છે, પ્ર-તે વાદીએ મિથ્યાવાદી કેમ થતા હશે ? ઉ–તેએ પણ પ્રથમ અહિંસાતત્વને માને છે, પણ તે તે અહિંસાને મેથ્યનું પ્રધાન અંગ ભૂત માનતા નથી તેમ વર્તેતા પણ નથી, પ્ર–કેવી રીતે ? –તેઓ જ્ઞાનથીજ ધર્મ માને છે, પણ અહિંસાથી ધર્મ પ્રધાન પણે માનતા નથી, પણ પાંચયમ તથા નિયમ વિગેરે માને છે, તેટલુ ખીજા કરતાં વિશેષ છે, ને પ્રમાણે શાકયમતવાળા (બૌધા) પણુ દશ કુશળવાળી અહિંસા ધર્મના પથ તરીકે માનવા છતાં પણ તે ધર્મ સાધાનપણે અહિંસાને મુખ્ય રીતે માનતા નથી, વૈશેષિક મતવાળા પણુ અભિષેચન ( . ) ઉપવાસ બ્રહ્મચર્ય ગુરૂકુળવાસ પ્રસ્થા ( દાનયજ્ઞ વિગેરે તથા નક્ષત્ર મંત્રના કાળના નિયમેા દેખેલા છે પણ તે અભિષેચન વિગેરેમાં સૂક્ષ્મ રીતે વિચાર કરીએ તે હિંસાજ મુખ્ય દેખાય છે વેદ માનનારાઓને તે યજ્ઞમાં પશુ વિગેરેનું ખળિદાન હેાવાથી હિંસા તેજ ધર્મનું સાધન છે કારણુ કે તે યજ્ઞની હિંસા વિના વૈદિક ધર્મ સધાતા નથી, તે લેાકેાજ કહે છે કે ધ્રુવઃ કાળિયો યન્ને યજ્ઞમાં મુખ્ય પ્રાણિવધ છે, તેથી જૈન સિવાયના બીજા બધાએ અહિંસાને મેાક્ષના અંગભૂત મુખ્યપણે માનતા નથી, તે ખુલાસાથી બતાવે છે,
)
Page #313
--------------------------------------------------------------------------
________________
v
/ww
w
/
૧/
૧
૨૯૬ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. ते सव्वे पावाउया आदिकरा धम्माणं णाणा पन्नाणाणा छंदाणाणा सीला णाणा दिट्रीणाणा रुई णाणा रंभा णाणाज्झवसाण संजुत्ता एगं महं मंडलिबंध किच्चा सव्वे एगओ चिटंति,
બોલવામાં ચાલાક તે પાવાદુક (વાચાળ) છે, તે ત્રણ તેસઠ ભેટવાળા પણ ધર્મના આદિકર (પ્રથમ પ્રકટ કરનારા) છે, તે તથા તેમના શિષ્ય પણ જુદી જુદી પ્રજ્ઞા (જ્ઞાન)વાળા છે, આદિકર શબ્દથી આ પરમાર્થ છે કે તેઓ પિતાની રૂચિ પ્રમાણે ધર્મ બતાવનારા છે, પણ તે અનાદિના પ્રવાહવાળા નથી, પ્ર-જેને મત પણ આદિકર તરીકે (નમુત્થણમાં) પ્રકટ છે. ઉતમારું કહેવું સત્ય છે પણ અનાદિ હેતુપણાની પરંપરા છે તેથી અનાદિ છે, પણ બીજા ધર્મને માનનારા સર્વજ્ઞ પ્રણીત ધર્મને આશ્રય ન લેવાથી બધાની એક સરખી મતિ નથી, તેથી જ્ઞાનમાં ભેદ પડી ગમે છે. - જ્ઞાનમાં ભેદ પડવાથી નાના (જુદા) છંદ (અભિપ્રાય) વાળા છે, કારણ કે ઉપ્તાદ, વ્યય અને ધૃવરૂપ વસ્તુમાં સાંખ્યમતવાળે આવિર્ભાવ (પ્રકટ) તિભાવ (ગુપ્ત) ને આશ્રય
Page #314
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી ફિયાસ્થાન અધ્યયન.
[૨૯૭
innnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnn
લઈને આ અન્વયવાળા (મુખ્ય પદાર્થ) ને સત્યપણે માનીને તેઓએ નિત્ય પક્ષને સ્વીકાર કર્યો (જેમ ગીતામાં આત્માને નિત્ય માન્ય છે) અને બૌધ લોકેએ ક્ષણ ક્ષણમાં ભેદ થતે દેખીને બધા પદાર્થોમાં કમે કમે રૂપાંતર થતું દેખીને પ્રથમ કરતાં બીજા ક્ષણમાં કંઈ પણ ફેરફાર થાય છે જ, એમ માનીને અનિત્યપક્ષ મા. તથા નિયાયિક વૈશેષિકોએ આકાશ પરમાણુ આત્મા વિગેરેને એકાંતથી નિત્ય માન્યાં, તથા કાર્ય દ્રવ્ય (નવાં બનેલાં) ઘડે વસ્ત્ર વિગેરે અનિત્ય માન્યાં આ પ્રમાણે બીજા મીમાંસક તાપસ વિગેરે સમજી લેવા, (બધાને સમાવેશ નિત્ય અનિત્યમાં થઈ જાય છે)
હવે તેઓનું શીલ વ્રત વિગેરે દરેક અનુભવ સિદ્ધ જુદું દેખાય છે, તે પ્રમાણે દષ્ટિ દર્શન (મત) માં ભેદ છે, રૂચિ તથા અધ્યવસાય–અંત:કરણની પ્રવૃત્તિમાં પણ ભેદ છે, તેને સાર આ છે કે અહિંસા જે ધર્મનું મુખ્ય અંગ છે. તે અહિંસામાં અભિપ્રાયનાભેદને લીધે અવિકલપણે (એક સરખી રીતે માનતા નથી, તે સૂત્રકાર બતાવે છે, કે તે સર્વે વાદીએ પોતાને મત સ્થાપન કરવા કે રાજ્ય સભા વિગેરેમાં મંડળી મળીને બેઠા હોય ત્યાં શું કરવું તે કહે છે,
पुरिसे य सागणियाणं इंगालाणं पाई बहु पडिपुन्नं अओमएणं संडासएणं गहाय
Page #315
--------------------------------------------------------------------------
________________
[ २७८ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થી.
ते सव्वे पावाउए आइगरे धम्माणं णाणा पन्ने जाव णाणा अज्झवसाणसंजुत्ते एवं वयासी हंभो पावाउया ! आइगरा धम्माणं णाणा पन्ना जाव णाणा ज्झव साण संजुत्ता ! इमं ताव तुब्भे सागणियाणं इंगालाणं पाई बहु पडिपुत्रं गहाय मुहुत्तयं मुहुत्तगं पाणिणा धरेह, णो बहु संडासगं संसारि - यं कुज्जा उज्जुया णियागपडिवन्ना अमायं कुवमाणा पाणि पसारेह, इति वच्चा से पुरिसे तेसिं पावादुयाणं तं सागणियाणं इंगालाणं पाईं बहु पडिपुन्नं अओमएणं संडासएणं गहाय पार्णिसु णिसिरति, तरणं ते पावादुआ आइगरा धम्माणं जाणा पन्ना जाव णाणा ज्झवसाणसंजुत्ता पाणि पडिसाहरंति.
Page #316
--------------------------------------------------------------------------
________________
^^^^
^
^^^^
nnnnnnnnn
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન. [૨૯૯
આવી મંડળી આગળ કઈ (સમજદાર પુરૂષ) જઈને તેમને આત્મ તત્વની પુરી એાળખ કરાવા માટે બળતા અંગારાથી પુરી ભરેલી લેઢાની પાત્રી (વાસણ) લેઢાનાજ સાણસાથી પકડીને તેમના મોઢા આગળ મુકે, અને કહે કે હે ધર્મોપદેશક ! તમે જુદી જુદી બુદ્ધિવાળા જુદા જુદા વિચારો ધર્મ ફેલાવે છે તે આ બળતા અંગારાથી ભરેલું વાસણ એકેક મુહૂર્ત ઉપાડે ! પણ આ સાણસાથી ન પકડશે, તેમ અગ્નિ સ્તંભન વિદ્યાને પ્રયાગ ન કરશે, તેમ જ પકડે તે તમારો સાધર્મિક હોય કે અન્ય ધર્મ હોય તેને અગ્નિથી ન બળે માટે બુઝાવવાને કે તે બીજે ઉપકાર ન કરશે, માયા છોડીને ચેખા મનથી આ પિતાના હાથથી ઉપાડે, તેઓ હાથ પસારે, તે સમયે તેમના હાથમાં આ વાસણ મુકે, પણ બળવાન. કે ડામ પડવાના ભયથી દરેક હાથે પાછો ખેંચી લે, तएणं से पुरिसे तेसवे पावाउए आदिगरे धम्माणं जाव णाणाज्झवसाणसंजुत्ते एवं वयासी हंभो पावादुया! आइगरा धम्माणं णाणा पन्ना जाव णाणाज्झवसाणसंजुत्ता! कम्हाणं तुम्भे पाणिं पडिसाहरह!
Page #317
--------------------------------------------------------------------------
________________
3०० ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થી.
ત્યારે આ પુરૂષ તે બધા ધર્મ નાયક વાદીઓને આ પ્રમાણે કહે, હે ધર્મોપદેશકા! તમે કેમ હાથ પાછા ખેચી
बोछ। !
पाणिं नोडहिज्जा दड्ढे किं भविस्सई ! दुक्खं, दुक्खं ति मनमाणा पडिसाहरह, एस तुला एस पमाणे एस समोसरणें पत्तेयं तुला पत्तेयं पमाणे पत्तेयं समोसरणे, तत्थणं जे ते समणा माहणा एवमातिक्खंति जाव परुवेंति, सव्वेपाणा जाव सव्वे सत्ता हंतव्वा अज्जावेयव्वा परिघैतव्या परितावेयव्वा किलामेतवा, ते आगंतुछेयाए आगंतुभेयाए जाव ते आगंतुजाइजरामरण जोणिजम्मण संसार पुणब्भव गब्भ वास भवपवंचकलंकली भागिणो भविस्संति,
તેઓ ખાલે કે દાહના ભય છે, તેના પરમાર્થ આ છે
Page #318
--------------------------------------------------------------------------
________________
અઢારમુ શ્રી ક્રિયાસ્થાન અધ્યયન.
[ ૩૦૧
કેઅવચ્ચે અગ્નિના દાહના ભયથી કાઈ પણ સમજી માણસ. અગ્નિ પાસે હાથ લઇ જાય નહિ, તેવાને પ્રશ્ન–જો હાથ ખળે તેા શુ થાય! ઉ-દુ:ખ માટે જો તમે દાહથી થવાના દુ:ખથી ડરો છે, અને સુખને વાંછે છે, તે તેવું શા માટે માતા નથી કે બધા સ`સાર ઉદરના વિવરમાં રહેલા જીવા છે, તેમને કાં સરખી તુલનામાં લેતા નથી ? વિચાર કે જેમ મને દુ:ખ પ્રિય નથી તેમ સર્વે જીવાને દુઃખ પસંદ નથી, આવું સમજીને અહિંસાને ધર્મમાં પ્રધાન માનવી, આજ યુક્તિ-આજ પ્રમાણ છે કે જગતના સર્વ ભૂતાને પેાતાના જીવ સમાન માને તે ખરા પડિત છે, આજ સમવસરણ છે, તેજ ધર્મના વિચાર છે કે જેમાં સપૂર્ણ અહિંસા તેજ પરમાર્થથી ધર્મ છે, આ પ્રમાણે અહિંસા પ્રધાન બતાવતાં જે શ્રમણ બ્રાહ્મણેા પરમાર્થને જાણતા નથી તેઓ ખેલે છે, અને પોતાના મત પ્રમાણે બીજાને ઠસાવી દે છે કે જીવહિંસા કરવી, આથી પ્રાણીને પીંડા કરનારા પ્રકાર વડે ધમ બતાવે છે કે બધા જીવા જેમાં પ્રાણી ભૂત જીવ સત્વ છે તેમને લાકડી વિગેરેથી હણવા પરિતાપ ઉપજાવવા ધમ ને માટે ફૂવાનેા અરટ ચલાવવા તથા શ્રાદ્ધ વિગેરે માટે રાહિત માલુ' લાવવું ઢવાના યજ્ઞ માટે ખસ્ત વિગેરે લાવવાં આ અધર્મને ધર્મ કહીને જે શ્રમણ બ્રાહ્મણેા જીવને દુ:ખ દેવાની ભાષા આલે છે, તેઓને ભવિષ્ય કાળમાં ઘણા જીવાના શરીર છેદન ભેદનના ઉપદેશ કરે છે, અને તેનાથી બંધા
Page #319
--------------------------------------------------------------------------
________________
३०२]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. યેલ પાનાં ફળ ભેગવવા તે સાવધભાષીઓ ભવિષ્યકાળમાં ઘણાં જન્મ જા અને મરણે ભોગવશે. તથા બહુ વખત ગર્ભમાં ઉત્પન્ન થઈ નિહાર નીકળવું પડશે, તથા સંસાર પ્રપંચના અંદર રહેલ અગ્નિ વાયુમાં ઉચ્ચ ગોત્ર વમીને નીચ ગોત્રમાં કલંક ભાવવાળા થાય છે અને ભવિ.
ધ્યમાં થશે, આ પ્રમાણે મિથ્યા ઉપદેશ દેવાથી શરીરે દંડ વિગેરેને માર પડતાં દુ: ખમવો પડશે, તે કહે છે, ते बहणं दंडणाणं बहूणं मुंडणाणं तज्जणाणं तालणाणं अंदुबंधणाणं जाव घोलणाणं माइमरणाणं पिइमरणाणं भाइमरणाणं भगिणीमरणाणं भज्जापुत्तधूतसुण्हामरणाणं दारिदाणं दोहग्गाणं अप्पिय संवा साणं पियविप्पओगाणं बहणं दुक्खदोम्मणस्साणं आभागिणो भविस्संति,
अणादियं च णं अणवयग्गं दीहमदं चाउरंत संसारकंतारं भुजो भुजो अणुपरि.
Page #320
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી ક્રિયાસ્થાન અધ્યયન.
[૩૦૩ यहिस्संति,ते णो सिज्झिस्संति,णो बुझिस्संति, जाव णो सव्वदुक्खाणं अंतं करिस्संति एस तुला एस पमाणे एस समोसरणे पत्तेयं तुला पत्तेयं पमाणे पत्तेयं સમોસર
તેઓ શરીરનાં દુઃખો દંડ વિગેરેના મારથી ભેગવશે, ઘણી વાર માથાં મુંડનનું દુઃખ ભોગવશે તજના તાડના દેરડાં વિગેરેનાં બંધનથી બંધાશે, છેવટે ઘાલવા (રસકાઢતાં જેમ કેરી ઘેળે તેમ તેને પીડવા) નું દુઃખ ભેગવવું પડશે, આ સિવાય તેને આશ્રય આપનાર અંતરનાં નેહી માતા પિતા ભાઈ બેન નાનપણમાં મુકીને મરે, તથા ઉમર લાયક થતાં બાઈડી છોકરો દીકરી પુત્રની વહનું મરણ થતાં દુઃખ થશે, તેવી રીતે દારિદ્ર દર્ભાગ્ય દુશ્મનો ભેગાં રહેવું, વહાલાને વિયોગ આવી રીતે સંસારમાં અનેક જાતનાં દુઃખ તથા મનને ખેદ પમાડનારાં કૃત્યે ભોગવવાં પડશે, અને અનાદિ અનંત સંસારમાં ચાર ગતિવાળા ભમવાવાળા સંસાર જંગલમાં રક્ષણ રહિત વારંવાર ભમવું પડશે, તેથી મિક્ષ નહિ થાય કેવળજ્ઞાન નહિ થાય, તેમ સર્વ.
ને અંત પણ નહિ થાય, જેમ અરટ કુવામાંથી
Page #321
--------------------------------------------------------------------------
________________
૩૦૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
-~-~~
~
~~
-
~~-~
-~-~~-~
પાણી ભરે અને બહાર ઠાલવે તેવી દશા ભેગવશે, ટીકાકાર વિશેષ કહે છે–પ્ર-શા કારણથી આવું થશે? ઉસાધુ નિમિત્તેજ બનેલા આહાર વિગેરે ભેગવવા તથા સાધુ માટેજ બનાવવાને ઉપદેશ આપી હિંસા કરાવી આહાર વિગેરે લેવાથી કુપ્રાવોચનિકે સિદ્ધિ સ્થાનમાં લેકારો નહિ જાય તેમ કેવળજ્ઞાન વિના જગતના સર્વે પદાર્થોને યથાસ્વરૂપે જાણશે નહિ, આથી એમ સૂચવ્યું કે દેષિત આહાર ખાનારને જ્ઞાનનો અતિશય (મુખ્ય લાભ) નહિ થાય, તેમ આઠ પ્રકારના કર્મ બંધનથી મુકાશે નહિ, આથી એ સૂચવ્યું કે અહિંસાને જેઓ પ્રધાન ન માને તેમને આ હિંસા સિદ્ધિ અને કેવલ જ્ઞાનમાં વિશ્વ રૂપ થશે, તથા પરિનિર્વતિ સંપૂર્ણ નિર્વાણ સચિત્ આનંદ પ્રાપ્ત નહિ કરે, આથી સૂચવ્યું કે અહિંસા વિના સાચું સુખ નહિ મળે, તેમ શરીર તથા મનનાં દુઃખેથી સર્વથા મુક્ત નહિ થાય, આથી સૂચવ્યું કે તેમને અપાય અપગમ અતિશય નહિ થાય, આ દષ્ટાંતથી તેલ કરવું ઉપમાન (વિચાર) કરવું કે જેમ સાવદ્યા અનુષ્ઠાન કરનારા અન્યધમીઓ જેમ સાવદ્યભાષી થવાથી મોક્ષમાં નહિ જાય તેમ જૈન સાધુઓ પણ જેઓ સાધુઓ, માટેજ રંધાવેલું ખાનારા છે તે મેક્ષમાં નહિ જાય, હવે તેનું પ્રમાણ ઘટાવે છે, પ્રત્યક્ષ તથા અનુમાન વિગેરે–પ્રત્યક્ષ દેખાય છે કે હિંસા કરનારે ચૌર વિગેરે રાજ્યના કે લેકના બંધનથી મુકાતું નથી (કેદમાં પડે છે) એજ
Page #322
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યઅન.
[३०५
પ્રમાણે બીજા પણ હિંસા કરનારા દુ:ખી છે, તેથી અનુમાન થાય કે જે કઈ હિંસા કરશે તે દુ:ખી થશે, આજ સમવસરણ–આગમ વિચારરૂપ છે. અને તે પ્રત્યેક જીવ આશ્રયી ઘટાવવું અને દરેક મતવાળાએ સમજવું અને બીજાને સમજાવવું કે હિંસા કરવાથી દુ:ખ પામશે, तत्थणं जे तेसमणा माहणा एवमाइक्खंति जाव परूवेति सव्वे पाणा सव्वे भया सव्वे जीवा सव्वे सत्ता ण हंतव्वाण अज्जावयव्वाण परिघंतव्वा ण उद्दवेयव्वा ते णो आगंतुछेयाए ते णो आगंतु याए जाव जाइ जरामरण-जोणि-जम्मण-संसार . पुणब्भव गब्भवास भवपवंच कलंकली भामिणो भविस्संति, ते णो बहणं दंडणाणं जाव णो बहणं मुंडणाणं ज़ाव बहूणं दुक्ख दोम्मणस्सणं णो भागिणो भविस्संति, अणादियं चणं अणवयग्गंदीहमद्धं चाउरंत संसार कंतारं भुजोभुजोणो अणु परियट्टि
-
-
Page #323
--------------------------------------------------------------------------
________________
[3०६
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ છે. स्सीतं, ते सिज्झिस्संति जाव सव्व दुक्खाणं अंतं करिस्संति ॥सू.४१॥
જેઓ ઉપરનું તત્વ સમજીને પિતાના આત્મા પ્રમાણે બધા છે જાણીને સર્વ છાનું રક્ષણ કરીને આ પ્રમાણે બેલે છે કે સર્વે જીવો દુઃખના દ્રષી છે, અને સુખના અભિલાષી છે, માટે ન હણવા ન પડવા ન તાપ ઉપજાવ વિગેરે નિદેષ વચન બોલે છે, તેમને આલાકમાં કે પરલોકમાં દંડ, માર કે તાડન ભેગવવું પડતું નથી, તેમ સંસાર ભ્રમણનાં દુઃખે ભેગવવાનાં નથી, પણ તેઓ થોડા વખતમાંજ કેવળજ્ઞાન પામીને મેક્ષમાં જશે, અને બધા દુઃખને અંત કરશે, આ પ્રમાણે કિયાસ્થાને કહ્યાં, હવે સમાપ્ત કરવા ટંકાણમાં સમજાવે છે. इच्चे तेहिं बारसहिं किरियाठाणेहि वट्टमाणा जीवा णो सिन्झिसु णो बुद्धिं (झि) सु णो मुन्चिंसु णों परिणिव्वाइंसु जाव णो सव्वदुक्खाणं अंतं करेंसुवाणो करिस्संति वा ॥ एयंसि चेव तेरसमे किरियाटाणे वट्टमाणा जीवा सिदिसु मुच्चिंसुपरिणिव्वा
Page #324
--------------------------------------------------------------------------
________________
અઢારમું શ્રી યિાસ્થાન અધ્યયન.
[૩૦૭
इंसु जाव सव्वदुक्खाणं अंतं करेसु वा करंति वा करिस्संति वा, एवं से भिक्खु आयट्री आयहिते आयगुत्ते आयजोगे आयपरक्कमे आयरक्खिए आयाणुकंपए आयनिप्फेडए आयाणमेव पडिसाहरेज्जासि રિમિ .રા
इति बीय सुयक्खं धस्स किरिया ठाण नाम बीयमज्झयणं समत्तं॥
પૂર્વનાં બાર કિયાસ્થાને અધર્મ પક્ષ-અનુપમ રૂપમાં ગણ્યાં છે એ અપેક્ષાએ આ બાર સ્થાનમાં રહેલા છે પૂર્વ કાળમાં સિધ્યા નથી, વર્તમાનમાં મોક્ષે જતા નથી, તેમ ભવિષ્યમાં મોક્ષમાં જશે નહિ, તેમ કેવળજ્ઞાન પામ્યા નથી, પામતા નથી, પામશે પણ નહિ, તેમ આઠ કર્મથી મુકાયા નથી, મુકાતા નથી, મુકાશે પણ નહિ, નિર્વાણ પામ્યા નથી, પામતા નથી, પામશે નહિ, તેમ બધાં દુઃખને અંત કર્યો નથી, કરતા નથી, કરશે પણ નહિ.
પણ છેલ્લું તેરમું કિયાસ્થાન ધર્મ આશ્રયી છે તે બતાવે છે, કે આ તેરમા કિયાસ્થાનમાં રહેલા છે (નિર્મળ
Page #325
--------------------------------------------------------------------------
________________
[૩૦૮
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪છે.
ચારિત્ર પાળવાથી) મેક્ષમાં ગયા, જાય છે અને જશે, તેમ સર્વ દુઃખને અંત કર્યો, કરે છે અને કરશે, તે નિર્મળ ચારિત્રી પુંડરીક અધ્યયનમાં બતાવ્યા, તે પ્રથમનાં બાર ક્રિયાસ્થાન વજેલે અધર્મપક્ષ અનુપમરૂપ છેડીને ધર્મ પક્ષમાં સ્થિત ઉપશાંત બનેલે આત્માવડે કે આત્માથી જેને અર્થ (રટણ) છે જે પાપોથી પિતાના આત્માને દૂર રાખીને બચાવે તે આત્માથી છે, તે જ આત્માવાળો છે, અને અડિત કરનારા આચારે જે ચોરી વિગેરે છે તેને કરનારા આત્મવાળા નથી, (પુદગળાથી છે, તેમ આલેક અને પરલોકમાં મને અપાય ન થાય, તે માટે ડરીને પગલું ભરે તે આત્મહિત કરનારે છે, તથા આત્મા બીજે ન બંધાય માટે ગોપવીને જયણાથી કાર્ય કરે તે આત્મ ગુપ્ત છે, અર્થાત્ પિતે પિતાની મેળે જ સંયમના અનુષ્ઠાનમાં પરાક્રમ ફેરવે, તથા આત્મામાં ખોટા વિચાર ન આવે માટે કુશળ મન પ્રવૃત્તિ રાખે તેથી આત્માગી છે, સદા ધર્મ ધ્યાનમાંજ રહે, તથા આત્માને પાપોથી બચાવે, તે આત્મ રક્ષિત છે, જેનાથી દુર્ગતિ થાય તેવાં બધાં પાપ કૃત્યને છેડેલાં છે, આત્માને અનર્થથી બચાવી તેની અનુકંપા કરે માટે આત્મ અનુકંપ છે અર્થાત્ સારી કરણી કરીને સદ્ગતિમાં જનાર બનાવે છે, તેમ આત્માને સમ્યગદૃર્શન વિગેરે ગુણથી સંસાર કેદમાંથી છોડાવે છે તેમ પૂર્વનાં બારે પાપ ક્રિયાસ્થાનેથી દૂર રહે અથવા ઉપદેશ–કે આત્માને
Page #326
--------------------------------------------------------------------------
________________
-~-~~-~~~~
~~
~
~~~
અઢારમું શ્રી ક્રિયાસ્થાન અધ્યયન : [ ૩૯ સર્વ અપાયોથી દૂર રાખે, સર્વ અનાર્થોથી છુટે, એ ગુણો આ મહાપુરૂષમાં થતા જણાય છે. જેવું તીર્થકરે ગણધરેને કહ્યું કે હું તમને કહું છું. જેમાં જ્ઞાન અને કિયાવાદી પિતાનું ખેંચે તે ન ખેંચતાં બંને મળીને મેક્ષ મેળવે, આ પ્રમાણે કિયાસ્થાન નામે બીજું અધ્યયન - સમાપ્ત થયું
या देवी सुमतिः सदा सुमतिदा पूर्वतु मे जन्मदा, त्राणाऱ्या सततं परोपकरणी धात्री प्रसिद्धाभुविः यस. पूर्णकृपामनोधृति धरान, यंत्रकिंचि दालेखितं भव्यामंदधियः पठंतु
मुगमं सूत्रार्थ भाषांतरम् ॥
છે સમાપ્ત. $
Page #327
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાષાની ઉત્તિ
છે. અને જૈન સાહિત્યને સંબંધ શ્રી મણિલાલ બકોરભાઈ
વ્યાસે શોધેલા વિમલ પ્રબંધના ઉપદુઘાતમાંથી
તથા જેના પ્રાચીન સૂયગડાંગ સૂત્ર બીજા સ્કંધના પુંડરીક |
અધ્યયનને ઘેડ નમુને. ટી ના આધારે ગુજરાતી ભાષાંતર સહિત.
સંગ્રાહકઃ-મુનિમાણેક,
પ્રકાશક:
છે
. શાહ છોટાલાલ નાથાલાલ (કઠેર). સંવત ૧૯૮૮
મૂલ્ય દશ આના,
Ce trecisela se
Page #328
--------------------------------------------------------------------------
________________
શ્રી
પુમ ધર્માત્મા શ્રાવક શાહ કપુરચંદ નેમચંદનું ટુંક જીવન ચરીત્ર
શ્રી રાધનપુર! વીશા શ્રીમાળી જ્ઞાતિના કઠોરમાં પાંચ ધરો છે. તેમાંના ઉપરાત કપુરચંદભાઈ દેરાસર ઉપાશ્રય સાધુ સાધ્વી વીગેરેની સેવા કરતા હતા. સંવત ૧૯૬૫ના આસો સુદ્દ૧૦ના દીવસે સ્વ વાસી થયા. તેમની આજ્ઞાનુસાર તેમના દાહીત્ર શાહુ છે.ટાલાલ નાથાલાલે નીચેની રકમેા ધર્માંદા અર્થે વાપરેલ છે.
(૧) શ્રી, કઠાર પચક્ડના ચેપડામાં ભાદરવા સુદ ૧ના મહાવીર સ્વામીના જન્મના દીવસે સવારમાં ગુજરાતી જૈનબંધુઓને પારણામાં જમાડવા રૂપીયા ૭૦૦)ના વ્યાજમાંથી ખ` કરવા માટે. (૨) રૂપીયા ૧૨૫) આસા સુદ ૧૦ના દીવસે પૂજા ભણાવવા મુકયા તે. તેના વ્યાજમાંથી ખરચવા,
(૩) રૂપીયા પ૫૦) તેમના શુભ ખાતે તેમણે વેવરે કરેલા તે પ્રમાણે. (૪) રૂપીયા ૫૦૦) તેમની પુત્રી બેન ચંચળના સ્મરણાથે શુભ માર્ગે વાપર્યાં.
(૫) રૂપીયા ૧૧૦૦) રૂખમણીના સ્મરણાર્થે વાપર્યાં.
(૬) રૂપીયા ૧૨૦૦) શ્રી રાધનપુરા વીશા શ્રીમાળી જૈન ખેડીંગના કાર્યકર્તાઓને આપ્યા તે. (તે ખેોર્ડીંગ હાલ બંધ છે.)
Page #329
--------------------------------------------------------------------------
________________
(૭) રૂપીયા ૧૦૨૫) કોર ગુજરાતી દેરાસરના પ્રતિમા આદેસર
ભગવાન મુળ નાયકની પધરામણી કીધી તેમાં આપ્યા. (૮) રૂપિયા ૨૫) દસવૈકાલિકની બીજી આવૃતિ છપાવી તેમાં આપ્યા. (૯) રૂપીયા ૨૫) વ્યવહાર સૂત્રની નકલ લઈ ભંડારમાં મુકી તે. (૧૦) રૂપીયા ર૫) આ જૈન સાહિત્ય વિવેચન છપાવવામાં આપ્યા તે. (૧૧) રૂપીયા ૨૫) આ જૈન ધર્મ ઉપરાંત પટેલ કાનજીભાઈ
ડાહ્યાભાઈના સ્મરણાર્થે થયેલી ટીપમાં પુના ખેતીવાડી
કેલેજમાં આપ્યા છે. (૧૨) રૂપીયા પ૦) શેઠ વમલચંદ દેવચંદ ગલીરાના પુત્ર ખીમ
ચંદભાઈ સ્વર્ગવાસ થયા તે વખતે તેમનાં સ્મરણાર્થે ટીપ થયેલી તેમાં આપ્યા. આવી રીતે બીજા પણ ઘણા પૈસાઓ ધર્માદા અપાયા છે. તે અહીં લખવાની જર જેવું નથી. લક્ષ્મીને સાંઉગ કરે એજ તેનું કમાવાનું ભૂષણ છે. અને દરેક બધુ તેજ રીતે દરેક ખાતા તરફ લક્ષ આપે એવી પ્રાર્થના છે. - લી.
મુનિ માણેક,
-
-
Page #330
--------------------------------------------------------------------------
________________
જન સાહિત્ય પ્રકાશન
જૈન સાહિત્યને વિકાશમાં લાવવાનું કામ પ્રથમ ધનપતર્સિહ બહાદુર મુર્શિદાબાદવાળાએ (સાંભળવા પ્રમાણે) શ્રીમાન્ મેાહનલાલજી મહારાજનાં ઉપદેશથી કર્યું, ત્યારપછી ગુજરાતમાં અનેક સંસ્થાઓએ કર્યુ છે, પણ તેમાં ભીમસીંહ માણેક તથા દેવચ ંદ લાલભાઇ પુસ્તકાહાર ફંડ અને આગમાદય સમિતિ મુખ્ય ગણાય, જૈન સત્રો સટીક છપાયાથી જીનું સાહિત્ય પ્રાકૃત માગી અને તેના ઉપર સંસ્કૃત ટીકા હોવાથી વાંચકાને સુગમ પડે, તેમ પાયચરિના જીનીગુજરાતીમાં શબ્દાર્થ કે પદોના અર્થ છે, તથા તે ઉપરથી સૂત્રોનાં ગુજરાતી ભાષાંતર મૂળના આધારે તથા ટીકાના આધારે થવાથી ગુજરાતી ભાષાને પણ ઘણા લાભ મળ્યા છે, બધું જૈન સાહિત્ય છપાવતાં હજી ઘણાં વરસો જોઇએ, તેમજૈન સિવાય બીજા તેમાં એછા લાભ લેતા હેાવાથી તેમનું લક્ષ ખેંચવા સભા થઈ. જૈન સાહિત્ય સંમેલન જોધપુર પ્રથમ સોળ વર્ષ ઉપર થયું, આ જૈન સાહિત્ય સંમેલન વિજયધર્મસૂરિજીના પ્રયાસથી જોધપુર (મારવાડ)માં ભરાયું, તેમાં અનેક જૈન જૈનેતર દેશી વિદેશીને તેનો લાભ મળ્યા.
ત્યારપછી શ્રાવક નેમચંદ નાથાભાઈના ઉજમાના પ્રસંગને લઇને ૧૯૮ના વૈશાખ વદી ૧-૨-૩-૪ના દિવસે સુરત ગેાપીપુરામાં પ્રેમચંદ રાયચંદની ધર્મશાળામાં જૈન સાહિત્ય પરિષદ્ ભરાઇ તે સમયે જૈનેામાં ઘણી તજવીજ કર્યાં છતાં જૈન પ્રમુખ ન મળવાથી જૈનમાં માનનીય અને જૈન સાહિત્યમાં અત્યંત પ્રેમ ધરાવનાર કવિવ નાનાલાલ દલપતરામભાને પ્રમુખ તરીકે નીમ્યા હતા, તેમનું પૂર્ણાહુતિમાં જે ભાષણ થયું હતું તથા ચાર દિવસની કાર્યવાહી શું થઇ, તેના રીપોર્ટ છાપામાં છપાઇ ગયા છે, એટલે ત્યાંથી જોઈ લેવા અહીં પ્રાર્થના કરીશું પરંતુ તે સમયે પ્રથમ કવલે મક્ષિકાપાતઃ તરીક એવું ભય કર વિશ્વ આવેલું કે તે સમયે જો સુશ્રાવક મગનલાલ બદામી વકીલ તથા
Page #331
--------------------------------------------------------------------------
________________
ફકીરચંદ ખીમચંદ ઝવેરી મદદે ન આવ્યા હોત તે આ પરીષ૬ ભરવીજ મુશ્કેલ થઈ જાત, વિશ્વને ખુલાસો કરતાં કોઈની નિંદારૂપ થાય તેમાં લાભ ન હોવાથી લખતા નથી, કારણ કે શ્રેયાંસિ બહુ વિધાન ભવંતિ મહતામપિ, તે વખતે છેવટ સુધી ઝવેરી રણછોડ રાયચંદ મોતીચંદ તરફથી છુટથી પૈસાની મદદ તેમ બીજાઓ તરફથી મદદ મળવાથી પૈસા સંબંધી અડચણ ન આવી, અને જીવણચંદભાઈ સાકરચંદ ઝવેરી તથા ચુનીલાલ ગુલાબચંદ દાળીયા વિગેરેને શ્રમ સફળ થયો.
ત્યાર પછી જૈન સાહિત્યના સંશોધન માટે પ્રયાસ કરવા કમિટી નીમાયેલ પણ વ્યાપારીઓને થોડે અવકાશ તથા શાહિત્ય પ્રેમ જોઈએ તે ગૃહસ્થમાં ન હોવાથી જોઈએ તેવું કામ થયું નથી છતાં તે સમયે વિદ્યાપ્રેમી ઝવેરી મગનભાઈ નગીનભાઈએ ૫૦૦ રૂપિયા કોઈપણ જુનું સાહિત્ય છપાવવા આપવાથી તેમાંથી વ્યવહાર સૂત્ર સટીક થોડા ગુજરાતી સાર સાથે છપાઈ ગયું, જેના લખામણના ૪૦૦ રૂપિયા અને વીશ રૂપિયા કાગળના ખરચતાં પણ, લહીઆઓની અશુદ્ધિઓને પાર નહેતિ તેવું પુસ્તક મળતું, તથા બંનેમાંથી કોપી કરવા પ્રતિઓ મળતાં કેટલું વિન્ન થતું અને હાલ પણ થાય છે, તે લખેથી લખાય તેમ નથી, આ વ્યવહારની છાપેલી પ્રતિઓ રૂા.રપ-ર૦-૧૬ એ પણ નબળા સમયને લીધે આપી દેવી પડી છે, અને જેમણે પૈસા મદદ દાખલ આપ્યા તેમને પ્રતિઓ અપાઈ છે, અને કેટલાંકે તેને વાંચીને તેનું અનુપમ રહસ્ય પણ જાણ્યું છે, અને જેઓ છેદત્ર છપાવવામાં પ્રબળ વિરોધ કરતા, તે જાહેર કે છુપી રીતે લઈ ગયા, અને લે છે, તેમાં પ્રકાશક કેશવલાલ પ્રેમચંદ વકીલ ધર્માત્મા હોવાથી તે કાર્ય પાર ઉતર્યું હતું.
જિનેશ્વરદેવ કે અસાધુ કે કોઇ પણ પરમાથી પુરૂપ જીવ માત્રનું
Page #332
--------------------------------------------------------------------------
________________
*એકાંત હિતચિંતવીને બેલે લખે તે બધું સાહિત્ય છે, જગતમાં જેનનું સાહિત્ય લા ગ્રંથે પૂર્વ નાશ થયા છતાં પણ હાલમાં સુ ચાસ્ત્રિ અને રાસે સંસ્કૃત પ્રાકૃત અને અપભ્રંશમાં મળે છે, તેમ હાલની ચાલુ તથા જુની ગુજરાતીમાં છે, તેમ નવાં લખાયાં જાય છે, તેમ છપાયે જાય છે, જેને સત્રોની હદ ૨૫૦૦ વરસની ભાષામાં છે, ત્યાર પછી તેમાં સમય પ્રમાણે ટુંકાણ કરતાં છેવટે કંદિલાચાર્યના રચિત અથવા ઉદ્ધતિ સૂત્રો કે જૈનાગ ગણી શકાય. આ સૂત્રો હાલ જે ભાષામાં છે, તે આ દેશની તે સમયની કલાષા હતી. લોકભાષામાં બીજા રચાયેલા ગ્રંથ પણ છે, તે બધામાંથી અપભ્રંશ ભાષા થઈ, તેમાંથી ગુજરાતીની ઉપત્તિ થઇ, હાલની ગુજરાતી તથા જુની ગુજરાતીમાં ફેર છે, જેમ વદની ભાષામાં અને સંસ્કૃત ભાષામાં ભેદ છે, વિદ્વાન સિવાય કે ભાખ્યા વિના વદ સમજી શકે તેમ નથી તેમ જુની ગુજરાતી કે અપભ્રંશ ભાષાના ગ્રંથને હાલની ગુજરાતી ભાષા જાણ મારો સમજી શકે નહિ. છતાં હાલની ભાષાને બેલાયે બસો વર્ષ ગણીએ તે વચલા તેવીસસો વરસમાં આ દેશમાં કઈ ભાષામાં શું સાહિત્ય હતું અને તે સાહિત્યમાં શું વિષય હતો તે જાણવા માટે આપણી પાસે કંઈ પણ સાધન હોય તે મેટે ભાગે જેન સુ. ચારિત્રે તથા કથા અને રાસ છે, બીજા દેશને તેથી શું ફાયદે છે, તે કેરે મુકીને હાલના ગુજરાત અને ગુજરાતી ભાષાને જૈન સાહિત્યથી શું લાભ છે તે કેટલાએ જાણતા નથી, તેથી શ્રીયુત મણિલાલ બકેરભાઈ વ્યાસે પિતે શોધેલા વિમલ પ્રબંધને છપાવતાં તેના ઉપોદઘાતમાં જે વિવેચન કર્યું છે, તે ગુજરાતી જૈન કે અજૈન બધાને ગુજરાતી ભાષાની ઉત્પત્તિ વિષે જાણવાનું પસ્પર પ્રેમ વધવાનું એક મુખ્ય સાધન છે, એમ જાણીને આ ઉમેઘાત અમે
Page #333
--------------------------------------------------------------------------
________________
જુદો છપાવ્યો છે, એને પ્રથમ છપાયે ઘણું વર્ષ થયાં છે, તેમ હાલ વ્યાસ પોતે સ્વર્ગવાસી છે, છતાં મારે તેમની સાથે દશેક વર્ષ ઉપર સુરત હરિપુરામાં મિલાપ થયે, તેમની વિદ્વતા તથા સતત્વ પ્રયાસ છતાં દ્રવ્યની સ્થિતિ સામાન્યજ હતી, એટલે દુઃખી સ્થિતિ હેવાથી કેટલાએ સાધન તેમને ન હોવા છતાં આટલું બધું સાધન એકત્ર કરી તેમણે ઉદ્દઘાત લખેલ હોવાથી તેઓશ્રી જ્ઞાનાત્મા તરીકે ચિરકાળ જીવતાજ છે, મરવું તે સૌને છેજપણ પરમાર્થ કરીને જે મરવું તે તે હમેશને માટે જીવવા જેવું જ છે. સૂયગડાંગ સૂવ બીજા સ્કંધનું પુંડરીક અધ્યયન
આ ઉપદ્યાત સાથે સૂયગડાંગસૂત્ર બીજા સ્કંધના પ્રથમ પુંડરીક નામના અધ્યયનની છ ફર્મા જોડયા છે, કે તેથી જૈન સુત્રોની રચના કેવી છે તે સમજાય તથા તેમાં સંસ્કૃત ટીકાના આધારે ગુજરાતી : ભાષાંતર હોવાથી સામાન્ય ભણેલ પણ તેનો વિષય સમજી શકશે, વળી સૂત્ર રચના વખતે કયા ક્યા મતે હતા તેમનું કહેવું શું હતું તે પણ હાલના કાળ સાથે સરખાવવું બહુ અનુકુળ થઈ પડશે. વળી તે ઉપરાંત જુના ગુજરાતી ભાષામાં જેને તરફથી ક્યા કયા ગ્રંથો છપાયા છે તેની પણ વિગત આપવાથી અભ્યાસીઓને જોઈએ તેવું સાધન મળશે, આ સૂયગડાંગ સૂત્ર થોડા વખતમાં ગુજરાતી ભાષામાં સંપૂર્ણ બહાર પડી જશે.
જૈન સાહિત્ય પ્રદર્શન અમદાવાદ ૧૯૮૦ પછી સાત વર્ષ ૧૯૮૭ના મહા સુદમાં અમદાવાદમાં જૈન સાહિત્ય પ્રદર્શન ભરાયું, તે વખતે તેના કાર્યવાહકોએ ઘણું ખર્ચે પ્રતે એકઠી કરી હજારો માણસ જેન અજૈનને તે જૈન સાહિત્યના
Page #334
--------------------------------------------------------------------------
________________
દર્શન કરાવ્યાં, છતાં તે સમયે સાહિત્ય પ્રદર્શનમાં જૈન સાહિત્ય પરિપÉના પૂર્વના કાર્યવાહકે શેઠ નેમચંદ નાથાભાઈ તથા ઝવેરી વણચંદ સાકરચંદ તથા હું પોતે વિદ્યમાન છતાં પણ બીજી અમદાવાદમાં સાહિત્ય પરિષદ ન ભરાઈ, તે આ કલિયુગનું માહામ્ય વિના બીજુ કંઈ ન કહેવાય, - યુરેપ અમેરિકામાં જૈન સાહિત્ય ફેલાય અને જૈન મુની પાઠક તથા વિવેચકે રકમ બંધ હોય, છતાં મેંઘી કિંમતે પાશ્ચાત્ય લેકનાં છપાયેલ સૂત્રો ચરિત્રો ખપે છે, અને આ દેશમાં જૈન સાહિત્યના વાંચો ઓછા હોવાથી સસ્તી કિંમત પણ ખપતાં નથી તથા પાશ્ચાત્યને વિષય. સમજ સહેલે થાય છે, ત્યારે આ દેશવાળાને કઠણ લાગે છે, જેને ધર્મ અજેનને હેય તેથી તેને તિરસ્કાર હોય, પણ જૈનમાંએ " મહેમણે અનેક ફાંટા હેવાથી જૈન સુત્રો, નિર્યુકિત ભાવે અને ચૂર્ણિએ પ્રાકૃત માગધી ભાષામાં ફેલાતાં અટકી છે, છતાં હાલમાં કાઈઅંશે ધ ઓછો થવાથી રાજેંદ્રાભિધાન કેપ તથા હરગોવનદાસ પંડિતકૃત પ્રાકૃત કેશ કે રતનચંદજીકૃત જૈન સુત્રોને માગધી ગુજરાતી કેશ જૈન સુત્ર સમજવા માટે ઘણા ઉપયોગી હોવાથી તેને પણ પ્રચાર થાય છે, જુની ગુજરાતીને પ્રચાર માટે તે વખતની ભાષામાં દેવચંદ લાલભાઈનાં આનંદ કાવ્ય મહોદધિનાં પુસ્તકે કે મેહનલાલ દેશાઈ સંગ્રહિત કે શ્રી વિદ્યાવિજય સંગ્રહિત તેમ બીજાઓએ છપાવેલ છે, તેનું સામટું લીસ્ટ છપાવાની ખાસ જરૂર છે, તેમ તેને સમજાવવા. માટે અમદાવાદમાં સાર્વજનિક પાઠશાળા ખોલી તેમાં જૈન સાહિત્ય કે જુના સાહિત્યના ભાષા શીખવવા પ્રચાર થવે જોઈએ,
Page #335
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાષાના જૈન જૈનેતર વિદ્વાનને - તથા માસિક વિગેરે પગેના
કાર્યવાહકેને મને. (૧) હાલની ગુજરાતી ભાષાનું મૂળ કઈ ભાષામાં છે. (૨) ગુજરાતી ભાષા નામ કયારથી વપરાયું તેમ પહેલાં તેનું નામ
શું હતું ? તે શબ્દની પ્રથમ શરૂવાત ક્યાં પુસ્તકમાં છે? (૩) ગુજરાતી ભાષાને મૂળ કવિ કોણ તેના કાવ્યને નમુને આપો. (૪) જૈન સૂત્રોના ટબા (સ્તિબુક) ગુજરાતી ભાષામાં પ્રથમ કયારે
થયા કેણે કઈ સાલમાં કર્યો તેને થોડે નમુન આપે. (૫) આ સૂયગડાંગ સત્રના બીજા આંધનું પ્રથમ અધ્યયન છે, તેમાં
વપરાયેલા શબ્દોના ગુજરાતી ભાષામાં લગભગ મળતા કેટલાક શબ્દોના નમુના આપે. આ સૂયગડાંગ સૂત્ર અને તેના ભાગેને સંપૂર્ણ કેશ કરી આપવા કઈ
તૈયાર છે જેમાં મૂળ સૂત્રો તથા નિર્યુક્તિનાબધા શબ્દો આવવા જોઈએ. | (૭) આ સૂયગડાંગ મૂળ સૂત્રની ભાષાનું કઈ સાલનું અનુમાન થાય છે
" અને નિર્યુકિતની ભાષાનું કઈ સાલનું અનુમાન થાય છે. (૮) જે કોઈ આ સંબંધમાં પ્રયાસ કરવા માગશે અને જેઓ લેખક
તરીકે કોઈપણ માસિકમાં લખતા હશે, તેનું સર્ટીફીકેટ મેકલવાથી તે બધાને સૂયગડાંગ સૂત્રના ભાગે ભેટ મળશે, લેખક
નહિ હોય પણ માસિક વિગેરે પત્રના ગ્રાહકને તે પત્ર મારફતે પિણી કિંમતે મળશે. (૯). નદીસત્રમાં જે આચાર્યોનાં નામ છે, તે ઐતિહાસિક રીતિએ
કઈ કઈ સાલમાં થયા છે, આ લેખકે જે ગૃહસ્થ હશે તે તેને શું શું સાહિત્ય જોઇએ છે તે લખવું, જેનું કામ સારું હશે તેને યોગ્ય બદલે પણ મળશે, નીચલા ભંડારે, તથા લાયબ્રેરીઓમાંથી દરેકને વાંચવા માટે પુસ્તકો મળી શકે છે.
Page #336
--------------------------------------------------------------------------
________________
(૧) શ્રીમાન મેહનલાલજી જૈન કે જ્ઞાન ભંડાર
સુરત ગેપીપુરા (ચુનીલાલ દાળીયા) માછોરેસ્ટ ઓફીસર (૨) આનંદ પુસ્તકાલય. સુરત ગોપીપુરા ઓશવાળ હલ્લા. (૩) હંસ વિજયજી જૈન લાયબ્રેરી. લુણાવાડા અમદાવાદ, (૪) આલમચંદ્રજી જૈન લાઇબ્રેરી
: " ' પાલનપુર (પારી. મણિલાલ ખુશાલચંદ) બીજા અંકમાં તે લખનારનાં નામ તથા જે નિબંધ ઉચિત
લાગશે, અથવા જેની ટીપણ ઉપયોગી હશે તે છાપવામાં આવશે. (૧૦) જુનામાં જુની જેને લખેલી કે જેને ધર્મની પ્રથમ પ્રતિ કઈ
સાલની કોની પાસે છે. ) પાશ્ચાત્ય વિદ્વાન માફક વર્તમાન કાળમાં સાધુ સિવાય કોઈપણ ગૃહસ્થ જૈનસત્રો વાંચ્યાંની માહિતી હોય તેમનાં નામ આપે
- મળવાનું ઠેકાણું (૧) મોહનલાલ જૈન સેન્ટલ લાયબ્રેરી.
- લાલબાગ પાંજરાપોળ મુંબઈના ૪ (૨) મેહનલાલજી જન છે. જ્ઞાનભંડાર
ગેપીપુરા સુરત, જેને વિજ્યાનંદ પ્રેસ કણપીઠ સુરત. (૩) સાકરચંદ ફકીરચંદ જૈન આશ્રમ
લુણાવાડા અમદાવાદ, (૪) જન ધર્મ પ્રસારક સભા ભાવનગર
કેઈપણુ ગુજરાતી ભાષાના માસિકની એફીસમાં મળશે.
Page #337
--------------------------------------------------------------------------
________________
વિમળ પ્રબંધના ઉપદઘાતમાં સ્વર્ગસ્થ મણિલાલ બોરભાઈ વ્યાસનું ગુજરાતી ભાષાની ઉરપત્તિ વિષે
વિવેચન
જિમવઘ સંવત્ ૧૫૬૮ માં પાટણના જૈન મુનિ લાવણ્યસમય ગણિએ રચે છે અને તેની સંવત્ ૧૫૮૪ માં લખાયેલી પ્રતિ પ્રમાણે અક્ષરશઃ તે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, એટલે સેળમાં - શતકની ભાષાના નમુના તરીકે સાહિત્યમાં આ પુસ્તકનું સ્થાન છે. સાળમાં શતકની ભાષા જૂની ગુજરાતી ભાષા છે. આ ભાષાના સ્વરૂપથી ગુજરાતના સામાન્ય વાંચક કેવળ અજાણ છે, તેમ પ્રતિષ્ઠિત લેખકો સુદ્ધાં એને એના ખરા સ્વરૂપમાં ઓળખતા નથી. ૬, ઘર કે જે ઘર જોતાની સાથે કાં તે એમ પૂછવામાં આવે છે કે આ કઈ ' ભાષા છે, અથવા એમ કહી દેવામાં આવે છે કે આ તે જેન–માગધી ભાષા છે. પરિસ્થિતિ આવી હોવાને લીધે જૂની ગુજરાતી (ભાષા) સંબંધી ખુલાસો કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. - ખુલાસાની ભૂમિકા તરીકે ગુજરાતી ભાષાને ઈતિહાસ પર જરા. નજર ફેરવી જવી જોઈએ. - એક અજ્ઞાન લેકે સિવાય બીજું કોઈ એમ ધારે નહિ કે આપણે હાલ બોલીએ છીએ તે ભાષા. અનાદિ કાળથી આવા ને આવાજ રૂપમાં ચાલતી રહેલી હેવી જોઈએ. વ્યુત્પત્તિ શીખતા વિદ્યાર્થીઓ જાણે છે કે ગુજરાતી ભાષા અપભ્રંશ ભાષામાંથી ઉત્પન્ન થઈ છે, અપભ્રંશ ભાષા પ્રાકૃત ભાષામાંથી ઉત્પન્ન થઈ છે, અને પ્રાકૃતભાષા સંસ્કૃત ભાષામાંથી ઉત્પન્ન થઈ છે. સંસ્કૃત અને ગુજરાતી વચ્ચે ભાષાના બીજા બે અવતાર હોવાનું શિક્ષકોના જાણવામાં હોય છે, પણ એ અવતારનું સ્વરૂપ તેમના અંતઃકરણપર પ્રતિબિંબિત
Page #338
--------------------------------------------------------------------------
________________
થયેલું ન હોવાથી વ્યુત્પત્તિ કરવાના પ્રસંગે તેઓ ગુજરાતી ઉપરથી બારેબાર સંસ્કૃતને પકડવા જાય છે અને એમ કરતાં હાથમાં ન આવે તે જતું કરીને ચલાવી લેવામાં આવે છે.
ભાષા એ પ્રજાજીવનનાં ચાર અંગે માંનું એક અંગ હોવાથી પ્રજાના સામાજીક ઈતિહાસના જેવું ભાષાના ઈતિહાસનું પણ મહત્ત્વ છે. ભાષાને ઈતિહાસ વિખૂટા પડેલા લેકે વચ્ચેના સંબંધ પર પ્રકાશ પાડે છે, મૂળ પ્રજામાં પાછળથી ભેળાયેલા લોકે વિષે માહિતી આપે છે. પ્રજાના આચારવિચાર, ધંધાઉદ્યોગ, ધર્મભાવના, સુધારણું અને મનવૃત્તિઓનું વલણ ભાષાના ઈતિહાસ ઉપરથી પરખાય છે. ભાષાને ઈતિહાસ પ્રજા જીવનની અનેક ગુંચ ઉકેલવામાં સહાયભૂત થઈ પડે છે. ધર્મગ્રંથોમાં સચવાઈ રહેલી વૈદિક અને સંસ્કૃતભાષાજેમ આર્યધર્મ અને આર્યપ્રજાના પ્રાચીન ઐક્ય ઉપર પ્રકાશ પાડે છે, તેમ મધ્યકાલીન પ્રાકૃતભાષા જુદા જુદા પ્રાન્તના પરસ્પર સંબંધ પર પ્રકાશ પાડે છે.
કાવિડીઅન ભાષાઓ બાદ કરતાં ભરતખંડની સર્વ પ્રાન્તિક ભાષાઓને ઈતિહાસ વૈદિકભાષાથી શરૂ થાય છે. વૈદિકકાળમાંજ ૨ અને ૫ જેવા વર્ગોને ઉચ્ચાર જુદા જુદા સ્થાનમાં વસતા ઋષિઓ જુદો જુદો કરતા હતા. વૈદિકભાષામાં ઉચ્ચારભેદની વિકૃતિ ઓ કાળથી જ શરૂ થઈ હતી. આર્યપ્રજાને ફેલાવે થતો ગયો અને અનાર્ય લેકે સાથે તેમનો સંસર્ગ વધતો ગયો તેમ તેમ તેમની ભાષા વધારે વિકૃત થતી ગઈ. વિક્રમ સંવત્ પૂર્વે આઠમા નવમા સૈકામાં થયેલા પાણિનિ મુનિએ ગણાધ્યાયી વ્યાકરણ રચ્યું, તેનો હેતુ એ પણ હતું કે ઉચ્ચારભેદથી ભાષાને બગડતી અટકાવી. આ ઉચ્ચારભેદ અને વિક્રમ સંવત પહેલાં પાંચશે વર્ષ ઉપર પાલિભાષામાં
Page #339
--------------------------------------------------------------------------
________________
સંગ્રહાયેલા બુદ્ધ ધર્મના ગ્રંથ એ જોતાં પ્રાકૃતભાષાને ઇતિહાસ ૨૫૦થ્થી ૩૦૦૦ વર્ષ જેટલે સંબો થાય છે.
અપભ્રષ્ટ થયેલી વૈદિકભાષા વધારે બગડતી અટકાવવા પાણિનિ મુનિએ નિયમબદ્ધ કરી સુધારી, તે સંસ્કાર પામેલી-સંસ્કૃત ભાષા કહેવાઈ. આ ભાષા પંડિતની અને પુસ્તકોની ભાષા થઈ. લેકભાષા તરીકે તે અપભ્રષ્ટ થયેલી વૈદિકભાષા ચાલતી હતી તેજ બેલી ચાલતી રહી. વખત જતે ગયો તેમ તેમ પ્રાન્તની સ્થિતિરીતિની ભિન્નતાને લીધે જુદા જુદા પ્રાન્તની ભાષા જુદું જુદું વલણ લેતી ગઈ અને તે તે પ્રાન્ત કે પ્રજાના નામ પ્રમાણે જુદા જુદા નામે ઓળખાતી થઈ.
સંસ્કૃતભાષા પુસ્તકોની ભાષા થઈ રહી તે કાળ અને હાલની ગુજરાતી ભાષા લેકભાષા તરીકે ચાલતી થઈ એ કાળ વચ્ચે લગભગ અઢી હજાર વર્ષ જેટલું અંતર મૂકવું પડે. આ અઢી હજાર વર્ષ જેટલા લાંબા કાળની ભાષાના ઈતિહાસથી આપણે અજાણ્યા રહીએ, તે તે અજ્ઞાન જેવું તેવું ગણાય નહિ. આપણી . હાલની સ્થિતિને અને હાલની આપણી ભાવનાઓને લાંબો ઈતિહાસ
એ કાળની ભાષામાં સમાયેલું છે. મોટાં મોટાં રાજકીય પરિવર્તને, મેટાં મોટાં સામાજીક પરિવર્તન અને મેટાં મોટાં ધાર્મિક પરિવતને એ કાળમાં થયાં છે. આપણા પૂર્વજોની પ્રાચીન રીતભાતે, વિચાર, મતે અને અનુભવોની છાપ એ ભાષાના શબ્દો પર છપાઈ રહી છે. જો કે એ કાળે ગ્રંથ રચના સંસ્કૃતમાં થતી હતી, તે પણ પ્રાકૃતભાષા કંઈ છેક સાહિત્ય વગરની નહતી. પ્રાકૃત બેલનારા આપણા પૂર્વજોમાં જ્ઞાન અને અનુભવની ઉર્મિઓ ઉભરાઈ ન હોય કે ઝીલાઈ ન હોઈ એ બનવાજોગ જ નથી. ચંડનું “પ્રાકૃતલક્ષણ
Page #340
--------------------------------------------------------------------------
________________
ૐ
વરચિના “ પ્રાકૃતપ્રકાશ', માર્કÎયનું પ્રાકૃત સર્વસ્વ ’’ વરદરાજની ‘ પ્રાકૃતસ’જીવિની' આ બધાં પ્રાકૃત વ્યાકરણા અને પ્રાકૃત *પીંગળનાં નામ શ્વેતાં આપણે ખાત્રીથી કહી શકીએ કે એ કાળની લોકભાષામાં લૌકિકસાહિત્ય હાવું જોઇએ. મહારાષ્ટ્રી પ્રાકૃતનુ ગાથા સપ્તશતી ' કાવ્ય પ્રસિદ્ધ થયું છે. દંડી વિના કહેવાથી આપણે જાણીએ છીએ કે “સેતુ ધ” અથવા દશમુખવધ ’ કાવ્ય મહારાષ્ટ્રી પ્રાકૃતમાં છે. ‘મહાપુરૂષ પ્રબંધ’ માં પ્રાકૃત ભાષાના ‘વાલય મહાકાવ્ય' નું નામ આવે છે; આ મહારાષ્ટ્રી પ્રાકૃતની પેઠે બીજી પ્રાન્તિક પ્રાકૃતભાષાનું સાહિત્ય પણ અવશ્ય હોવું જોઇએ. દક્ષિણના કરતાં ઉત્તરભારતને રાજકીય ઉથલપાથલ વધારે સહન કરવી પડી છે, એવા કાળમાં નિરૂપયેાગી લાગતા સાહિત્યને સાચવી રાખવાની કાઇએ કાળજી કરી ન હોય એ સ્વાભાવિક છે, છતાં હજા પણ જો કાળજી રાખવામાં આવે તે તેમાંના કંઇક અવશેષ હાથ લાગવાનો સંભવ છે. જૈતા પાસે એ ભાષાના સાહિત્યને અહેાળા સંગ્રહ છે અને ભાષાના ઐતિહાસિક સ્વરૂપ તરીકે તે ઘણા ઉપયોગી થઈ શકે તેવા છે, પણ “ આ તો જૈનભાષા છે ” એમ કહીને આપણે તેના તરફ દુર્લક્ષ કરીએ છીએ. ઇતિહાસના પ્રકાશને અભાવે જૈનગ્રંથાની ભાષા સાથે માપણી ભાષાને સંબંધ કેવા પ્રકારમે છે તે આપણે જાણતા નથી, જૈનભાષા' તરીકે આપણે. તેને એળખીએ છીએ અને તેનાથી દૂર રહીએ છીએ,
**
2
જો
(
''
'
મૃતભાષાનું સ્વરૂપ તે ભાષાના કાળે રચાયલા સાહિત્યમાં શકાય. મને લાગે છે કે બ્રાહ્મણવર્ગ ના લેાકેા
*માત્રા પીંાળ* નામના પ્રાકૃત પીંગળની તૂટક પ્રતિ મારી પાસે છે.
Page #341
--------------------------------------------------------------------------
________________
સંસ્કૃતમાં ગ્રંથ રચના કરતા હતા તે કાળે પણ વાર્તાઓ અને નાકે જેવા લૌકિક સાહિત્યને તે પ્રાકૃતજ આશ્રય લેવો પડતો હોવો જોઇએ. પ્રાકૃત કથાઓ અને પ્રાકૃત નાટકે કાળના પ્રવાહમાંથી બચીને આપણા વખત સુધી જીવતાં રહેવા પામ્યા નથી, પણ તેના તૂટક તૂટક કકડા મળી આવે છે અને કાલિદાસ જેવા મહાકવિનાં નાટકમાં પણ પ્રાકૃતને સ્થાન મળ્યું છે, એ જોતાં લૌકિક સાહિત્ય પ્રાકૃતમાં રચાતું હતું એમ અનુમાન કરવાને સબળ કારણ મળે છે. - બૌદ્ધ અને જૈન ધર્મના પ્રવર્તકો પ્રાકૃત ભાષાના કાળે થયા અને તેમણે પોતાના સિદ્ધાંત લોકભાષામાં પ્રસિદ્ધ કરવાનો આગ્રહ રાખે, એથી એમના ગ્રંથે પ્રાકૃત ભાષામાં સંગ્રહાયા. આર્યપ્રજા એ કાળે આખા ભરતખંડમાં પ્રસરી હતી, તે પણ તેમની વિશેષ વસ્તી ઉત્તરભારતમાં હતી. સ્થાનભેદથી એમની ભાષામાં જુદા જુદા ભેદ પડયા હતા અને તે દરેક ભેદ જુદી ભાષા તરીકે ઓળખાતા હતા. મથુરાની આસપાસની ભાષા શૂરશેની કહેવાતી, મગધદેશમાં બેલાતી તે માગધી કહેવાતી, આસામ અને નેપાળ તરફની ભાષા પૈશાચી ભાષા કહેવાતી, એમ જુદા જુદા સ્થળની ભાષા જુદું જુદું રૂપ અને જુદું જુદું નામ પામી હતી, છતાં તે બધી ભાષાઓ મૂળરૂપે એક હતી. ગુજરાતીભાષામાં સુરતીલી અને કાઠિયાવાડીબેલી વચ્ચે જેમ પૈડાએક શબ્દ અને દેડાએક રૂપે ભેદ હોવા છતાં તે જુદી જુદી ભાષાઓ નહિ પણ એકજ ભાષાના પેટાના પ્રાન્તિક પેટભેદ છે, તેમ એ કાળની જુદા જુદા પ્રાન્તની ભાષા છેડાએક શબ્દો અને થોડાએક રૂપમાં
માધવા નળની સ્થાએ પાકૃત સંસ્કૃત વાતાનાં શેડાએક પાનાં મને મળ્યાં છે, તેમજ કાશીના કેઈ પંડિતકૃત “કૃષ્ણ ચરિત્ર' નાટકના ટુકડા મેં જોયા હતા (ઘણુ કરીને તે મારી પાસે છે) તે બધા પ્રાકૃતમાં હતા.
Page #342
--------------------------------------------------------------------------
________________
જુદી પડતી હોવા છતાં ભાષા તરીકે એક ભાષા હતી ને બધી ભાષાઓ પ્રાકૃતભાષા એ એકજ ભાષાના નામે ઓળખાતી હતી. જૂનામાં જૂનું અને પ્રતિષ્ઠા પામેલું મગધના પંડિત વરરૂચિકૃત “HTERકરા' નામનું પ્રાકૃતભાષાનું વ્યાકરણ છે, એ વ્યાકરણ વડે જેમ જૈન રસૂત્રો સમજી શકાય છે, તેમ પૈઠણના રાજા શાતવાહને રચેલું જાયા સપ્તરિત’ મહારાષ્ટ્રીપ્રાકૃતમાં છે, તે પણ સમજી શકાય છે. હેમચંદ્રાચાર્યે પ્રાકૃતભાષાનું વ્યાકરણ રચ્યું છે, તેમાં પ્રાકૃત ભાષાના નિયમ સમજાવવા ૯૨૯ સૂત્ર આપ્યાં છે. સર્વ પ્રાકૃતભાષાને લાગુ પડતાં એ સૂત્રો પછી શુરશની ભાષા માટે ર૭ સૂત્રો, માગધી ભાષા માટે ૧૬ સૂત્રો, પૈશાચિકભાષા માટે ૨૨ સૂત્રો, ચૂલિકાપશાચી માટે ૫ સૂત્રો અને અપભ્રંશ ભાષા માટે ૧૨૧ સૂત્રો આપીને એટલા અંશમાં એ ભાષાઓ એક બીજાથી જુદી પડતી છે, એમ બતાવ્યું છે, આ સૂત્ર સંખ્યા ઉપરથી જોઈ શકાય કે પ્રાકૃત નામે ઓળખાતી ભાષા કેટલી વ્યાપક હતી અને પ્રાન્તિક ભાષાભેદ કેટલે નજીવો હતો.
પ્રસિદ્ધયાકરણ હેમચંદ્રાચાર્ય કહે છે કે જૈનસૂત્રે અર્ધમાગધીમાં છે. આપણે અનુમાન કરી શકીએ કે અર્ધમાગધી તે બીજી કોઈ નહિ પણ ગુજરાતની તે કાળની લેકભાષા હેવી જોઈએ. અર્ધમાગધી શબ્દો ભાવાર્થ એટલે જ હઈ શકે કે કંઈક શબ્દો માગધી છે અને કંઈક બીજા પ્રકારના છે, અથવા એમ પણ હોઈ શકે કે તે માગધી ભાષા સાથે મળતી છે પણ માગધી ભાષા નથી. પાછળ કહેવામાં આવ્યું તેમ એ કાળની સર્વ ભાષાઓ એક ભાષા જેવી હતી, સર્વ સગી બહેન હતી અને સર્વને સંસ્કૃત સાથે સીધો સંબંધ હતા, એટલે માગધી સાથે જેમ ગુજરાતી પ્રાકૃત મળતી છે તેમ મહારાષ્ટ્ર પ્રાકૃત પણ
Page #343
--------------------------------------------------------------------------
________________
મળતી છે અને પ્રાકૃતના પેટાની બીજી બધી ભાષાઓ પણ મળતી છે.*
જૈન ગ્રંથમાં જણાવવા પ્રમાણે સંવત ૫૧૦ માં વલભીપુરમાં મળેલી જૈનપરિષદે જૈન પુસ્તકાર કર્યા. સમર્થ ભાષાશાસ્ત્રી પ્રોફેસર વેબર કહે છે કે જૈનસૂત્રો આ વખતે સ્થાનિક ભાષાનું રૂપ પામ્યાં. મહાવીર સ્વામીની જન્મભૂમિ મગધમાં હતી પણ એમણે જે ઉપદેશ આપ્યો હતો તે સૂત્ર રૂપે આપો નહે. વાર્તા રૂપે એમણે કરેલે ઉપદેશ એમના ગણધરેએ સૂત્રો રૂપે શું હતું. એમ માનવામાં આવે છે કે મગધમાં મળેલી પહેલી જૈનપરિષદે માગધી ભાષામાં સૂત્રસંગ્રહ કર્યો હતો. પ્રો. વેબર કહે છે કે વલભીપુર પરિપદે એ સૂત્રોને સ્થાનિકભાષાનું રૂપ આપ્યું. પિતાના સિદ્ધાંત અભણ લેકે, સ્ત્રીઓ અને બાળકે સુદ્ધાં સર્વ સમજી શકે એવી ભાષામાં “ધર્મોપદેશ થવા જોઈએ, એ બૌદ્ધ અને જૈનધર્મ પ્રવર્તકને ખાસ આગ્રહ હતો. એ આગ્રહને અનુસરીને વલભીપુરની પરિષદે જૈનગ્રંથને
સ્થાનિક ભાષાનું રૂપ આપ્યું હોય એ બનવાજોગ છે. | વિવાદને ખાતર એમ માનીએ કે જૈનસૂત્રોની ભાષા તે ગુજરાતી પ્રાકૃત નહિ પણ માગધી અથવા બીજી કોઈ પ્રાકૃત છે, તો પણ પરિણામમાં આપણે માટે કંઈ મેટો ફેર પડવાને નથી. બધી પ્રાકૃત લગભગ મળતી હતી અને બધા પ્રકારની પ્રાકૃત બોલનારી પ્રજા સાથે આપણો સંબંધ હતો. સંબંધ હતો એટલું જ નહી પણ જુદા જુદા પ્રાન્તવાસીઓનું ગુજરાત વાસસ્થાન હતું જુદી જુદી
* જિનકીતિસૂરિકૃત “ષભાષા સ્તવન ” નામના છત્રીસ ટુંકના કાવ્યમાં -છ એ પ્રાકૃત ભાષાઓની છ ટુંક આપીને એ ભાષાઓનું સ્વરૂપ સ્પષ્ટ બતાવ્યું છે. એ કાવ્ય પૂરતા વિવેચન સાથે હું જુદું પ્રસિદ્ધ કરીશ.
૧. પુસ્તકપર ચઢાગા-લખ્યા. ૨. ગુજરાતી પ્રાકૃત–તે કાળની લોકભાષા.
Page #344
--------------------------------------------------------------------------
________________
પ્રાનિક પ્રજાઓના મિશ્રણનું પરિણામ હાલની ગુજરાતી પ્રજા છે, તેમ જુદી જુદી પ્રાન્તિક ભાષાઓના મિશ્રણનું પરિણામ હાલની ગુજરાતી ભાષા છે. જે જે પ્રાન્તની પ્રજાએ ગુજરાતમાં વાસ કર્યો તે તે પ્રાન્તની પ્રાકૃત ભાવિભાષાની કારણભુત થઈ.
જે ભાષા વ્યાકરણ અને કોશથી નિયમિત થઈ હય, જે ભા.. ષાનું સાહિત્ય બહેળું વિસ્તાર પામેલું અને કપ્રિય હોય, જે ભાષા કેળવણુ પામેલા જનસમૂહની લોકભાષા હોય અને જે ભાષાને પરભાષા બેલનારી પ્રજાને સંપર્ક બહુ ઓછો હોય, તે ભાષા ઘણું લાંબા કાળ સુધી જીવતી રહી શકે એથી ઉલટું જે ભાષાને એ સાધન પ્રતિકૂળ હેય તે ભાષા બહુ જલદી રૂપાંતર પામી જાય. પ્રાકૃતભાષાને બંધારણવાળી સંસ્કૃત ભાષાને બહુ સારે સહાયો હતો અને તે બેલના લેક્સમૂહ કેળવાયેલો હતો, પણ તેનું સાહિત્ય બહુ અ૮૫ હતું, તેમ પરદેશી પ્રજાઓને સંપર્ક તેને અહનિશ દૂષિત કર્યા કરતો હતો; આ પ્રતિકૂળ સંજોગેને લીધે વૃદ્ધાવસ્થા પામેલા માણસની પેઠે ક્ષીણ થતાં થતાં તે રૂપાંતર પામી ગઈ પ્રાકૃતભાષા જ્યારે રૂપતર પામી તે નક્કી કરવા જેવું ખાત્રી ભર્યું સાહિત્ય વિદ્યમાન નથી, અનુમાનથી એમ કહી શકાય કે વિક્રમ સંવતનું સાતમું આઠમું શતક તે પ્રાંતભાષાને અંતકાળ અને અપભ્રંશભાષાનો આરંભકાળ. પ્રાકૃતનું રૂપાંતર થઈને જે ભાષા ચાલતી થઈ તેનું નામ અપભ્રંશ ભાષા. જો કે અપભ્રંશ ભાષા એ શબ્દ પ્રાકૃત ભાષાની પેઠે વિશાળ અર્થમાં પણ વપરાતે હતો અને આભારી (આહીર) વગેરે ખાસ ભાષાઓને પણ તે લગાડવામાં આવતા હતા, છતાં વિશેષ કરીને ગુજરાતી અને માળવામાં ચાલતી આઠમા શતક પછીની ભાષાને અપભ્રંશભાષા એ નામ આપવામાં આવ્યું છે. માળવાના
Page #345
--------------------------------------------------------------------------
________________
ભેજરાજાને સમય જે સંવત ૧૦૭૮ પછીને નિર્ણિત થયો છે, તે કાળે અપભ્રંશ ભાષા ચાલતી હતી. આ સમયે તે ગુજરાતના ચૌલુક્ય મિહારાજા પહેલા ભીમદેવને સમય છેવિમલપ્રબંધના નાયક વિમ-. ળશાનો સમય તે પણ આ સમય. આ સમયે પણ ભરતખંડની સર્વ ભાષાઓ વચ્ચે ઘણું સામ્ય હતું. પ્રાન્તિકે ઉચ્ચારભેદે પ્રત્યય હેરફેર હોવા છતાં શબ્દનાં મૂળરૂપ સર્વત્ર મળતાં આવતાં હેવાથી વ્યા--- પારીઓ વગર અડચણે એક બીજા પ્રાન્ત સાથે વ્યવહાર ચલાવી શક્તા. અને મુસાફરો વગર સંકોચે એક બીજા પ્રાન્તમાં મુસાફરી કરી શકતા. જૈન સાધુઓ જેઓ હંમેશાં દેશભાષામાં ઉપદેશ આપતા હતા, તેમને એકથી બીજા પ્રાન્તમાં જઈ ઉપદેશ કરવાને ભાષાની અડચણ નડતી નહોતી. મુસલમાની રાજ્યકાળ શરૂ થયા પછી બીજા. પ્રજાકીય સંબંધોની પેઠે દેશને ભાષાસંબંધ પણ વધારે વધારે તૂટતે . રાજકીય અવ્યવસ્થાને લીધે જે તે પ્રાન્તને વ્યવહાર , જે તે પ્રાન્તમાં સંકોચા, (તેમ) ભાષામાં દિન પ્રતિદિન પ્રાન્તિક વિકાર વધતા ચાલ્યા અને દરેક પ્રાન્તભાષા જુદી ભાષા તરીકે વધારે વધારે સ્પષ્ટ થતી ગઈ. સદ્દગત સાક્ષર શ્રી નવલરામભાઈ એ કાળની ભાષા. સ્થિતિ માટે આ પ્રમાણે કહે છે –
, “આશરે સાતમેં આઠસે વર્ષ ઉપર જોઈશું તે માલમ પડશે કે આપણું ભાષાઐકય હાલ છે તેથી પણ બહુ જ વધારે હતું. એ સમયના ગ્રંથો અને પ્રાકૃત ભાષાના અર્વાચીન શેકેના કહેવાથી સાબીત થયું છે કે એક વખત ઉપર ગુજરાતમાં જ નહિ પણ પંજાબ, સિંધ, કચ્છ, મેવાડ, મારવાડ, વ્રજ, ખાનદેશ, ઉડિયા, અને ઠેઠ બંગાળા સુધી લગભગ એક સરખીજ ભાષા બેલાતી હતી.
Page #346
--------------------------------------------------------------------------
________________
અલબત્ત તે ભાષા ગુજરાતી કે હિંદી એ નામથી ઓળખાતી નહોતી, પણ અપભ્રંશ એવું તેનું સામાન્ય નામ જ હતું. બેશક તેમાં પ્રાંત ભેદ ઘણજ હશે-હાલ જે જુજ પ્રાંત ભેદને માટે કેટલાક મિથ્યા ઝઘડે ઉઠાવવા તત્પર જણાય છે તેના કરતાં તે ઘણાં વધારે, તે પણ તેણે એક સામાન્યરૂપ પકડેલું, અને સામાન્ય વર્ગે અંધમમત્વ છોડી તેજ આનંદથી સ્વીકારેલું. આ પણ મુસલમાને આવ્યા અને બીજા ઐક્યની સાથે આપણું ભાષાઐક્ય પણ ટૂટયું. ઠેકાણે ઠેકાણે લડાઈને રણશિંગાં ફૂંકાવા લાગ્યાં. મારફાડ ને નાસભાગ ચાલી, બધા પોતપોતાના પ્રાંતમાં પ્રયત્ન વડે સંતાઈ રહેવા લાગ્યા, અને પરસ્પરને સહવાસ એટલે બધા બંધ પડી ગયો કે એક પ્રગણાના-લોક બીજા પ્રગણામાં પણ ભાગ્યેજ જવાની હિંમત ચલાવતા. આવી સ્થિતિમાં પ્રાંતભેદે જેર પકડી પિતાનાં ખાસ લક્ષણે ખીલવી, ભિન્ન ભિન્ન ભાષા રૂપે વખૂટા પડવા માંડયું, એટલે ગુજરાતી, કચ્છી, મેવાડી, મારવાડી, પંજાબી, વ્રજ વગેરે હાલની ભાષાઓ થઈ.” (નવલગ્રંથાવલિ. પૃ. ૪૦૪).
વિક્રમ સંવતના આઠમા શતક પછીના એટલે પંચાસરના પતનકાળથી માંડીને પાટણના રજપુતરાજ્યની આખર સુધીના કાળને અન્નશભાષાને કાળ કહી શકાય. એ પછીની ભાષાને આપણે જૂની ગુજરાતી ભાષા કહીશું. સંવત ૧૩૦૦ થી ૧૬૦૦ સુધીનાં ૩૦૦ વર્ષને આપણે જુની ગુજરાતીને કાળ કહીશું. - વિદ્વાન શાસ્ત્રી વ્રજલાલ કાળિદાસ ગુજરાતી ભાષાના ઇતિહાસમાં જૂની ગુજરાતીને કાળ સંવત ૧૧૦૦ થી ૧૫૦૦ સુધી
Page #347
--------------------------------------------------------------------------
________________
કરાવે છે, પણ એ કાળની ભાષા વિષે આપણે જે માહિતી મેળવી શકીએ છીએ, તે ઉપરથી જૂની ગુજરાતીના કાળ સંબંધીનું શાસ્ત્રીનું અનુમાન ફેરવવાની આપણને જરૂર પડે છે. સંવત ૧૧૦૦ એટલે સિદ્ધરાજને પૂર્વસમય. સિદ્ધરાજના સમયે પ્રસિદ્ધ વૈયાકરણ હેમચંદ્રાચાર્ય અપભ્રંશ ભાષાનું વ્યાકરણ રચ્યું છે. હેમચંદ્રાચાર્ય ગુજરાતમાં જન્મેલા હતા અને પાટણના રાજકર્તાઓ સાથે બહુ ગાઢ સંબંધ ધરાવતા હતા. એમણે સંસ્કૃતથી માંડીને પોતાના કાળે ચાલતી અપભ્રંશ ભાષા સુધીની મુખ્ય મુખ્ય સર્વ ભાષાઓનું સ્વરૂપ નિર્ણિત કર્યું, છતાં ગુજરાતી ભાષા માટે કંઈ લખ્યું નહિ, તેથી એમ કહી શકાય કે એ કાળે ગુજરાતી ભાષા વિદ્યમાન હોત તો તેના નિયમ બાંધવાને તે કદી પણ દુર્લક્ષ કરત નહિ હેમચંદ્રાચાર્ય જેવા સક્ષ્મદર્શી વિદ્વાનને માટે એમ ધારી શકાય નહિ. કે તેમણે મૃતભાષાઓનાં વ્યાકરણ રચ્યાં અને વર્તમાન ભાષાને માટે વ્યાકરણની જરૂર માની નહિ. હેમચંદ્રાચાર્યના સમયે ગુર્જર ભાષા એ નામ વિદ્યમાન હોવું જોઈએ એમ માનવાને પણ કારણ છે. એ સમય પહેલાં ઘણાં લાંબા કાળની ગુર્જરપ્રજા અને ગુર્જરદેશ એ શબ્દો ચાલ્યા આવતા હતા, અને જે એક પ્રજાનું નામ તેજ તે દેશનું નામ પણ હોય તે તેમની ભાષા પણ તેજ નામે ઓળખાતી હેવી જોઈએ. પરસ્પરાશ્રિત આ સંબંધોને વિચાર કરતાં એમ, માનવું પડે કે હેમચંદ્રાચાર્યના સમયમાં ગુર્જર પ્રજા, ગુજરદેશ અને ગુજરભાષા એ ત્રણે શબ્દો વિદ્યમાન હોવા જોઈએ.
- ગુર્જરવાણિયા, ગુર્જર સુથાર, ગુર્જર સેની, ગુર્જર કુંભાર, વગેરે નામાં ચાલતા રહેલા ગુર્જર શબ્દ ઉપરથી આપણે સમજી શકીએ કે, “ગુર્જર એ નામે ઓળખાતા લેકેનો કઈ મેટે
નામોમાં મોત જાણી લો સમય
Page #348
--------------------------------------------------------------------------
________________
૧૪
સમૂહ પાછલા કાળે હવે જોઈએ. ઉત્તરમાંથી આવેલો એ સમૂહ અહીંના જે ભાગમાં વસ્યો તે ભાગ ગુર્જર ભૂમિ કે ગુર્જ રદેશ એ નામે ઓળખાતે થયો. પાટણના મહારાજા ગુજરેશ્વર કહેવાતા અને એમના અધિકારને મૂળ પ્રદેશ (ફક્ત ઉત્તર ગુજરાત) ગુર્જરદેશ ગણાત. સંવત ૧૪૦૫માં રચાયેલા “ચતુવિંશતિ પ્રબંધમાં “વાગડો વટાપુ” (વાગડ દેશમાં વડોદરા શહેર) અને
ધંધુપુર પૂર્વધા પુરાષ્ટ્ર સંપિતા:” (ધંધુકાશહેર ગુજ. રાતની ભૂમિ અને સેરડની સરહદ ઉપર આવ્યું છે, એમ કહે છે. કાઠિયાવાડને દ્વીપકલ્પ એ વખતે સૌરાષ્ટ્ર અથવા સેરડને નામે ઓળખાતો હતો અને વડોદરાની દક્ષિણને પ્રદેશ ઘણા લાંબા કાળથી લાટ દેશને નામે પ્રસિદ્ધ હતો. ગુર્જરદેશની ગુજરીભાષાની પેઠે સોરઠદેશની સોરઠીભાષા અને લાટદેશની લાઠીભાષા એ નામે પણ તે કાળે વિદ્યમાન હતાં, પણ જે કારણથી હેમચંદ્રાચાર્યે પિતાના વ્યાકરણમાં ગુજરાતી ભાષા માટે કંઈ લખ્યું નથી, તેજ કારણથી સેરઠી કે લાટીભાષા માટે પણ કંઈ લખ્યું નથી; કારણ એ છે કે ગુજરાતી, લાટી, સેરડી એ બધાં નામે કઈ જુદી જુદી ભાષા ઓનાં નહિ, પણ અપભ્રંશ નામે ઓળખાતી વ્યાપકભાષાના પ્રતિક ઉચ્ચારભેદનાં નામ હતાં. ગુર્જરદેશ” એ જેમ તે કાળે ફકત ઉત્તર ગુજરાતના એક પ્રાન્તનું નામ હતું, તેમ “ગુર્જરભાષા એ તે કાળે ફક્ત ઉત્તર ગુજરાતના પ્રાન્તિક ઉચ્ચારભેદનું નામ હતું.
સંવત્ ૧૩૬૧માં રચાયેલા પ્રબંધચિંતામણિ” ગ્રંથમાં પણ ગુજરાત શબ્દ ફકત ઉત્તર ગુજરાતનેજ લગાડવામાં આવ્યો છે અને કાઠિયાવાડના દ્વીપકલ્પને “સોરઠ તથા વડે
* ગુજરદેશ કરતાં લટદેશ એ નામ વધારે જૂનું છે.
Page #349
--------------------------------------------------------------------------
________________
૧૫
દરાના દક્ષિણુભાગને લાટ નામ આપવામાં આવ્યુ છે. શાકે ૧૩૦૬ સંવત્ ૧૪૪૦માં નંદદ્રપુર ( નાંદોદ )ના દુર્ગાસિંહનૃપના રાજ્યમાં રચાયેલા “ કવિપાક સારસંગ્રહુ ' ગ્રંથમાં નંદપદ્રપુરને ગુજરાતમાં ગણ્યું છે. તે પહેલાંના કા ગ્રંથમાં વડોદરાના દક્ષિણ પ્રદેશને ગુજરાતનું નામ આપેલું મારા જોવામાં આવ્યું નથી. આ ઉપરથી એમ અનુમાન થઈ શકે કે મુસલમાની રાજ્યકાળના વખતથી ગુજરાત એ એક પ્રાન્તનું નામ લાટ વગેરે ખીજા પ્રાન્તાને પણ લગાડવામાં આવ્યું, તે ગુજરાત શબ્દ હાલના જેવા વિશાળ અર્થમાં વપરાતો થયા. મુસલમાન રાજકર્તાઓના અમલ પહેલવહેલા ‘ગુજરાત’ નામે ઓળખાતા પ્રદેશ ઉપર સ્થપાયા હતા અને ગુજરાતમાંજ એમનું પાટનગર હતું, એથી દિલ્લીના મુસલમાને આ તરફના બધા પ્રદેશને ગુજરાતના નામે આળખતા હતા. પાટણની ગાદી અમદાવાદમાં આવી અને મુસલમાની અમલ દક્ષિણુ તરફ આગળ વધતા ગયા, પણ દિલ્લીમાં તે ગુજરાતના સુલતાન, ગુજરાતનો મુલક અને ગુજરાતના લોક એ શબ્દોજ ચાલતા રહેલા હેાવા જોઇએ. વિસ્તૃત અર્થાંમાં વપરાતા ગુજરાત શબ્દ દિલ્લીના દરબારમાંથી અમદાવાદના દરબારમાં આવે, તે ત્યાંથી વ્યવહારમાં ભળી રૂઢ થઈ જાય એ અશકય નથી. તિહાસમાં આવા ફેરફાર થતાજ રહે છે. ‘કાડિયાવાડ +’અને ‘હિંદુસ્તાન ’.એ નામેા પણ એ રીતેજ ચાલતાં થયાં છે.
ત્યારે એ ગુજરાતી ભાષાની શરૂઆત કયારથી ગણવી, એ પ્રશ્નના જવાબ એજ હોઇ શકે કે જ્યારથી “ગુજરાત” પ્રાંન્તનું નામ મટીને દેશનું નામ થયું ત્યારથી ગુજરાતી ભાષા પ્રાન્તિકભાષા મટીને દેશ્યભાષા થઇ.
+ આપણે આખા દ્વીપકલ્પને ‘કાઠિયાવાડ' એ નામે એળખીએ છીએ, પણ ખરૂ શ્વેતાં ‘ કાડિયાવાડ’એ કાડીલેાકથી વસેલા દ્વીપકલ્પના એક ભાગનું નામ છે. દ્વીપકલ્પના રહેવાસીએ તે હજી પણ એ એક ભા
:
Page #350
--------------------------------------------------------------------------
________________
+ fફારૂ વહુ પોતી, જાળી ઘુકુલર મે. वासारत्ति पवामुह, विसमा संकडु एहु ॥ जणु आवतउ म वारि, पुनहि लब्भइ एह.दिणु । कोइ न चडसि बारि, उहटुलोसिइ जइ विहवु ॥
ગને જ “કાઠિયાવાડ નામ આપે છે ને બીજા ભાગને “ઝાલાવાડ' “હેલવાડ “હાલાર' વગેરે નામે ઓળખે છે. પાછલા શતકામાં ગાયકવાડ ફેજ દીપકલ્પમાં પ્રસરી ત્યારે મુખવે કાઠીલોકો સાથે તેમને વિરોધ કરવો પડતો અને કાઠીલોકના બંદોબસ્ત માટે ગાયકવાડી સૈન્યની મેટી છાવણી ગાયકવાડ પ્રાંતમાં રાખવી પડતી. “કાઠિયાવાડ” શબ્દ આ પ્રમાણે ગાયકવાડી સૈન્યને વધારે પરિચિત થવાથી વડોદરા દરબારમાં એ તરફને આ પ્રદેશ કાઠિયાવાડ નામે ઓળખાવા લાગ્યો. દરબારી શબ્દ પાછળથી વ્યવહારિક શબ્દ થયો ને આખા દ્વીપકલ્પનું નામ કાઠિયાવાડ પડયું. હિંદસ્તાન શબ્દનું પણ તેમજ થયું છે. પહેલાં એ શાબ્દ ફક્ત ઉત્તર હિંદુસ્તાનને લગાડવામાં આવતું હતું, અને હજુ પણું ભઈઓને જ આપણે હિંદુસ્તાની’ કહીએ છીએ ને તેમની ભાષાને જ “હિંદીભાષા’ કહીએ છીએ. થોડાં વર્ષ પહેલાં નિશાળોમાં ચાલતાં પુસ્તકોમાં પણ ભરતખંડને” ઇતિહાસ” ભરતખંડની ભૂગોળ” “ભરતખંડનો નકશ” એમ લખાતું હતું, આપણું જોતાં જોતાં ભરતખંડ શબ્દ દબાઈ ગયે છે ને “હિંદુસ્તાન” શબ્દ ચલણમાં આવ્યા.
કહૈયામાં ગેરી ખટકે છે અને ગગનમાં મેહ ધડુકે છે, એવી સ્થિતિમાં મુસાફરીને રાતવાસો એ ભારે સંકટ છે. (તારે ઘેર) આવતા માણસને વારીશ નહિ. સદ્ભાગ્ય વડે એ દહાડે આવે છે. જે વૈભવ ઉલટાઈ જશે તે કઈ બારણે ચઢશે નહિ.
Page #351
--------------------------------------------------------------------------
________________
१ पुत्तें जाए कवणु गुणु, अवगुणु कवण मुएण।
जउ बप्पोंकी मूंड्डी चंपीज्जइ अवरेण ॥ ફિગરા નર વારિક ઘણા, તા #િમિ
अम्हाहिं बि हत्थडा, जह पुणु मारि मराहुं ॥
આ નમુનાની ભાષાને “ગુજરાતીભાષા” એ નામ આપવા કરતાં “અપભ્રંશ ભાષા” એ નામ આપવું વધારે સારું છે. એના શબ્દો અને પ્રત્ય ગુજરાતીભાષાથી એટલા બધા જુદા પડે. છે કે આપણે તેને ગુજરાતી ભાષા તરીકે ઓળખી શકીએ નહિ. હેમાચાર્ય પોતે પિતાના સમયની આ ભાષાને અપભ્રંશ' નામ આપે છે અને મારા સમજવા પ્રમાણે એજ તેનું ખરું નામ છે.
પ્રબંધ ચિંતામણિ” “ચતુર્વિશતિપ્રબંધ' વગેરે ચૌદમાં શતકના ગ્રંથમાં સંગ્રહાએલા દેહરાઓ એ કાળની ભાષાના નમુના રૂ૫ માની શકાય નહિ. પાછલાં બે ત્રણ શતકેના ઐતિહાસિક પુરૂષને ઉદ્દેશીને એ દેહરા રચાયેલા છે અને તે આ પ્રબંધના કર્તાઓએ પોતે રચેલા નહિ પણ બીજાં પુસ્તકમાં સંગ્રહાયેલા તથા લોકોક્તિમાં ચાલતા આવેલા તે સંગ્રહ્યા છે. જૂની ગુજરાતી કરતાં અપભ્રંશ ભાષા સાથે તે વધારે મળતા આવે છે. સંવત ૧૪૭૦ની આસપાસમાં થયેલા શ્રીધર કવિનું કવિત ભાગવત )
૧ જે બાપતી જમીન બીજાઓથી દબાવાય તે પુત્ર જન્મવાથી શું ફળ અને મરવાથી શું નુકશાન . હૈયા! જે વેરી ઘણું છે તે શું આભે ચડીશ? (દુશ્મનની પેઠે) અમારે પણ બે હાથ છે, કાં તે મારીશું અથવા મરીશું.
Page #352
--------------------------------------------------------------------------
________________
અને “રણમલદ એ બે જૂની ગુજરાતીના પ્રથે મળ્યા છે. “કવિત ભાગવત’ની તૂટક પ્રતિ મારી પાસે છે, પણ તે સંવત ૧૭૦૦ની લગભગમાં લખાયેલી હોવાથી ઘણજ અશુદ્ધ છે. “રણમલ છદ ઇડરના રાજા રણમલ્લના શૌર્યને ઉદેશીને રચાએલે હોવાથી એની ભાષા ભાટેની ભાષાની પેઠે જરા ગૂઢ છે. એનો નમુનો આ પ્રમાણે છે.
શ્રીધર વ્યાસ કત રણમલ્લ છંદમાંથી. ईडर गढि अबहीं चढि चल्लइ, जइ रणमल्ल पासि इम बुलउ।२७। सिरि फुरमाण धरवि सुरताणीय, दई दय हाल माल दीवाणीय अगर गरास दास सवि छोडिय, किरि चाकरी खानकार
जोडीय ॥२८॥ आसि वर सरिस बाहु उभारीय, बोलिइ इठि हेजब्ब हकारीय । मुझ सिरकमल मेछपय लग्गिइ, तु गयणंगणि भाण न
उग्गिइ ॥२९॥ सिंह विलोकित. जां अंबरपुडतलि तरणि रमिइ,तां कमधजकंध न धगड नमिइ । वरि वडवानल तणी झाल शमिइ, पुण मेछ न आफू चास
किमइ ॥३०॥
Page #353
--------------------------------------------------------------------------
________________
जि रुका मलिका बलकाक पाडि जि जुद्धा मुडुद्धा भजाडि । ति भू आ खडी आ घडी दंड किज्जि
रणम्मल दिढ़े मुहि घास लिज्जि ॥६॥x पहि ऊगमि पट्टणि पट्ट करि धगड़ायण धुंधलि धरूं । ईडरलइ रा रणमल्ल कहि एकछत्र रवितलि करूं ॥७॥
(૨૭.-હમણાજ ઇડરગઢ પર હુમલે લઈ જાઓઃ રણમલ્લ પાસે જઈને એમ કહે કે –
૨૮. સુલતાનને હુકમ માથે ચઢાવીને એકદમ દીવાની (સુલતાનનો) માલ(દંડ)–આપી દે, તેમ નહિ કરે તે ગરાસ અને મેટાઈ ઈને આખરે ગુલામની પેઠે ખાનને ચાકરી કરવી પડશે.
૨૯, રીસથી તલવારપર હાથ નાખીને રણમલ્લે હેકારો કરી સુલતાનના સેવકને કહ્યું, મારા શિરકમલપર શ્વેચ્છને પગ અડે (હું મ્લેચ્છને નમું) તે ગગનાંગણે સૂર્ય ઉગે નહિ !
૩૦, જ્યાં સુધી ગગનતલ નીચે સૂર્ય પ્રકાશે છે ત્યાં સુધી રણધીર પુરૂષનું માથું ધગડા (મુસલમાન) ને નમશે નહિ. વડવાનળ
* આ ઉતારાના કેટલાક શબ્દ બરાબર સમજી શકાયા નથી.
+ “રણમલ્લ છંદ”ની પ્રતિ સાક્ષરશ્રી કેશવલાલ હર્ષાય દુવે પુન ડિક્ત કેલેજ” માંથી મેળવી છે. તે સં. ૧૯૬૫માં લખાયેલી છે.
* સરખા વિમલપ્રબંધ' ખંડ ૭, ટુંક ૭૭, ૭૮, ૮૦)
Page #354
--------------------------------------------------------------------------
________________
ની જવાળા શમી જાય તે પણ કદી સ્વેચ્છને એક ચાસપૂર જમીન , આપીશ નહિ.
૬૮. મહા બળવાનને ધૂળમાં રગદોળે તેવા કટ્ટા મલેકે, જે પ્રચંડ દ્ધાઓને પણ નાશી જવાની ફરજ પાડે તેવા છે, તે રણમલને જોતાંજ બેંય પર ગબડી પડે છે, ને દીનતાથી લાંબા થઈ હાથ જોડી દતે તરણાં લે છે.
૭૦ ઇડરને રાજા રણમલ્લ કહે કે સવાર થતાં પાટણ પાટનગર કરીને ધગડાઓને તગેડી કાઢ્યું અને આખો દેશ એકછત્ર નીચે લાવું.)
ભાલણ, નરસિંહ મહેતા, પદ્યનાભ, ભીમ એ વગેરે જૂની ગુજરાતીના કવિ છે. એમના કાળની ભાષાને આપણે જૂની ગુજરાતી ભાષા કહીએ છીએ; કારણ કે એ ભાષામાં હાલની ગુજરાતી ભાષાનાં જૂનાં-પૂર્વ રૂપ છે. સાક્ષરશ્રી કેશવલાલભાઈએ રણમલછંદ' ની પેઠે આ કાળનું કર્મણમંત્રી કૃત “સીતાહરણ” કાવ્ય મેળવ્યું છે. એને નમુને આ પ્રમાણે છે.
કર્મણમંત્રીકન સીતાહરણમાંથી જયે લંબોદર વિહર, પહિત્ તુહ્મચું નામ; સુર તેત્રીસઈ તુર્ભ તવઈ, કર્મણ કરઈ પ્રણામ. ૧
* આ કાવ્ય ૫૦૦ ટુંકનું છે. મૂળપ્રતિ સંવત ૧૬૦૫ના કાતિક વદિ ૫ મે “વે. વછા ” ના હાથની લખાયેલી છે.
* બાળબોઘ અક્ષરે જોઈને વાંચનાર એટલે ભાગ વાંચવાનું છોડી ન દે એટલા માટે આ અને આની પછીના બીજા ઉતારા ગુજરાતી ટાઇપમાં લીધા છે.
Page #355
--------------------------------------------------------------------------
________________
૨૧
સરસતિ સામિણિ વીનવું, ગાઇસ્યૂ તુર્ભે પસાર; સાચા અક્ષર મેલવે, કર્મ લાગઈ પા. ૨ સંવત પનર છવ્વાસ, સીતાહરણ સીતાહરણ વિચાર; કરજોડી કણ તવ, અદ્ભુહુજ ગિરા આધાર. ૩ દેવ સવે ચલણેપ નમૂ, ત્રિભુવન છઇ જે માઇ, ગાÎ યા પ્યારાય. ૪
કર્મણ
વીનવ
અને,
X
×
X
×
કરજોડીનઈ કરૂં વીનતિ, સ્વામી કપ મ કરિસ્યુ; તુર્ભે આગલ વરવું ૬ વિલ', એ છષ્ટ અને ૭ પુરિસુદ ૧૩૧ રાણા એણિ સદ્ રણિ૧°ભાગા,દાણવ॰૧દૈત્ય ન છીપઇ;૧ ૨ સપ્ત તાડ ઇક બાણુ વેધ, તેજ વાલિ રણિ ૦૫/૧૩, ૧૩૨
વાલિ તણા પુરૂષારથ ખેાવ્યા, ભલા પવાડા ૪ઙીધા;. કરી કાપ કાદંડ પૂરિ[૧૫, સપ્ત તાડ
તિહાં વીધા.
આણુ ઉિ ૬એણીપરિ એલઇ, આજ ભેદ મઈ લા૧૭; અલિરાજા જે દાન દેયતાં વામન રૂપિ૧૮ આંધુ.
૧૩૩
૧૩૪
સુગ્રીવઈ સગ્રામજ માંડિઉ, ઝુઝ નડી કહી લેખ; ખિદ્ ભડ તિહાં બાથિ આવ્યા, રામ સરીસાર દેખઈ. ૧૩૫
૧ સ્વામિની. ૨ પ્રસાદ-કૃપાવડે. ૩ સ્તુતિ કરે. ૪ અમને. ૫ ચરણે. ૬ ખાંટુ. ૭ જુદા પ્રકારના. ૮ પુરૂષ. ૯ એનાથી ૧૦ યુદ્ધમાં. ૧૧ દાનવ. ૧૨ ટકી શકે. ૧૩ જીતે. ૧૪ ચોાગાન. ૧૫ ધનુષુ ચઢાવ્યું. ૧૬ ખુશી થયેલેા. ૧૭ સમજ્યા. ૧૮ વામનરૂપે. ૧૯ યુદ્ધ, ૨૦ પાસે
Page #356
--------------------------------------------------------------------------
________________
પ્રાણ કરી નઈ પાછા કીધા, સ્વામી કસ કાં સાંસ્રર ? અંતર વિણ આયુધ કિમ મેલું? પ્રાણિક પડિલેવરાંસુ.૨૩ ૧૩૬ શંખાલી કમલ પહિરણઈ, ૨૫ વલી આબુ રણિચાલી; અંગદિ જઈ નઈવાલિ વીનવુ કિડિઇ મનાવુ આલી.
અન્ન વિણાસણ રજે માનવી, રામકથા કિમ જાણુઈ કી લંદર સરસતિ આધાર, કુડા સાચા કહ્યા વિચાર. ૪૯૯
દુહા.
૨૮ જા ધ મેરૂ મહીધ૨૯, જાં સાયર” નઈ સુર; તાં૧ એ રામાયણ સુણુર, તે ઘરિ નવનિધિ પૂર. ૫૦૦
સીતાહરણ” ની ભાષા કાન્હડદે પ્રબંધ' અને વિમલપ્રબંધ' ની ભાષા કરતાં જરા વધારે સરળ છે, પણ સરળતા કે દુર્બોધતા એ કવિના જ્ઞાન, વલણ અને વિષય ઉપર આધાર રાખે છે. કાન્હડદે. પ્રબંધ” અને સીતાહરણ'ની ભાષા વચ્ચે ફેર છે તે અંધેરી નગરીને ગંધવસેન” અને “સરસ્વતીચંદ્ર એ બેની ભાષા વચ્ચે ફેર છે તેવા છે.
કાન્હડદેપ્રબંધ' ઝાલેરના રાજાને ઉદેશીને રચાયેલ હોવાથી ઉપલક અભિપ્રાય આપી દેનારા એને મારવાડી ભાષા કહે એ બનવાજોગ છે. વિમલપ્રબંધી મારવાડના કોઈ માણસે ર નથી,
૨૧ બળ. રર વાર ૨૩ વિચારમાં. ૨૪ શખા. ૨૫ પહેરીને ૨૬. નકામું. ૨૭ ખાઈબગાડનાર, ૨૮ જ્યાં સુધી. ર૯ પર્વત. ૩૦ સાગર ૩૧ ત્યાંસુધી. ૩૨ સાંભળે.
Page #357
--------------------------------------------------------------------------
________________
.
.
તેમ તે કોઈ મારવાડીને ઉદ્દેશીને રચાયેલ નથી; એના રચનારની જન્મભૂમિ અમદાવાદ છે અને તેમનું નિવાસસ્થાન પાટણ છે. પાટણની પાસેના માલસમુદ્ર ગામના શ્રાવકસંઘને સંભળાવવી પાટણના લેકપ્રસિદ્ધ પુરૂષને અવલંબીને આ કાવ્ય રચાયું છે. એની ભાષા સાથે “કાન્હડદે પ્રબંધ'ની ભાષા સરખાવી જેવાથી ખાત્રી થાય એવું છે કે “કાન્હડદેપ્રબંધની” ભાષા તે મારવાડી ભાષા નહિ પણ જૂની ગુજરાતી ભાષા છે. એ વખતની મારવાડી ભાષા ઘણુ રીતે ગુજરાતી ભાષાને મળતી હોવા છતાં ખાસ લક્ષણમાં ગુજરાતીથી જુદી પણ હતી. જેનJપર મારવાડી જૈન સાધુઓએ એ કાળે કરેલી કિકાઓમાં આ ફેર સ્પષ્ટ દેખાઈ આવે છે. મારવાડીએ હાલમાં છઠ્ઠી વિભકિતને પ્રત્યય “ોરી રૂ” વાપરે છે, તે પ્રત્યે તે વખતની મારવાડી ભાષામાં પણ વપરાતા હતા. સંવત ૧૫૪૫માં એકલિંગ મહાદેવમાં લખાએલા શિલાલેખમાં તિરે પુત્ર, તિર પુત્ર, તિજ્ઞા પુત્ર એવા શબ્દો લખાએલા છે. જૂની મારવાડી ભાષા અને જૂની ગુજરાતીભાષા એક છે, એમ માનવું એ ભૂલભરેલું છે.
વિમલપ્રબંધના કર્તા જૈન સાધુ હોવાથી એ આક્ષેપ ઉભો થવાનો સંભવ છે કે વિમલપ્રબંધની ભાષા તે જેનભાષા છે. ખરું જોતાં જૈનભાષા એ નામની કઈ ભાષા જ નથી. જેને કઈ જુદી પ્રજા નથી કે તેમની ભાષા જુદી હેય. આપણું ભાઈ પિતરાઈએમાં કેટલાક શૈવ કે વૈષ્ણવ હેય છે, તેમ કેટલાક જૈન છે. પ્રાકૃતભાષા લેકભાષા હતી તે વખતે એમના ગ્રંથે ગુંથાયેલા હેવાથી તે પ્રાકૃત ભાષામાં છે. બ્રાહ્મણના ધર્મગ્ર સંસ્કૃતમાં હોવા છતાં નરસિંહ મહેતા, ભાલણ, શ્રીધર વગેરે કવિઓ લૌકિક સાહિત્ય લોકભાષામાં રચતા હતા, તેમ જૈન કવિઓ પણ લૌકિક
Page #358
--------------------------------------------------------------------------
________________
સાહિત્ય લોકભાષામાં રચતા હતા. લૌકિકસાહિત્યનો આશ્રય કરવાની બ્રાહ્મણ અને જૈને બેઉને સરખી જરૂર ઉત્પન્ન થઈ હતી ને બેઉ સરખી રીતે કામ કરતા હતા. પ્રાચીન કાળના જૈનગ્રંથકારની ભાષો જુદી છે એમ કહેનારાઓને સાક્ષરશ્રી નવલરામભાઈ આ પ્રમાણે જવાબ આપે છે –
એ બાબત (જૂના જેનેકવિઓની ભાષા બાબત) અમારો એવો વિચાર છે કે જૂની ગુજરાતીમાં જૈન કે વેદમાગને કાંઈ ભેદ ગણવાનો નથી, પણ એથી ઉલટું હાલ (એ કાળે) ગેરજીઓ જે ભાષામાં ગ્રંથ લખે છે તેજ ભાષા આખા ગુજરાત પ્રાંતની જન ભાષા હતી એ વિચાર વ્રજલાલ શાસ્ત્રીએ પોતાના એક ગ્રંથમાં સાફ જાહેર કીધે છે, અને જે જે વિદ્વાન જૂની ગૂજરાતીનું અવલોકન કરે છે તેને પણ એવો જ વિચાર થયા વિના રહેતો નથી.”
(નવલગ્રંથાવલિ પૃ. ૩૯૯)
ચોથા પાંચમાં શતકનાં જેનોની ભાષા અને સામા શતકના જૈનાસોની ભાષા એક હેય એ તે સંભવેજ નહિ. જે
આ અભિપ્રાયના સમર્થનમાં ભીમ કવિ કૃત “હરિલીલા સોળ કળા, કૃષ્ણદાસકૃત મોટે સુદા” અને “વૈષ્ણવાહિકમાંથી ઉતાર આપે છે. અને એ પછી સરખામણીને માટે સંવત ૧૬૦૩ માં રચાયેલા અને સં. ૧૬૧૩માં લખાએલા વિમળસૂરિકૃતિ “સારધારાસને છેડે ઉતારો આપે છે. જેવા ઈચ્છનાર “નવલગ્રંથાવલિ' કે ૧૮૭૩ના “શાળાપત્ર'માંથી તે જોઈ શકશે.
Page #359
--------------------------------------------------------------------------
________________
ભાષા એ કાળના બ્રાહ્મણ કવિઓની છે તેજ ભાંપા એ કાળના જૈન કવિઓની છે.
જૈન કવિઓને માટે એમ કહેવામાં આવે છે કે તેઓ સાધુ હતા અને ધર્મોપદેશક તરીકે મારવાડ વગેરે બીજા પ્રાંતમાં ફરતાં હતા, તેથી એમની ભાષામાં બીજી ભાષાના શબ્દ ભળેલા છે; માટે જૈન કવિઓની ભાષા તે ખરેખરી ગુજરાતીભાષા કહેવાય નહિ. કબુલ કરવું જોઈએ કે કેટલાક જે રાસમાં મારવાડી પ્રયોગોને ભેળ થયો છે અને કેટલાક રાસ મારવાડી ભાષામાં લખાયેલા છે; પણ જૈન સાહિત્યમાં કેટલાક ગ્રંથે આ પ્રકારના મળી આવે છે તે ઉપરથી આખું જૈનસાહિત્ય એ પ્રકારનું જ છે એમ કહેવું એ તે કેવળ -અજ્ઞાન બતાવવા જેવું છે. નિર્ભેળ જૂની ગુજરાતીના ગદ્ય પદ્યને
જેને પાસે એટલે મોટે સંગ્રહ છે કે છેડાએક રાસ ઉપરથી ઉભો કરેલે એ આક્ષેપ જરા વાર પણ ટકી શકે નહિ. " મારવાડી કે હિંદીના નામે ભડકી ઉઠનારાઓએ પણ જાણવું જોઈએ કે મારવાડી અને હિંદી તે ગુજરાતીના લોહીમાં ભળી ગયેલી છે. આગળ કહેવામાં આવ્યું છે કે અનેક પ્રાંતભાષાઓનું મિશ્રણ થઇને હાલની ગુજરાતીભાષા બની છે. પ્રાચીન કાળમાં યાદવો મથુ રાંથી આવીને દ્વારકામાં રહ્યા હતા. ગિરનાર પરના અશોકના શિલાલેખ અને સુદર્શન તળાવ ઉપરના શિલાલેખ જોતાં મગધના દ્ધ રાજએને અને પછી ગુપ્તવંશના રાજાઓને અમલ ગુજરાત ઉપર ચાલો થયો હતો. કાઠિયાવાડમાં વસતી જેઠવા, વાળા (કાઠી), ચિરા (ચાવડા), આહેર, બાબરીયા અને મેર જાતિની પ્રજા ઘણા લાંબા કાળથી ત્યાં આવીને વસી છે. સિંધ અને કચ્છમાંથી વારંવાર અનેક
Page #360
--------------------------------------------------------------------------
________________
જાતિના લાકા એ પ્રાંતમાં આવ્યા છે. પૂર્વ દિશામાં માળવા સાથે ગુજરાતનો સંબધ એટલા બધા વધારે હતા કે આપણી અને માળવી લેાની ભાષા (અપભ્રંશ) એક કહેવાતી. માળવાને રસ્તેથી પણ અનેક પ્રજાએ ગુજરાતમાં આવી વસી છે. ઉત્તર તરફ રજપુતાના સાથેના સંબંધ પશુ બહુ ગાઢ હતા. શ્રીમાળનગર કેટલાક વખત સુધી ગુજરાતની રાજધાનીનું શહેર હતુ. શ્રીમાળી બ્રાહ્મણ, શ્રીમાળી વાણિયા, શ્રીમાળી સેાની, મેવાડા બ્રાહ્મણ, મેવાડા વાણિયા, મેવાડા સુથાર, ઔદિચ બ્રાહ્મણ શ્રીગોડ બ્રાહ્મણ, કાયસ્થ આવી આવી અનેક જ્ઞાતિ ઉત્તરમાંથી આવીને ગુજરાતમાં રહી છે. દક્ષિણ ગુજરાતના પ્રદેશ ઘણીવાર દક્ષિણના રાજાઓના તાબામાં હતા. ગુજરાતની પ્રજા આમ અનેક પ્રાંતમાંથી આવી વસેલી પ્રજા છે. દરેક પ્રજાને પાતપેાતાની ભાષા હોય છે અને જે માણસ આવે છે તે પેાતાની ભાષા લઇને આવે છે. ગુજરાતમાં વસતા પારસીએ અને (લાટીઆ) વહેારા ગુજરાતીભાષા બોલે છે, પણ ઉચ્ચારભેદનુ તેમનું પેાતાનું વલણ તજી શકતા નથી. (શાક, પહલવ (પારસી), અર વગેરે લોકાને બાદ કરતાં) ગુજરાતમાં આવી વસનારી ખીજા પ્રાંતની પ્રજાની ભાષા જો કે બહુ ભિન્ન નહાતી, પણ પ્રાંતિક ઉચ્ચારભેદ વલાવાતાં વલાવાતાં જે મિશ્રણ તૈયાર થયું તે ગુજરાતીભાષા છે.
ગુજરાતીભાષામાં આવુ અનેક પ્રાંતાનુ મિશ્રણ થયેલું હાવાથી જે ભાષા તરફ જોઇએ તે ભાષા સાથે ગુજરાતી ભાષાના સબધ દેખાય છે. જીએ”——
‘પ્રાચીન ગુજરાતી અને પ્રાચીન હિંદીનું મૂળ તા એકજ (શાળાપત્ર પૂ. દે)
-
Page #361
--------------------------------------------------------------------------
________________
મુખ્ય સ્વરૂપમાં ગુજરાતી ભાષા પશ્ચિમની હિંદી સાથે ને તેથી પણ વિશેષ રાજસ્થાની ભાષા સાથે મળતી આવે છે.” (શાળાપત્ર (8)
ગૌડી અથવા મહારાષ્ટ્રીય મૂળ કરતાં શૌરસેની સાથે ગુજ રાતીને વધારે સંબંધ છે; કારણ કે આ પ્રાંતના પ્રથમ વસનારા લોકેને પૂર્વ અને અગ્નિ કાણે સાથે વધારે લાગતું વળતું હતું.”
(ડ. હરિલાલ હ. ધ્રુવને પશ્ચિમ હિંદુસ્તાનની ભાષાઓને નિબંધ. બુદ્ધિપ્રકાશ )
પ્રોફેસર મી. ડેવિસને મત એ છે કે આપણી ભાષાને પાલી સાથે અધિક નિકટ સંબંધ છે.” (બુદ્ધિમકાશ પૃ. ૩)
“ગુજરાતી ભાષા ગુજરાતથી જે ઉત્તરમાં દેશો છે તેમની ભાષાઓ જોડે ઘણી મળતી છે. કારણ કે ગુજરાતના લેકે ઉત્તરમાંથી આવેલા છે.” (ગુજરાતી ભાષાને ઇતિહાસ)
નકવિઓનાં કાવ્યોમાં પ્રાકૃત કે માગધી ભાષાના શબ્દો ઘણું આવે છે માટે જૈનકાવ્યની ભાષા તે ખખ્ખરી ગુજરાતી ભાષા કહી શકાય નહિ, એ પણ એક આક્ષેપ કરવામાં આવે છે. આ આક્ષેપ ઘણુંખરૂં અઢારમા શતકના જૈન કવિઓનાં કાવ્યો જોઇને ઉભો કરવામાં આવ્યું હોય છે. નવી ગુજરાતીના યુગના જૈન સાધુઓ જૂની ગુજરાતીમાં લખાયેલી ટીકાઓ વાંચવાને લીધે જૂની ગુજરાતીથી જાણીતા રહેતા, ને તેથી લેકચારમાં વપરાતાં એકાર
Page #362
--------------------------------------------------------------------------
________________
આકારવાળાં રૂપ કરતાં જૂના ગ્રંથમાં લખાયેલાં ઈકોર ઉકારવાળાં રૂપિ વધારે શુદ્ધ અને વધારે કમળ માનીને તેમણે જૂની ગુજરાતીના - શબ્દો અને જૂની ગુજરાતીનાં રૂપે વાપરવાનું વાજબી ધાર્યું હોય એ બનવાજોગ છે. નવી ગુજરાતીના જૈન કવિઓ માટે આ વાત આટલી ખરી છે; પણ જૂની ગુજરાતીના જૈન કવિઓ માટે તેમ કહી - શકાય એવું નથી. જૂની ગુજરાતીના કાળના બ્રાહ્મણ કે જેન હરકોઈ કવિનાં કાવ્ય એક સરખાં છે. કદાચ જેકવિઓ કાવ્યમાં અપભ્રંશ કે પ્રાકૃત શબ્દો વધારે વાપરતા હશે, ને બ્રાહ્મણકવીએ સંસ્કૃત - શબ્દો વધારે વાપરતા હશે, પણ અપભ્રંશ પ્રાકૃત તરફ અણગમે બેમાંથી એકેને નથી. અપભ્રંશ પ્રાકૃત એ કાળે ઉતરી ગયેલી ભાષા હતી, પણ એનું સાહિત્ય લેકોક્તિઓ અને પુસ્તકોમાં હયાત હતું.
અપભ્રંશ પ્રાકૃત આપણને જેટલી અજાણી લાગે છે તેટલી તે -કાળના લોકોને અજાણી લાગતી નહતી. ઉલટી સંસ્કૃત કરતાં તે વધારે પરિચિત ભાષા હતી, જેનકવિઓ પાસે એ ભાષાને બહેળો સંગ્રહ હતા અને તેને તેઓ અભ્યાસી હતા, એથી કાવ્યમાં વ્યાવ- હારિક શબ્દ ઉપરાંતના શબ્દો જોઈએ તે તેઓ ચોથી પેઢીની સંસ્કૃત ભાષામાં લેવાને બદલે સગી મા અપભ્રંશ કે વડીઆઈ પ્રાકૃતમાથી વધારે લેતા હોય તે તે બનવાજોગ છે. મને નથી લાગતું કે -આમ કરવા માટે જૈનકવિઓ દોષપાત્ર હોય અથવા એમની ભાષા તે ગુજરાતી ભાષા નથી એમ કહેવું યોગ્ય હોય.
મુસલમાની રાજ્યકાળ પહેલાં બ્રાહ્મણ ગ્રંથકારો ધર્મ અને ‘વિધાસંબંધીના સર્વ ગ્રંથ સંસ્કૃત ભાષામાં રચતા હતા. વિક્રમસંવતના છઠ્ઠા સૈકા પછી જૈનગ્રંથકારો પણ સંસ્કૃત ઉપર વળી ગયા હતા.
Page #363
--------------------------------------------------------------------------
________________
અપભ્રંશ ભાષા ગુજરાતીભાષા તરીકે ઓળખાતી થઈ તે પહેલાં ઘણાખરા પ્રાકૃતિકગ્રંથ ઉપર સંસ્કૃત ટીકાઓ લખાઈ ગઈ હતી અને નવી ગ્રંથ. રચના ઘણુંખરૂ સંસ્કૃતમાંજ થતી હતી. મુસલમાની રાજઅમલમ આ પરંપરા તૂટી. રાજક્તઓના જુલમથી હિંદુઓના ધર્મ અને ધર્મગ્રંથને સંતાઈ રહેવાની જરૂર પડી. પઠન પાઠનની પરંપરા તૂટી ગઈ. વ્યવહાર અને વિદ્યારે તે પહેલાં પણ બનતું નહોતું, તે અણબ નાવ હવે વધે. જોકે કેવળ અભણ થયા એટલુંજ નહિ પણ બ્રાહ્મણ વગેરે ઉપદેશવર્ગમાં પણ વિદ્યાના ઉંડા અભ્યાસ –ની તાણ પડતી ગઈ. અવિદ્યા અંધકારમાં લેકભાષાના શબ્દો ગમેતેમ ધકેલાવા લાગ્યા અને મુસલમાનોના સહવાસથી અરબી ફાસીને ભેળ થવા માંડ્યો. આ સ્થિતિમાં ગુજરાતી ભાષાને જન્મ થયે. સંસ્કૃત દુપ્રાપ્ય થતું ગયું તેમ તેમ દેશ્યભાષાના સાહિત્યની જરૂર વધતી ગઈ. લેકભાષા અને વિદ્યાને મેળ નહિ મળવાને લીધે લોકભાષા કેવળ વ્યવહારોપયોગી શબ્દોની બની ગઈ હતી. તેને હવે સાહિત્ય સાથે સંબંધ બંધાયે. સંસ્કૃતના ભોગે દેશ્યભાષા હવે પોષાવા લાગી. કથાવાર્તા કરનાર ઉપદેશકલેકેની અનુકૂળતા માટે સંસ્કૃત ગ્રંથે ઉપર ગુજરાતી ટીકાઓ લખાવા માંડી તેમજ લંકાની ધર્મજીજ્ઞાસાનું પિષણ કરવા પૌરાણિક આખ્યાના દેશ્યભાષામાં અનુવાદ થવા લાગ્યા બ્રાહ્મણોને સંસ્કૃતમાંથી આખ્યાને ઉતારવાનાં હતાં તેમ જેનોને પણ સંસ્કૃતમાંથી રાસ ઉતારવાના હતા. સંસ્કૃતમાંથી ઉતારાતી કથાઓમાં
સંસ્કૃતભાષા તદ્દન લપાઈ ગઈ હતી એમ કહેવાને હેતુ નથી. આ કાળમાં અને તે પછીના કાળમાં પણ સંસ્કૃતમાં ગ્રંથરચના થઈ છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે સંસ્કૃતજ્ઞાનની સપાટી હેઠી ઉતરી ગઇ હતી.
Page #364
--------------------------------------------------------------------------
________________
સ્વભાવિક રીતે જ સંસ્કૃત શબ્દો ઉતરવા લાગ્યા ને ગુજરાતી ભાષાને ચોથી પેઢીની પૂર્વજ સંસ્કૃતભાષા સાથે નવેસર સગાઈ સંધાઈ. સંસ્કૃત શબ્દો ધકેલતાં ધકેલાતાં પ્રાકૃતરૂપ પામ્યા હતા અને પ્રાકૃતમાંથી ધકેલાતાં ધકેલાતાં અપભ્રંશ રૂપે બહુ બેડોળ થઈ ગયા હતા, તે રૂઢ શબ્દોને સ્થાને ગુજરાતી ભાષામાં નવા-કેરા સંસ્કૃત શબ્દો આવવા લાગ્યા. બીજી તરફ પ્રાકૃત , ધારૂ માં સ્વર સંધાતા નહોતા છતાં લોકોએ ઉચ્ચારમાં ટુંકાવીને જો, ઘર નું રૂપ આપ્યું હતું, તે અપ્રમાણભૂત રૂપ પુસ્તક પર ચઢીને પ્રમાણભૂત ગણાતાં થયાં. આ પ્રમાણે ગુજરાતી ભાષા પિતાની પૂર્વજભાષાઓ સાથે તેમજ સંસ્કૃત ભાષા સાથે બેઉ તરફ સંબંધ ધરાવતી ભાષા થઈ બ્રાહ્મણકવિઓ અને જેનકવિઓ બેઉનાં કાવ્યોમાં આ બેઉ સંબંધ સ્પષ્ટ દેખાઈ આવે છે. જૈન કવિઓનું વલણ એક હતું ને બ્રાહ્મણકવિઓનું વલણ બીજું હતું એમ કહેવાને કશું કારણ નથી.
જરા વિધ્યાંતર થવા દઈને પણ બે બોલ કહી દેવા જરૂરના છે કે ગુજરાતી ભાષા જેનેએ બનાવી છે, એવી ઉભી કરવામાં આવતી ચર્ચા અર્થ વગરની છે. ગુજરાતી ભાષા બનાવેલી નથી પણ બનેલી છે. મરાઠી, માળવી, મારવાડી, પંજાબી, હિંદી, બંગાળી વગેરે બધી પ્રાંતભાષાઓ જે રીતે બની છે તે જ રીતે ગુજરાતી ભાષા બની છે. હા, ગુજરાતી ભાષા બનવામાં બીજા અનેક લોકોની પેઠે જૈનાએ પણ ફાળો આપ્યો છે, અને તે ફાળે કીંમતી પણ છે. પણ ભાષા જેનોએ બનાવી છે એમ કહેવું એ તે “જૈન સાહિત્યમાં પ્રમાણભૂત ગુજરાતી ભાષા છેજ નહિ.” એમ કહેનારાઓને પ્રતિવાદ કરવા જેવું છે. શ્રીમાળી, ઓશવાળ, પોરવાડ, અને બીજા બધા જેને ગુજરાતની આસપાસના કે તળ ગુજરાતના મળવાની છે. જેની
Page #365
--------------------------------------------------------------------------
________________
કોઈ પણ જ્ઞાતિ કે પરદેશમાથી ભાષા લઈને ગુજરાતમાં રહેવા આવી નથી. હાલની પેઠે પ્રાચીન કાળે પણ બીજુ બધુ લેકની ભાષા તેજ તેમની ભાષા હતી. જૈન ધર્મગ્રંથની ભાષા પણ ચિર કહ્યું તેમ એક કાળે આખા દેશમાં જે ભાષા સામાન્ય સ્વરૂપે એક હતી તે ભાષા હતી. એકંદરે લેકસમૂહમાંથી જેને જુદા પાડવાને પ્રયત્ન અવિચારભર્યો અને અપ્રમાણભૂત છે.
સેળમા શતકની ભાષા સામે સૌથી મોટામાં માટે વધે રજુ કરવામાં આવે છે તે એ કે નરસિંહ મહેતા સોળમાં શતકના કવિ છે અને તેમની કવિતા હાલની ગુજરાતી ભાષામાં છે, માટે સોળમાં શતકની ભાષા તે હાલની ભાષા જેવી જ હેવી જોઈએ. આ વધે રજુ કરનારાઓને સૌથી પહેલાં આપણે એટલું પૂછવું જોઈએ કે જે કાળની ભાષા ઉપર તમે અભિપ્રાય આપે છે તે કાળે લખાયેલું એક પણ પાનું હાથમાં લઈને બોલે છે કે ફક્ત અનુમાન ઉપરથી જ અભિપ્રાય આપો છો ? પૂરા છે એમ કહેતા હોય તે તે બતાવો. ધ્યાનમાં રાખવું જોઈએ કે પાંચમું વર્ષ ઉપરનો પૂરો જોઈએ છે. બંસે વર્ષ ઉપર લખાયેલા ગુટકામાં આમ છે ને અઢીસે વર્ષ ઉપર લખાયેલા પાનામાં આમ છે, એમ કહેવું એ પૂરા કહેવાય નહિ ભાષાને પાણી ભર્યો પૂરા કહેવાય તેજ કે જે કાળની ભાષા માટે આપણે બોલતા હોઈએ તે કાળની આસપાસનાં પાંચ પચાસ વર્ષની અંદર લખાયેલું હોય. . . . . . .
. સેળમાં શતક્ની ભાષા હાલની ભાષા જેવી હતી એમ કહેનારાઓ એ કાળમાં લખાયેલા એક પણ પાનાનો પૂરાવા આપી શકતા નથી; એથી ઉલટું જૂનાં પાનાથને અભ્યાસ કરીને બેસે છે તે
Page #366
--------------------------------------------------------------------------
________________
૩૨
તે એકેએક એકમત થઇને કહે છે કે એ કાળની ભાષા હાલની ભાષા કરતાં જુદી હતી. એક બે નહિ પણ સંખ્યાબંધ પાનાં અને પુસ્તકે બતાવીને ખાત્રી કરવામાં આવે છે કે એ કાળની ભાષા. હાલની ભાષાથી જુદી હતી. “ગુજરાત શાળાપત્ર” “બુદ્ધિ પ્રકાશ”, વસંત” વગેરે ભાષાસાહિત્યની ચર્ચા કરનારાં પત્રોમાં આવા ઘણા પૂરાવા પ્રસિદ્ધ થયા છે. અનુમાનથી બેલેનારા દુરાગ્રહ રહિત હેય તે તેમની ખાત્રી થાય તેવા દરેક પ્રકારના પુરાવા મળી. શકે એવું છે.
- નરસિંહ મહેતાની કવિતા પર વિચાર કરતા પહેલાં નરસિંહ મહેતાના કાળની ભાષા માટે આપણી ખાત્રી થાય તેવા છેડાએક પૂરાવા જોઈએ.
સં. ૧૫૮૨નું ખત,
: “એ સ્વસ્તિ શ્રી સંવત ૧૫૮૬ વર્ષે (શ્રી) ગૂર્જર ધરિચ્યાં સકલ રા(જાવલી) સમલંકૃત પ્રૌઢ પ્રતાપ (સકલ રિપુ વર્ગ દહન દાવાનલ અરિકુલવરુથિની ગ (જઘટાકું) ભસ્થલ વિદારણ પશ્ચાતન (મારા)જાધિરાજ (પાતસાહ) શ્રી શ્રીશ્રીશ્રીશ્રી બાહદરસાહ સંસે શ્રી અમિદાવાદ સમી) પસ્થ રાજપુરે કદાયાધિકારે કાદી શ્રી શેખ ફરીદઅંશે તથા પંચદીવાનાધિકારે મુ)ખતે મીરકઈ કે (હૃપા)લમેડિપિ કાયાં સર્વવ્યાપારે ખાન શ્રીમુખતે (સકલ) તલાર વ્યાપારે મહંકા, નાકરસંસાય મીત્ર ચિરજીસ તથા પંચકુલ
Page #367
--------------------------------------------------------------------------
________________
પ્રતિ(૫) જો દાયકગ્રાહકોચનાત વિકીય માણા ભૂમે. પત્રમવિલિ તે પૂર્વ દાયકગ્રાહકનમ લિખતે દાયક વૃદ્ધસજજને સેનિ લહુઆ આસા, લાડણ (આસા), (સીધા આસા, કાશી રણયર આસા ગ્રાહક પરી. આસા સૂદા, રવા સૂદા, વિદૂ સૂદા, જાદવ દમા સૂદા, લાખા-નગા સૂદા, સારણકા સૂદા શ્રી બહૂઆ સેલહુઇ, લાડણઈ, શંઘા, કાશીઈ, ઉત્પન (કા)ર્યવશતુ આપણી ભૂમિ સાહ સામલના પાડા મધ્યે દૂતી તે ભૂમિ રાજયટકા ૮૦૪ આંક આહસુઈ જાદવ, લાખા, સારણનઈ આપી સહી તે ભૂમિ પરી. આસાઈ, રવાઈ, વિહુઈ ચિરોત્તર માટઈ વેચાતી પરી. આસાઈ, રવાઈ, વિરૂ૩ જાદવ(ઈ) લાખઈ સારણઈ આપણુઈ કબજી કરી કામ એક મૂઠિ ગિણી આખ્યા રહી છે તે દ્રામ સે. લહૂઈ લાકgઈ સંઘઈ કાશીઈ આપણુઈ જમણઈ હાથિ સંભાલી લીધા સહી પૂર્વ પચમ છે. કસા અબા વનાના કહર () લગઈ ગજ ૧૬ તથા ઉત્તર દક્ષણ દાલીયા લાડણ જીવા (ગાંગા) મહિરાજની એકતાલી પછીતથી વાટ સુધા ગજે ૩૫ એવમ જમ લઈ સર્વ જૈ ગજ પ૬૦ અંકે પાંચસઈ સાઠિ પૂરા અથા ઘાટલા પૂર્વ છે. કસા અબા વિનાનું ફલીત દક્ષણ દાલીયા લાડણ છવા ગંગા મહિરાજ ! પશ્ચમ પરી, દમ આસા સૂદાનું ફલીહ ઉત્તરે હીડવાનુ માર્ગ શેરીનુ તથા એવું
Page #368
--------------------------------------------------------------------------
________________
વિધી ભૂમિ પરી. આસા રવા વિઠ્ઠ જાદવ લાખા સારણ આ ચંદ્રા ભક્તવ્યા લહૂઆ લાડણ શંઘા કાશીદાસ સંબંધ નાસ્તિ ! એ ભૂમિનઈ કીધઈ કે હવ કરઈ તેહનઈ લહુઆ લાડણ શંઘા કાશી પ્રીછવઈ પ્રદત્ત મતાનિ સાક્ષણ
શૈ. સારા ભૂત ગા પર્વ શ્રી દીવાન અમલખાન તેની માતા લા ત્રણ શ્રી કરદી સરખાન તલાટ સગાણા સંત સયા માં રાજપર અમલ અંભરિમી સૌની નાયરા જરી ૨હતા ૪ જણા દાસ ખત ૧ એક ૮૦૪ શિ આઠ ટંકા ચારિ ભૂમ તે + + લખિત સેની આસા સત મોવીસા ખરીદ પરીખ આશા ર(વા) વિઠ્ઠ લખા જાદવ સંવત ૧૫૮૩ માહા શ. ૯ બુધ) તેરીખ ૧૦
સં. ૧૫ળું ખતમ સ્વસ્તિ શ્રી નૃ૫ વિકમાર્ક સમયાતીત-સંવત ૧૫ આષાડાદિ ૯૯ વર્ષે શાકે ૧૪૬૫ પ્રવર્તમાન જયેષ્ટ વદિ ૧૧ ભૂમે અઘેહ શ્રી અહિમદાવાદ વાસ્તવ્ય-ગ્રહણકપત્ર અભિ
આ બેઉ ખત મને સાક્ષરશ્રી કેશવલાલભાઈ પાસેથી મળ્યાં છે.
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૫
લિક્ષતે શ્રી ગુજ રધરિત્ર્યાં સમસ્ત રાજાવલી સમય કૃત-સકલ અરિવિથિની ગજઘટાકુમ્ભસ્થલવિદારણક
પંચાનન-અલાવરલબ્ધરાજ્ય--શ્રી
સ્વયં વરાલાલ કુત ઠેકન્દવ્ર—યુજનકુલતિલક—મહારાજાધિરાજ-પાતસહા શ્રી શ્રી શ્રી શ્રી શ્રી સુરત્રાણ-મહિમુદવિજયરાજ્યે વિજારત્યાં શ્રી અજલમાંન 1 તત્સમએ સજા અહિમદાવાદ મધ્યે । ધર્માંધ વિચારણાર્થે કાદી શ્રી નસીરદી સÌ ન્યાયવૃક્ષપાલનૈકમુતે । દુંપાલ શ્રી અકૃતિષાલ મલિક સજ્ઞે। મીરકાઅસાધ શ્રો પીરાજ મલિક। જાતિ મણ્ડપિકાયાં શ્રી નગદલમલિક । હુવેલ્યાં મી. નુરદી મી. જલાલ । એવં પંચ કુલપ્રપતિ।ઢી ક્રૂએ પટિલ-હાજ -નામધ્ય-પાલિ તત્ર મેાદી જસા સુત મેટ્ટી સારણુ તપુત્ર નાઇણુદાસ પર મેાદી હાદાસુત તાપીદાસકેન ગ્રહ ગ્રહણકે દત્તાનિ ગ્રાહકનામ શ્રીશ્રીમાલી જ્ઞાતીય પરીક્ષ હાખડ સુત । હાંસાં તત્પુત્ર ૩ પદ્મા—ઉદયકરણ–રાકેન ગૃહીત્યા । યત રાજ્યનાણુકે ટકા ૮૦૦૪ કે આઠ સહિશ્ન ચિડાત્તર બધત્રસુપરીક્ષત એક મુખ્ટાનિ દત્તાનિ । ડુઢીઊ ૧ નવું ટકા ૬ લેષઇ । કે છ લેષઇ । ઘર ગણે ઘર ષડકીમધ મધ્યે ઉપવર્ગ ૨ ગાઝાર ૨ પટસાલિ પ્રાંગણ સહિત સન્મુષ છાપરું પકવેષ્ટ વલી-ષાપ-નલીઆઆરત–કમાડ સહિત ષડકીખધ ગ્રહણે મૂકયાં મેદી
Page #370
--------------------------------------------------------------------------
________________
નરાઈણદાસ તાપીદાસ એણુએ મૂકયાં ભાઈ ૩ સહા પદમાં ઉદયકરણ રંગા કહઈ મૂકયાં. પાર્શ્વ ઉત્તરઈ મોદી ધના સુત સમંધર સાયરનાં ઘરે ઘરપા પૂર્વે મેંદી તાપીહાસ નણદાસનાં ઘરા દક્ષણે ષડકી તત્ર અગે પાટિક માર્ચ. એવું ૪ ધૂરા એ ઘર પડઈ આખડઈ રાજકિ દૈવકિ લાગઈ તે તથા નલીઆખટિ ધણી છોડવતાં સર્વ વરતી આપઈ, સંચરામણી વસનાહારની જાં લગઈકા આઠ સહિશ્ર ચિડોત્તર આપઈ તિદ્વારઈ છૂટછ તાં લગઈ ભાઈ ૩ પદમાં રંગા ઉદયકરણ વસઈ વાસઈ બંધી અવધિ વરષિપની1 વરિષ પાંચ પછી છોડવઈ | વિલતી એ માસ ૧ પ્રતિ - ૨૫ વલઈ | વરિષ ૧ ના ટકા ૩૦૦ વલઇ ઘર ભાડું નહીં] દ્રામ વ્યાજ નહીં પાલ–પરનાલ–ની છારવાટિક પૂરીતિ સંબંધ. મેદી નરાઈણદાસ તાપીદાસે ઘર ગ્રહણે ૫૦ પદમા ૫૦ ઉદયકરણ રંગ કઈ મૂક્યાં છે અસ્ય લષિત વિષે પરિપાલન્યાય |
પછઈ એહિલૂ પરઠયૂ ટંકા ૩૦૦ વરસ ના વલઈને એરડા નિ મધ્ય ભાગલા તે બેહૂ ૫. પદમા પ. ઉદયકરણ રંગાના છે. અત્રમાં
અત્ર સાબિ ૧ મેદી હાદાસુત (આશરે ર૮ સાક્ષી છે.) તાપીદાસ મોં ઉપર લીખ તે
પરમાણ ૨ મેદી શરણદાસ
સુત નારાણદાસ માં
Page #371
--------------------------------------------------------------------------
________________
રા. છગનલાલ વિદ્યારામ રાવળે જૂની ગુજરાતી ભાષાના કેટલાક નમુના ગુજરાત શાળાપત્ર'માં પ્રકટ કર્યા છે. જેમાંના એક નમુને પ્રમાણે છે
ભુવનદીપકનું ભાષાંતર “સંવત ૧૫૫૭ વર્ષે અશ્વિન માસે ૧૩ સેમે કંડલ ગ્રાતીયા જેસી જગનાથ ! જેસી રંગા લખ્યાં છે
“મંગલ રક્તવર્ણ જાણવુ, બુધ બ્રહસ્પતિ સુવર્ણ જાણવું રવિ ગૌર જાણિવુ, ચંદ્ર આકમંદારના ફૂલ સરીખુ જાણવુ, બુધ નિલ જણિવુ, શનિ રાહુ કૃષ્ણ જાણિવા. શનિ રાજા, ચંદ્ર તપસ્વી, મંગલે સનાર, બુધ બ્રાહ્મણ, ગુરૂ વાણિયુ, શુક્ર વૈશ્ય, શનિ દાસુ, રાહુ મયલુ, એતલાં મૂલ ધાતુ જીવે ધાતુ બોલી ! હવઈ, ધાતુ તણું સ્વરૂપ કહીશઈ xxx " પૃછક ઉપમાના તણી પૃછા કરિ તુ જુ શુક ચંદ્ર પાંચમ્ સ્થાનક દેખઈ તું શું કહિવું પુત્ર જન્મ હુશી “અથવા દેખાઈ તુ પુત્ર નથી યા દહાડા તળું ફલ બેલીશિ” | આ ભાષાંતર પ્રસિદ્ધ કરતાં ર. છે. વિ. રાવળ ટીકા કરે છે કે “જ્યારે વિ. સં. ૧૫૫૭ એટલે નરસિંહ મહેતાની હયાતી પછીની આપણી ભાષા આવી છે, ત્યારે મહેતાના વખતની કેવી ભાષા હશે તે વિચારવા જેવું છે.”
(શાળાપત્ર અંક ) સ્વખાધ્યાયનું ભાષાંતર. સંવત્ ૧૫૮૨ વર્ષ શાકે ૧૪૪૮ પ્રવર્તમાને ઉત્તરાયને - જયેષ્ટ માસે કૃષ્ણપણે દ્વાદેશ્યા તિથૌ બુધ દિને બાંભણને વાસ્તવ્ય
Page #372
--------------------------------------------------------------------------
________________
મેંઢ જ્ઞાતિય લિખિત “શ્રી બૃહિસ્ય (તિ) કૃત સ્વપ્નાધ્યાય'ના અર્થની લખેલી પ્રતિ મારી પાસે છે, તેને નમુનો આ પ્રમાણે છે
લીવૃક્ષ ફલ્યાં દિશિ, એકલુ ચડિ તત્ર બિસિ તુ ધન પામી ઉતાવેલું એ વિચાર /આંબુ બીલ કુઠ ફલ્યાં દિસિT વઘા પામીઈ, બુદ્ધ રૂડી ઉપજિ લા પ્રાસાદ માહિ જમિ, સમુદ્ર માંહિ તરિ તુ ગુલામનિ કુલિ જન્મ હુઈ તુ પણ રાજા હુઇ ૧૦નાબે ચઢી અનિ ચાલિ તુ જે કંઈ ગમતરિ ગઉ હુઈ તે આવી ઉતાવલુ એ વિચાર /પા. નીમાલા વિધૂસ્યા દસ દાંત પડયા દિસિ તુ ધનની હાણ કહિ? ડિલ વ્યાધ આવિ કાભિમુ અથવા બેકડુ, ઊંટ અથવા ગર્દભિ ચડી ચાલિ દક્ષિણ દિસિ તુ ભેડા ઘાહાડા માંહિ મૃત્ય આવિ કા દુલા વસ્ત્ર પહરિ, સ્ત્રી વષિ પુલું લેપ કીધિ દેખિલમ આગમ કરિ રબા ઘેલું સઘળું રૂડું એતલ નિખરા પાસ, રાસ, હાડ, છાસ | કાલૂ સાલું નિખર 1 એટલાં રૂડાં ગાય તથા ઘેડાં શુણામાંહિ અમ દેષિ જે, પીઊં છું અને ધૂયાં મળે પિઠાછું . અથવા બલતા માંહિ પિસિ. તુ તેહનિ લક્ષ્મી છાંડી ...વાંકુ મૂડ, કાલુ, થિંગલું, હસતું, નાગુ એહવું દૃષિ તેહનિ મૃત્ય ટૂક આવિ પારિતવંતી, સ્ત્રી જ્યારી..
નામ ઘસાઈ ગયેલું હોવાથી વંચાતું નથી. આ પ્રતિ પડિમાત્રામાં છે.
Page #373
--------------------------------------------------------------------------
________________
વદિક સંસ્કાર વિધિનાં પાનાના ટુકડા મને મલ્યા છે, તેમાં વૈદિકમંત્રો સાથે વિધિ કરવા બાબત આ પ્રમાણે લખ્યું છે
“ત્રાબાને છર લ્યનિ ભણિયિ...એણે મંત્રે કાપિથિ પૂર્વવતા લેઢાની છર કાપીયિા પિહિલું. ત્યાહા મૂકિ . પાણી મૂકિ 1 ડાવિ પાશિ–વિષ્ણદંષ્ટ્ર ચુથુ એટલુ એણિપરિ કાપિ મંત્રના ભણિબહુ હાથ ઉભા કરી માધિ લગાડી નિ...લિ રહીનિ પેરાવિઈ | ભૂરિનિ દર્ભ પિંજલી અથ વિતરણ | તીર લ્યઈનિ ભણિકરિ ! શીશલીયુ
હામિ ધેલું ...મંત્ર ભણિયિ | કિંપશ્યસિ પ્રજાપશું પુમાનગ્નિસ્થ વાયુચ પુમાન ગર્ભસ્તરોપ્રાયશ્ચિત્ત સરૂઆ, જ પાકુ શિરા=સંદિ સુઆરીયિ ને પશ્ચિમાભિમુખ બિશિ ઉત્તરા પ્રસ્તરણ સ્તરિ 1 પાગલ્યા ગલિ | ગૃહ્યોત શૃંગા આણિ વડનિ તેટા સાથિ: કરિ પછિ પિંડ વિસર્જાિ | અગ્નિ સ્થાપનં. સો મિત્રા વણી પુમાન . સાવશ્વિનાવુભૌ in
હેમિ ડાભની શેર તૂટી હેટી લગાડીને ભણિ વિષ્ણુ. અઘણ્યતિ તે ઊપરિ બિશિ યમણે હાથે યમણું ખભા ઉપરિ કરીને નાભિ દેશની વિષિ અભિમર્શન કરી..
આ પાનામાં કેટલેક ઠેકાણે પડીમાત્રા અને કેટલેક ઠેકાણે ઉપર માત્રા છે. વચ્ચેના થોડા તૂટક કકડા મળેલા હોવાથી લખ્યામાલ મળી રાકી નથી, પણ તે સં. ૧૬૦૦ની આસપાસની હેવી જોઈએ.
Page #374
--------------------------------------------------------------------------
________________
વિકમચરિત્રની વાર્તા મધૂસુદન નામના કેઈ કવિએ ગદ્યપદ્યમાં રચેલી વિક્રમચરિત્રની વાર્તાનાં ડાં પાના મારા હાથમાં આવ્યાં છે. નમુને આ પ્રમાણે છે –
દૃષિ કણક અનિ કાકણું, મેતી ક અમૂલિક ઘણાં દેખિ ભુમિ ભમર રણઝણ કવિ મદદન તુમ ભણિ, ૧૬૩
તંદ્ધિ આ ઘેડુ આગલ કરી, ટાડે રિહિ જે વાધિ ધરીઃ વેલા જે વર પુહુકવા તણી, અદ્ભવેલા હસિ અતી ઘણી ૧૮૪
માંગલુરૂ રાજહ તણ, અલબ દેશ તેહનિ અતિ ઘણ, ભીમરાઈ તેહનું સૂત હએ, તે વર હાં પધારિસએ ૨૦૭ લગન પછી તાિ જાઉ દેશ, તક્ષનિ પહચા નરવેશ; વિક્રમચરીત્ર કિહિ લક્ષ્મણ રાત, માની અદ્વિનભારી વાત. ર૦૮
પ્રથમિ પૂતલી બેલી એ રાજાભોજ ઈણિ સંઘાસનિ તે બિસિ જે અપાર ઉદાયગુણ હુઈ અને સામાન્ય ન બિસિ | તુ પતલીના બેલ સાંભલી રાજા અપાર વીસ્મય હવુ | રાજા છેલ્લું મુ સમુ ઉદાય ગુણકણ છિ . તુ પૂતલીઈ કહું ! સજાભજ તું સમું અનેરૂ નીચ કોએ નથી જે આપણુ ગુણ
- આ પ્રતિની લિપિ જેવાં તે સત્તરમા મકાના પાછલા ભાગમાં લખાઈ હોય એમ લાગે છે. લખનારે કઈ કઈ શબ્દોનાં રૂપ બદલી નાખેલાં લાગે છે. . .
Page #375
--------------------------------------------------------------------------
________________
ગ્રામ આફણી કિહિ તુ તે સાંભળી રાજા અપાર લાજપુર હે જોઈ રહ્યું, તુ રાજાઈ પૂછયું. એ કિહિત્ સંઘાસન છિ . તે કિશુ ઉદાયગુણ તુ રાજા પૂછ પૂતલી કિહિ છિ, અવંતી નગરી 1 રાજા શ્રી ભતિર રાજ્ય કરિ, ભાવવંતિ પટરાગ્ની | અપાર વલભ ! તીણ નગરીઈ વિપ્ર એક વસિ અપાર દરીદ્રી 1 0 તીણિ બ્રાહ્મણિ દેવતા ભવનેશ્વરી આરાધી દેવ્યા પ્રસન્ન થઈ ! તે બ્રાહ્મ...અમરફલ એક આખું મ્હનિ અમરફલ આપ્યું. તુમિ વીમાડ્યું૬ દરીદ્રી 1 માહરિ અમરપણિ ચં કાજિ. - સંવત ૧૬૦૦ પછી ભાષામાં કેટલો ફેર પડ્યો તે નીચેના ઉનારા પરથી સમજાશે.
સુરતના એક બ્રાહ્મણે પિતાને સંસ્કૃત પુસ્તકના ઉપલા પાનાં પર આ પ્રમાણે નોંધ કરી છે –
| નેધ. સંવત ૧૬ દર વર્ષે જેષ્ટ વદિ ૧૧ નિ ઘાઢે છેલી ખાંકીને લાકડા ૪ ઉ સુરજીએ મૂક્યા છે તેની વ્યકિત, કોપરી ૨, સૌભાગ્યવતી ૧, ઢાંકણું ૧.”
“સંવત ૧૬ ૭૪ વ વૈશાખ શુદિ ર શુકે ઊ ઉદ્ધવને વાસ ૨૧ આપ્યા છે. આગળ છાપરી કરવા થાભલી ૧ નાડી લીધી છિ તે દેવી”
સંવત ૧૬૭૦ વષે આષાઢ વદિ ૧૧ ભૂગ ઉઠી ગંધજીને ઘેર રત્નાબાઈ રાખ્યા છિ, માસ ૧ દોકડા શા ભાડૂ ...૧ -ભરૂચી ૧ રેકડી 1 જા . અગ્નિદત્ત હસ્તે પ્રતિ ડેઢીઆ ૧છા ગણે ઘર છિ ૧ સં. ૧૬૭ર વર્ષે ૨ | શંઘની ક્રિયા ઉપર ભરૂચી ૧
Page #376
--------------------------------------------------------------------------
________________
લેઢા પુત્ર હતે પ્રતિ ડોઢીયા ૧૬” “સંવત ૧૬૭૩ વર્ષે આખા શું ૮ ગુરુ.અવાસનું આગવું છાપ ઉચલાવ્યું તેને મેળ..” - સં. ૧૭૦૦ પછીનું ખત.
અષાડાદિ સંવત ૧૭૦૭ના શ્રાવણ સુદિ ૩ રવિવારે લખેલ એક ખતમાં અમદાવાદનું એક ઘર વેચાણ આપ્યાની હકીકત છે. એ ખત સને ૧૮૭૩ના ફેબ્રુઆરી માસના બુદ્ધિપ્રકાશમાં છપાયું છે. એને નમુને આ પ્રમાણે છે – - “ધર ૧ તે એ ઉરડુ ૧ પશ્ચિમાભિમુખનું, અરે પટાલ, તે પટલાલનાં દ્વાર ૨ છિ, તે ચુક મળેષડકી છિ, મિહિલાએ ઘરના દ્વાર સેરી મળે ૨ છિ, ઉત્તરાભિમુખે તથા નેવ એટલાનું સમંધ સહિત તથા પાડાકૅ તથા વાડાનું સમંધ સાધ્ય તથા એ ઘરના બે ચાલ સહિત એ ઘરનાં ભીતડા, બારૂત, કમાડ ભ, વલી, પાપ, નલકેરા યાદિત”.....વગેરે.
પારસીઓએ લખેલે દસ્તાવેજ સંવત ૧૭૨૮માં નવસારીનાં પારસી મહેર ચાંદણાને ત્યાંના પારસીઓએ એક લેખ લખી આપેલ, તે “તવારીખે નવસારીમાં” પૂર૦૩-૨૦૪ ઉપર છપાય છે, તેમાં મહેરજીને બદલે મિહિરજી, નેને બદલે નિકેલને બદલે કુલ, છીએ તે બદલે છે, પાસે ને બદલે પાસિ, કરે ને બદલે કરિ, બેશીને બદલે બિશિ એવાં રૂપ છે.
એક પારસી પુસ્તકમાંથી, સંવત ૧૭૧૮માં લખાયેલા પુસ્તકમાંથી જુનાગઢ બહાવદીન
Page #377
--------------------------------------------------------------------------
________________
કાલેજના પ્રાક્રેસર હાડીવાળા પારસી તવારીખના નિબંધમાં નીચેને ઉતારા આપે છે.
‘હવે સંવત ૧૭૧૮ વાળી જીની કેતાબમાં નીચે પ્રમાણે એ નોંધ લખેલી મળે છે: --
શ્રી આતશ મીહીરામ તુસારીમાં પધારેઆ તેનું વરસ તથા રોજ મહીનુ લખેઉ છી” (લાલ સહીનું મથાળું).
“સંવત ૧૪૭૫ વરખે માહા શેહેરેવર રાજ મેહેસપંડ આખાય સુદ ૫) મુધે શ્રી આતશબીહીરામ ગહબાર સાહેા થાનક પધારેઆ. શંજાથી વાસદી આવેઆ પછી તાંહાંથી ખેહંદીની અનજમન મળી તુસારી લે આવેઆ. આ લખેઉં તે પાછુ ઇજશનીનું દસતુર હમજીઆર રામ શંજાણાનું કદીમજીનું પાથુ હતું, તે જોઈ લખેઉ શ્રી.” (કાલી શાહીમાં.)
14
,,
(મુંબઇ સમાચાર તા. ૨૦-૧૧-૧૩)
આત્ર પુરાવા જોતાં સંવત્ ૧૭૦૦ પછી પણ લોકવ્યવહારમાં છેક સુરત જીલ્લા સુધી ‘છે' ને બદલે ‘છિ' વગેરે છંકારવાળાં રૂપ વપરાવાં ચાલતાં રહેલાં જણાય છે. વડેાદરાના નાકર કવિએ સંવત્
×ઉપરના બધા ઉતારા જૈન નહિ એવા જૈનેાના પુસ્તકમાથી પૂરાવા આપતાં “ એ તે લાગવાના સ*ભવ છે જાણીને જૈન ભડારનાં ઢગલાબંધ પુસ્તકોને જાણી જોઈને અહી ઉપયાગ કર્યા નથી.
લેાકેાના લેખના છે. જૈનભાષા છે” એમ
*પ્રાચીન કાવ્ય'ના સપાદકે નાકરને સંવત્ ૧૭૦૦માં થયેલા માન્યા છે, પણ તે તદન ખાટું છે. નાકરનાં બધાં કાવ્યોમાં સ્પષ્ટ રીતે સેાળસે ની આસપાસની સંવતા લખાઇ છે અને તેની ભાષા પણ સેાળસેના કાળની ભાષાને મળતી છે.
Page #378
--------------------------------------------------------------------------
________________
૧૬૦૧માં ભારતનાં વિરાટ વગેરે પ ગુજરાતીમાં રહ્યાં છે,
એની સંવત ૧૭૧૧માં લખાયેલી પ્રતિ મારી પાસે છે, જેમાં પ્રકાર ‘ઉકારવાળાં બધાં રૂપ ફેરવીને એકાર આકારવાળાં બનાવી દીધાં છે.
એજ પ્રમાણે સંવત ૧૬૨૪માં રચાયેલું અને સંવંત ૧૭૧રમાં લખાયેલું વસ્તાનું શાતિપર્વ સંવત ૧૭૧૪માં લખેલે વજીઆ કવિકૃત “સીવરા મંડપ, સંવત ૧૭૧૭માં લખાયેલું ફૂદા વિકૃત રૂક્ષમણી હરણ” એ વગેરે ગ્રંથમાં ઈકોર ઉકારવાળાં રૂપને બદલે એકાર આકારવાળાં રૂપ છે. એ ઉપરથી એવી ખાત્રી થાય છે કે સંવત ૧૭૦૦ પછી લોકોમાં ઈકાર ઉકારવાળા ઉચ્ચાર ચાલતા - હતા, પણ શિષ્ટજનેમાં એકાર આકારવાળાં રૂ૫ રૂઢ થઈ ગયાં હતાં.
અને એ કાળના લેખકે તેમજ કવિઓ એ નવાં રૂપને પ્રમાણભૂત માનતા હતા.
આ અને આવા પ્રસિધ્ધમાં આવેલા અને પુરાવા જોયા પછી શું આપણી ખાત્રી થાય એવું નથી કે સેળમા શતકની ભાષા તે હાલની ગુજરાતી ભાષા જેવી નહિ પણ તેને પૂર્વસ્વપની ભાષા હતી. અને ઈંકાર ઉકારવાળા રૂપ તે જેનભાષાનાં નહિ પણ જૂની ગુજરાતી ભાષાનાં છે. ઉત્તર ગુજરાત અને કાઠિયાવાડના કેટલાક ભાગમાં તે હજુ સુધી કેટલાક જૂના શબ્દો અને જૂનાં રૂપે વપરાય છે.
સાંકળવાસી' એમ કહેવાને બદલે “સાંકળ વાખી,” “કહે. છે” ને બદલે કિસિ પાને બદલે મૂવું એ આવ્યા” એને બદલે ઈ આવ્યા, એમનું” એને બદલે ઈમનું” એવા ઉચ્ચાર હજી ચાલે છે. ભીખ માગવા ફરતા ઉત્તર ગુજરાતના બ્રાહ્મણો ‘શંકર વસિરે કૈલાસમાં એ પદ લલકારે છે. ઉત્તર ગુજરાતના રાઈઆ મૂહું,
Page #379
--------------------------------------------------------------------------
________________
મુવાડ, મુરા, એવા ઉચ્ચાર કરે છે, ચરોતર જેવા એકાર એકારને અતિક્રમ કરનારા પ્રદેશમાં પણ વાઘરી જેવી પાછળ પડેલી જાતે (કે જે હમેશાં આચાર વિચારમાં તેમજ ભાષામાં પણ જમાનાની પાછળ હોય છે તે) હજુ પણ એશી રહે કહેવાતે બદલે શિશિ રહે,' પિશિ ગઈ એવા ઉચ્ચાર કરે છે. શું આ બધા ઉપરથી એમ નકકી થતું નથી કે ઇકાર ઉકારવાળાં રૂપ તે ગુજરાતી ભાષાનાં પૂર્વરૂપ છે અને એ બદલાયલે કાળ તે બહુ પાસેને કાળ છે.
નરસિંહ મહેતા સોળમા શતકની શરૂઆતના કવિ છે અને સોળમા શતકની ભાષા હાલની ભાષા કરતાં જુદું રૂપ ધરાવતી ભાષા છે, તે નરસિંહ મહેતાની કવિતા વીસમા શતકની ગુજરાતી ભાષામાં હોય તેવી છે એનું કારણ શું ? કારણે બે છે. નરસિંહ મહેતાની નહિ એવી ઘણી કવિતા નરસિંહ મહેતાના નામ પર ચઢી ગઈ છે. રા. છગનલાલ વિદ્યારામ રાવળે સં. ૧૭૦૮માં થયેલા કવિ વિશ્વનાથ જાની કૃત “હારમાળા’ની લખેલી પ્રતિ શેધી કાઢી છે. એની હકીકત આપતાં ગુજરાત શાળાપત્ર પૃ. 2માં તેઓ લખે છે કે “આ હારમાળાનું કાવ્ય બ. કે ના છઠ્ઠા ભાગમાં નરસિંહ મહેતાના નામથી પ્રસિદ્ધ થયું છે.” “વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણેરે,” એ પદ બહત કાવ્યદેહનીમાં નરસિંહ મહેતાને નામે પ્રસિદ્ધ થયું છે, તેમાં અને મંદિરમાં ગવાતાં પદસંગ્રહની મારી પાસેની જૂની પ્રતિમાં નીચે પ્રમાણે ફેર છે.
Page #380
--------------------------------------------------------------------------
________________
બુ કાવ્યદોહનની છેલ્લી ટુંક,
લખેલી પ્રતિ. વણ લેભીને ૫ટ રહિત છે, નિર્લોભી ને કપટ રહિત (છે) કામ ક્રોધને નિવાર્યારે, કામ ક્રોધને માર્યા
ભણે નરસૈઓ તેનું દરશન કરતાં, તે વીણવનાં દરશન કરતાં, કુળ ઈકોતેર તાર્યારે. વૈષ્ણ, કુળ ઈકોતર તાર્યાંરે વીણ. (કાવ્ય દેહનમાં આ પદ અહીં ( લખેલી પ્રતિમાં તે પૂરું થાય છે)
આગળ લંબાય છે.) માયા માહે લેપાએ નહીને,
ધરે વઈદરાજ મનમાંહારે, રામ નામ શું તાલી રાખે, અડશેઠ તીરથ મનમાં હારે. વી. અદિ અંત એ વીષ્ણવ કહાવે, ઈ છે તેને ધરમરે; એણી વીધે સાધે હરી લેવા, ફરી નહી જનમને કમરે છે વી ધ્ર પહેલા અમ્રીખ વિભીષણ, નારદ વીશ્નવ કહાવેરે; સુખજી શરખા ધાન ધરે તે, ફરી ગરજવાસ ન આવેરે. વી. હુ બાલક અગનાન મતી છઉં, કેમ કરી કહાવું શાયેરે, . ભગત વછલ પરભુ બંદ તમારૂ, કરજેડી કહે વાછરે છે વાટેલા - સાધારણ બુદ્ધિથી આપણે સમજી શકીએ કે નરસિંહ મહેતા તાપી નદીની પ્રાર્થનાનું પદ રચે એ સંભાવિત નથી; પણ મારી પાસેની એક પ્રતિમાં તાપીના એક પદની નીચે કહે નરશેયો હું એટલું માગુ, જનમ જનમ તાહરે Iળા આ પ્રમાણે નવી ગુજરાતીના કાળને ખરા બેટા ઘણા નરસૈયા નરસિંહ મહેતામાં ભળી ગયા છે. એ પહેલું કારણ છે. બીજું કારણ નવી ગુજરાતીને કાળ ચાલતે
મનમાં છે ત્યાં તનમાં હોવું જોઈએ.
Page #381
--------------------------------------------------------------------------
________________
થયે તે પહેલાં લખાયેલી નરસિંહ મહેતાના પદની કોઈ પ્રતિ મળતી નથી, તે છે.
સત્તરમા શતકમાં જૂની ગુજરાતીને યુગ બદલાઈ ગયા પછી નવા યુગના ગાનારાઓને તેમજ પદને ઉતાર કરી લેનારાઓને અર્થમાં ગુચવણ કરનારા જૂના કાળના ઈકોર ઉકારવાળા શબ્દો સાચવી રાખવાની જરૂર નહતી, ભજનના રાગ, અર્થ અને સરળતા એજ એમને જોઈતું હતું, ને ઉચ્ચારના સ્વાભાવિક પ્રવાહમાં તેટલું જ સચવાતું હતું. નરસિંહ મહેતાની પેઠે શ્રીધર, ભાલણ, ભીમ, નાકર અને બીજા ઘણું જૂના કવિઓના કાવ્ય ભાષાના નવા યુગમાં નવું રૂપ પામીને ગવાયાં છે અને નવું રૂપ પામીને લખાયાં છે. ભાષાના જૂના યુગમાં લખાયેલી પ્રતીઓ મળતી જાય છે તેમ તેમ આ વાત વધારે વધારે અજવાળામાં આવતી જાય છે. ' - સંવત ૧૫૪૧માં સિદ્ધપુરમાં થયેલા ભીમ કવિએ હરિ લીલા પડશ કળા” નામનું કાવ્ય રચ્યું છે. એ કાવ્યની સંવત ૧૬૮૫માં લખાએલી પ્રતિક ઉપરથી સાક્ષરશ્રી નવલભાઈએ સન ૧૮૭૩ના ગુજરાત શાળાપત્રમાં જૂની ગુજરાતી ભાષાના નમુના તરીકે છેડા ઉતારા પ્રસિદ્ધ કર્યા છે, તે અને બહત કાવ્યદેહન”માં એ આખું કાવ્ય પ્રસિદ્ધ થયું છે એ બેઉના નમુના આ પ્રમાણે છે.
* આ પ્રતિ “ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં હોય એમ લાગે છે. “સોસાયટીની ઓફિસમાં આ કાવ્યની સંવત ૧૫૭૪માં લખાયેલી પતિ પણ છે, એવું જાનેવારી ૧૯૧૪ના “બુદ્ધિપ્રકાશ” ઉપરથી જણાય છે.
Page #382
--------------------------------------------------------------------------
________________
ગુજરાત શાળા પત્ર (સન ૧૮૭૩) બૃહત્ કાવ્યદેાહન ભા
કથા.
વર્ષ સહસ્ર અગિયાર શ્રીરામ, કરી રાજ્ય પહેાતા નિજ ધામ; સિંહાસન એક કુશ રાય, તેહ તણા માટે મહિમાય. ૪૮ તેહુ વણા પુત્ર પૌત્ર અનેક તેહતા કયમ કરૂ વિવેક. શબ્દ એક હવા આકાશ, કંસ તાહરા કરશે નાશ, સમ્યક વેરી જાણે તેહ, એના ગર્ભ આઠમા જેહ ૧૭. આવ્યે ક્રોધે. કંસ ભૂપાળ, વેગે કરાને સાધુ બાળ; પગે સાહિને કરે વિનાશ, તેટલે કન્યા ગઇ આકાશ, ૬૮ મુખ જોયું . માસીતણું
સિહત
વદને અંગુ। ચ; ઘેર પરોણા જાણે આવ્યા હ ૯૨. મૂક મૂક કેશવ તમદાસ, વળી નહિ આવું તારે પાસ.
વરશ સહસ્ર અગ્યાર શ્રીરામ, રાજ્ય કરી પુર્હુતા નિજ ઠામ, સિંહાસન બિ ુ િકુશ રાઇ; માફ તેહ તણે મહિમાંયિ. તેહનાં પુત્ર પૌત્ર અનેક, તેરું તણુ કિમ કહું વિવેક. શબ્દ એક હોઉ આકાશ, કસ તાહારો રિસ નાશ, સમ્યક બૈરી જાણા તેટ, એહુનુ ગરલ આસુ જેડ, આવ્યુ તેહાં કંસ ભૂપાલ, ક્રોધ કરીનિ લીધું ખાલ, પર્ગિ સાહીનિ કરિ વિનાશ, તૈલિ કન્યા ગઇ આકાશ ૭૦ મુખ બ્લેઇ માસી તણુ
વનિ અંગુઠ ચરણ, સિંહ તણી વિરિ પરહેણુ જાણે આવ્યું હરણુ. ૮૬
સૃષ્ટિ મૂકિ કેશવ . તવ દાસ, વલી નહી આવું તાહારી
પાસ. ૮૮
Page #383
--------------------------------------------------------------------------
________________
આવો ફેરફાર છાપનારાઓએ જ કર્યો હશે એમ માની લેવું જરૂરનું નથી. જૂની પ્રતઓમાંજ આવો ફેરફાર કરી લીધેલ હોય છે અને આપણે પોતે નકલ કરવા બેશીએ તે પણ તેમ કરીએ એ સ્વાભાવિક છે. લખનારે “અક્ષરશઃ ઉતારો કરવાને છે” એ પ્રમાણે ખાસ ધ્યાન ખેંચવામાં આવ્યું ન હોય તો લખનાર દરેક પ્રાત ઉતારતી વખતે વતાને શુદ્ધ લાગે એવું રૂપ આપવાનો પ્રયત્ન કરે છે. જૂના કવિઓનાં કાવ્યોની અઢારમા ઓગણીસમા શતકમાં જે જે નલે કરાઈ છે, તે તે દરેકમાં આવા ફેરફાર કરેલા છે. એકલા બ્રાહ્મણવના કવિઓનાં કાવ્ય જ નહિ, જૈન કવિઓનાં કાવ્યો પણ વધતા ઓછી રૂપાંતરથી બચવા પામ્યાં નથી. સંસ્કૃત પંચપાખ્યાન ઉપર ગુણમેર નામના જૈન કવિએ સં. ૧૬૦૦ની આસપાસમાં જૂની ગુજરાતી ભાષામાં પંપાખ્યાન રચ્યું છે. એ કાવ્યની બે પ્રતિઓ મને મળી છે. એક પ્રતિમાં જુની ગુજરાતીનાં રૂપ છે છે અને બીજીમાં આખી વાર્તા નવી ગુજરાતીમાં લખી છે. નમુને, આ પ્રમાણે છે. | પહેલી પ્રતિમાં. બીજી પ્રતિમાં. રાય કહિ સુત દૂયા ગુણી, રાય વખાણે સુતને ભણી, મંત્રિ એક બેલિઉ ઇમસુણી; મંત્રી એક બેલે એમસુણી; લોકવિવહાર ન જાણુઈકસિઉ લેકાચાર ન જાણે કસુ, તેહ ભણિઉ નવિ કહીઈ તેહ ભણે નવી કૈએ કસુ.
તિસિઉ કવિતા તે જે મુહિ ચરબર, કવી તે જે મહ ચરબો, રૂપી તે લાવણ્યઈ ખરૂ. રૂપે તે જે લાવણધરે.
Page #384
--------------------------------------------------------------------------
________________
૫૦.
નાટક તે જે જાણઈ ભાવ નાટક તે જે ભાવ વીચાર . પંડિત તે જાણુઈ પ્રસ્તાવ. પંડી તે જાણે વહેવાર. લેકવિહાર જાણ જે રીતિ. લેકવેહેવારજ જાણી રીત, તે સવિકહિ ઊપાઈ પ્રીતિ; તે સરવેકહિ ઊપાઈ પ્રીત તેનર યશ પામઈ જગ ઘણું, તે નર જસ પામે જગ ઘણ, જે વિવહાર લહઈ જન જે વીવહાર લેહે જન તણું
તણું ૮૭ લેક્સટિ જે જાણઇ ધુરિ લેકરૂઢ જે જાણે દુરે, તે નર અર્થ લીલાઈ કરિ, તે નર અરથ લીલાએ કરે કલેશ સહસ્ત્ર પંડિ જ વરઇ, કલેસ સહીસ પંડીત આદરે તુહિ અર્થ પૂરૂ નવિસર.૮૮ હે અર્થ પુર નેવી સરે.
ઘણું જૈનધર્મગ્રંથ પર જૂની ગુજરાતીમાં ટીકાઓ લખાયેલી હોવાથી પ્રાકૃતની પેઠે જૂની ગુજરાતી ઉપર પણ જૈનેની કંઈક ધર્મભાવના બંધાઈ છે. એથી જેનગ્રંથની ભાષાનું રૂપાંતર
ડું થયું છે. છતાં નવી પ્રતિઓમાં વધતું ઓછું રૂપાંતર તે થયું જ છે.
- આ રૂપાંતરને ભેદ સમજી નહિ શકનારા લેખકે નવી પ્રતિઓની ભાષા ખરી માનીને સંવત ૧૩૧૫ની ભાષાને નમુને આ બતાવે છે -
ગામ કુકડીએ કર્યો ચોમાસે, સંવત તેરેપના માં” તેમજ સંવત ૧૪રની ભાષા તરીકે ગૌતમરાસામાંથી આવા નમુના આપે છે.
પર પરવસતા કાંઈ કરી , દેશ દેશાન્તર કાંઈ ભમીજે. કવણ કાજે આયાસ કરો, પ્રહ ઉઠી ગાયમ સમરી જે.
Page #385
--------------------------------------------------------------------------
________________
પ૧
કાજ સેવે તતખિણ તે સીઝ, નવનિધિ વિલસે તાસ ઘરેપછી ચઉદહસે બારોત્તર વરિસે, (ગાયમ ગણધર કેવળ દિવસે) ખંભનયર પ્રભૂપાસ પસાથે, કિ કવિત ઉપગાર (ક) પરે”
આમાં બ્લેક ટાઈપમાં લીધેલાં રૂપ એ કાળની ભાષામાં હવાં શકય છે કે કેમ તે એ લેખકે જાણતા હોય તે જૂની ભાષાના નમુના તરીકે આવાં વાકયે રજુ કરે નહિ. ' લખવાની પેઠે લેકચ્ચારના પ્રવાહમાં પડેલાં કાવ્યોની ભાષા કેટલી ફેરવાઈ જાય છે તે જોઈએ તે રાણકદેવીના દુહા કાઠિયાવાડમાં હમણાં બેલાય છે તેમાં અને જૂનાં પુસ્તકમાં સંગ્રહાયેલા મળે છે તેમાં આ પ્રમાણે ફેર પડે છે. '
લેકે રચારમાં અમારા ગઢ હેઠ, કેણે તંબુ તાણિયા; સધરે મેટે શેઠ, બીજા વર્તાઉ વાણિયા. ગોઝારા ગિરનાર, વળામણ વેરીને થે. મરતાં રાખેંગાર, ખરેડી ખાડે નવ થયો. વારૂ શહેર વઢવાણ ભાગોળે ભેગાવો વહે; (આટલાદ) ભગવતે ખેંગાર, (હ) ભેગવ ભેગાવા ધણી.
જુનાં પુસ્તકમાં રાણી સવે વાણિયા, જેસલ વડુહ સોઠ; કહુ વણિજડુ મા૭િઉં, અમ્મીણ ગઢ હેઠિ. તઈ ગહુઆ ગિરનાર કાહુ, મણિ મત્સર ધરિઉ મારીતાં ગાર, એક સિહ ન ઢાલિઉં.
Page #386
--------------------------------------------------------------------------
________________
૫૨
વાટી ત૬ વઢવાણ, વીસારતાં ન વિસરઈ
સેના સમાં પરાણ, ભેગાવહ તઈ ભગવઈ. ચંદનમિલિયાગિરિની વાતમાં– * કિહાં ચંદન મલિયાગિરિ, ક્યાં ચંદન મલીયાગરી, કિહાં સાયર કિહાં નીર; ક્યાં સાયર ક્યાં નીર;
જે જે પડઈ વિપત્તડી, યમ જ્યમ પડે વિપત્તડી, - ત સહઈ સરીર. ત્યાં ત્યમ સહે શરીર.
ભડલીવાક્યના દેહરા પ૦૦-૬૦૦ વર્ષ ઉપરના હોવા જોઈએ એ હરકોઈને કબુલ કરવું પડે તેવું છે. એ દેહરા હાલની ગુજરાતીમાં હોય તેવી રીતે લેક બેલે છે, અને છપાયા છે તે પણ તેવાજ છે. એક બ્રાહ્મણ પાસેથી મને એની જૂની હસ્તલિખિત પ્રતિ મળી છે, તેમાં નમુનો આ પ્રમાણે છે.
જઉ પુણ્ય દિયર ઉગમણુઈ, શ્રાવણિ ગજજઈ મેહ, સોલે પુરે અંબરહ, મહીયલી જલ રેઇલેઈ 1 જલચર જલ ઉપરિ ભમઈ શ્રાવણ ઉચિ જયંતિ; પુહુર અઢાર મ?િ ઘણહ, જલ યલિઈ કઈ | ૨૩ સિંહ શુકલ શ્રાવણ જ આવઈ, તુ જલહર મૂલિથુ જાઈ
આ દેહરો શામાંથી ઉતારી લીધો છે તે મારા સ્મરણમાં નથી.
આ પ્રતિનાં આગળ પાછળનાં પાન તૂટક હોવાથી લખ્યા સાલ મળી નથી. પ્રતિ ઘણી અશુદ્ધ છે, એટલે ભાષાના નમુના તરીકે નહિ પણ ફેરવાએલાં વાક્યના મૂળ રૂપનું ભાન કરાવનારા નમુના તરીકે ડાં વાકય આપું છું.'
Page #387
--------------------------------------------------------------------------
________________
૫૩
વરિસઈ મેહ તુ અતિ વરસેઈ આસો કાતિગ રગ કરેછે ૨૬ શ્રાવણ ચૌદસ અદા ભદા, તુ મણઆ કરિ બહુ આનિંદા મહીયલી નવિ નીપજીયા કણીયા, અન્ન મા ચસિ થઈસ રમણીયા | શ્રાવણ માસિ અમાવસિ, જઈ નવિ વરસસિ મે; તુ તું જાણે ભડલી, જીજણ ગયા સનેડ | ૩ જઈ અજૂઆલી ભાદ્રવઇ, પંચમિ જલહત દે, તું જાણેવું ભડલિ, મેહજિ આવિ છેહ n. જઈ નવિ વૃઢઉ અંબરહ, પુણુ ઉગિઉ અગથિ; તાં જાણેવું ભલી, પુવી નીર ને અત્યિ / સતમિ ભદ્રવઈ તણી, ભલી નવિ વરસેડ; ગેજ વીજ ન બજહ હઈ, કાલહ ગયું ગણેઈ 1 ૭૭ ભાવડઈ વડલા રમઈ, જજલાં નાહ કરંતિ; તુ તું જાણે ભલિ, જલ જગિ ઘાડ ડુતિ ”
તુલસીદાસ અને કબીરના દેહરા ગુજરાતીમાં રચાએલાન હવા જોઈએ એ દેખીતું છે, છતાં તે દેહરા ગુજરાતીમાં હોય તેવી રીતે લોકો બોલે છે.
ભાષાના નવા યુગમાં જૂની ભાષા લખતાં બેલનાં રૂપાંતર કરી લેવાય એ તદ્દન સ્વાભાવિક છે. નરસિંહ મહેતાનાં પદોનું તેવું રૂપાંતર થયું છે, ને એ રૂપાંતર થયું છે તેથી જ તે અત્યાર સુધી ચાલતાં રહ્યાં છે.
નરસિંહ મહેતાના કાળની ભાષા હાલની ભાષા જેવી હતી એમ માનીએ તે ભાલણ વગેરે નરસિંહ મહેતાની પહેલાંના અને ભીમ વગેરે નરસિંહ મહેતાની પછીનાં કવિઓનાં કાવ્યો જાની
Page #388
--------------------------------------------------------------------------
________________
ભાષામાં લખેલાં મળે છે તેનું કારણ શું આપી શકાશે ? નરસિંહ મહેતાની આગળપાછળના કવિઓ જૂની ગુજરાતીમાં કાવ્ય રચે ને નરસિંહ મહેતા વીસમા સૈકાની-નવી ગુજરાતીમાં કાવ્ય રચે એ શું બનવાજોગ છે?
સોળમા શતકની ભાષાની ખાત્રી ભર્યા સેંકડે પુરાવા વિદ્યમાન. છે, છતાં તે બધા પૂરાવા બાજુ પર મૂકીને બુદ્ધીથીજ વિચાર કરીએ કે નરસિંહ મહેતાના કાળની ભાષા હાલની ભાષા જેવીજ હતી તે નરસિંહ મહેતાના સમકાલિન કે પહેલાંના બ્રાહ્મણવર્ગના કવિઓનાં ઝાઝાં કાવ્ય મળતાં નથી એનું કારણ શું છે? ગુજરાતી ભાષામાં કાવ્ય રચવાનું શું નરસિંહ મહેતાએજ શીખવ્યું ? જે લોકોમાં
જોતિષ, વ્યાકરણ, અને વૈદ્યક સુધ્ધાં પદ્યમાં રચવાને પ્રઘાત પડી. ગયો હતો, તે લોકોની લોકભાષા અને તે પણ કેટલાંક શતકથી ચાલતી આવેલી લોકભાષામાં કાવ્ય રચવાને કાઈને વિચારજ ન થાય એ શું બનવાજોગ છે? નરસિંહ મહેતાની પછીના કાળે સેકડે કવિઓ થયા છે તેમ નરસિંહ મહેતાની પહેલાં ના કાળે પણ ઘણા કવિઓ થયેલા હોવા જ જોઈએ. જે નરસિંહ, મહેતાના કાળની ભાષા હાલની ભાષા જેવી હેત તે એમાંના ઘણા કવિઓનાં કાવ્ય આપણા વખત સુધી અવશ્ય જળવાઈ રહ્યાં હતા. તેમ થયું નથી એ બતાવી આપે છે કે વચ્ચે કોઈ એવી ગળણું. આવી ગઈ છે કે જેમાંથી ગળા આવવાનું ઘણાઓથી બની શકયું નથી.
આ ગળણું તે ભાષાને નવો અવતાર છે. સત્તરમા શતકમાં ભાષા - નવું રૂપ પામી તે વખતે જૂના જે કવિઓનાં કાવ્ય અનાયાસે રૂપાં.
Page #389
--------------------------------------------------------------------------
________________
તર પામી જાય એવાં સાદાં ને સરળ હતાં તે કાવ્ય લોકમાં ચાલતાં રહ્યાં અને જે કાવ્યો %ણ શબ્દોને લીધે દુર્બોધ્ય અને રૂપાંતર થઈ શકે તેવાં નહિ હતાં તે પેઢી દર પેઢી ખળાતાં ખળાતાં લુપ્તપ્રાય થતાં ગયાં. નરસિંહ મહેતાનાં કાવ્ય સરળ હોવાથી તે સહજમાં રૂપાંતર પામી ગયાં, તેની રસિકતા અને નરસિંહ મહેતાની ભકત તરીકેની ખ્યાતિએ એ કાવ્યોને વગ વધાર્યો અને સત્તરમા શતમાં ગુજરાતમાં ફેલાયેલા વલભી સંપ્રદાયે શૃંગારભકિતનાં કાવ્ય માટે લેકમત બહુ અનુકૂળ કરી આપે એથી ભાલણ ભીમ જેવા રસિક કવિઓનાં કાવ્ય કરતાં પણ નરસિંહ મહેતાનાં પદો કેમાં વધારે પ્રચલિત રહ્યાં. :
સેલમા શતકની ભાષાને સત્તરમા કે અઢારમા શતકની ભાષામાં ફેરવાઈ જવાનું જેટલું અનુકૂળ હતું, તેટલું પંદરમાં કે ચૌદમા શતકની ભાષાને અનુકુળ નહોતું. એ શતકોમાં તેની ઉપરનાં શતકેની રજપૂતરાજ્યકાળની સંસ્કૃતિની છાયા જળવાઈ રહી હતી. એકલાં ઇકાર ઉકારવાળાં રૂપજ નહિ પણ અપભ્રંશ ભાષાના ભાવ પ્રજ્વરિત શબ્દો પણ એ કાલે પ્રચલિત હતા. લખવા વાંચવાના વલણ માત્રથી વગર પ્રયાસ નવી ગુજરાતીનું રૂપ લઈ લે એવી એ ભાષા નહતી. અંધકાર યુગનાં નવાં શતક ઉતરતાં ગયાં તેમ તેમ એ ભાષા વધારે વધારે દુર્બોધ્ય લાગતી ને તજાતી ગઈ. વીસમા શતકના વાંચનારાઓને ચૌદમા શતકનાં કાવ્યે મળતાં નથી તેનું કારણ આ છે.
સમયને વિચાર કરીએ તે નરસિંહ મહેતાના કાળ અને હાલના કાળ વચ્ચે લગભગ ૪૫૦ વર્ષનું અંતર છે. આટલા લાંબા વખત સુધી એક પ્રજાની ભાષા, અને તે પણ જે પ્રજા ઘણા અનિષ્ટ સ્થિત્યંત
Page #390
--------------------------------------------------------------------------
________________
રોમાંથી પસાર થઈ છે તે પ્રજાની ભાષા એક સરખી ચાલતી રહે એ શું બનવાજોગ છે? હરકોઈ પ્રજા અજ્ઞાનાવસ્થામાંથી પસાર થતી હોય છે તે વખતે તેની ભાષાનું અશુધ્ધ રૂપાંતર થવાનું કામ બહુ ઝપાટાબંધ ચાલતું રહે છે. આવી વખતે એ પ્રજાની ભાષા ઉપર વ્યાકરણ કે કોષનું નિયમન હોતું નથી, તેમ શિષ્ટજનાં આદર્શરૂપ વાક્યો પણ તેમને અલભ્ય થઈ પડે છે. બીજા બેલતા હોય તેમ બેલવું,” એ એકજ ધારણ ઉપર તેમને દરવાવાનું હોય છે. અમદાવાદના સુલતાનેના અમલમાં ગુજરાતી પ્રજા આ સ્થિતિમાં હતી. ઉત્તર ગુજરાત તમાં મુસલમાનોનું જોર વધી પડવાથી ત્યાંનાં ભરછક વસ્તીવાળાં ગામ ભાગી ભાગીને લેકે સુરત ભરૂચના દૂરના પ્રદેશમાં નાસતા હતા. પછી પાછાં જુનાગઢ અને ચાંપાનેર પણ તૂટયાં ને ગુજરાત કાઠિયાવાડમાં સર્વ સ્થળે નાસભાગ ચાલી. પિતાનો જીવ, પિતાનાં સગાંસંબંધીઓની આબરૂ પિતાને ધર્મ અને બની શકે તે પોતાની માલમીલકત સંભાળવી એજ દરેકના ચિંતનને મુખ્ય વિષે થયો. શાસ્ત્રાભ્યાસ અને જ્ઞાન ઘરમાં બેસીને ગેખી રાખનારા સિવાય બીજાઓને માટે અલભ્ય થયું. આવા કાળમાં ભાષા જેવાનેતેવાજ રૂપમાં જળવાઈ રહે એ શું બનવાજોગ છે? એક પછી એક પેઢીઓ અભણ અવસ્થામાં પસાર થતી ગઈ તેમ તેમ ભાષા નવું નવું રૂપ પામતી ગઈ. સુલતાની રાજ્યકાળનાં ત્રણ વર્ષમાં ગુજરાતી ભાષાના બે અવતાર થયા તેનું કારણ આ છે. આ કારણને લીધેજ નરસિંહ મહેતાના કાળની ભાષા હાલની ભાષાનું પૂર્વ રૂપ-જૂની ગુજરાતી ભાષા છે.
Page #391
--------------------------------------------------------------------------
________________
પ૭
ત્રિપિ–ગુજરાતી લિપિ કયારથી પ્રચારમાં આવી એ નકકી કરવાને આપણું ભાષાશાસ્ત્રીઓએ કશે યત્ન કર્યો નથી. વિમલ પ્રબંધમાં લિપિઓની ગણના કરતાં કવિ ગુજરાતી લિપિ ગણાવે છે, એટલે સોળમા શતકમાં ગુજરાતી લિપિ લિપિઓની ગણનાઓમાં ચાલતી આવેલી હોવી જોઈએ. એ સમયે કેટલાં શતક આગળ વધારી શકાય એવું છે, તે નકકી કરવાનું કશું સાધન નથી. ગુજરાતી ભાષામાં લખાએલ ચૌદમા શતક સુધીના લેખે આપણને મળી શકે છે, પણ છેક સત્તરમું શતક પૂરૂં થતા સુધી ગુજરાતી લિપિમાં લખાએલો કોઈ લેખ આપણે જોઈ શકતા નથી. સંસ્કૃત લખવાને મહાવરો નહિ ધરાવનાર કોઈ લખનારે પિતાના ઉપયોગને માટે એકાદ પુસ્તક ઉતારી લીધું હોય, તે તે લખનારનો મરેડ જુદો જણાઇ આવ્યા વગર રહે નહિ. સંવત ૧૫૦૦ પછીનાં તેવા મરોડનાં કેટલાંક પાનાં મને મળ્યાં છે. એ પાનાં જોતાં એમ લાગે છે કે આ અક્ષરોને માથાં બાંધીને લખવાને બદલે આખી લિટિમાં લખ્યા હોત તે તેને ગુજરાતી લિપિ કહેવાને થોડાકજ - અક્ષરની નડતર રહેત. મને લાગે છે કે ગુજરાતી લિપિ પુસ્તકની લિપિ તરીકે તે સત્તરમા શતક પછીજ વપરાતી થઈ છે. તે પહેલાં તે વાણિયાના ચોપડાની લિપિ હતી, ને તેથી તે “વાણિયાલિપિ” એ નામ પામી હતી. ચોપડા ગુજરાતી લિપિમાં લખાય અને કથાવાર્તા નાગરીલિપિમાં લખાય એ તે વખતની રૂઢિ હતી. સત્તરમા શતકમાં ગુજરાતી ભાષાની પેઠે નાગરીલિપિમાં પણ ફેરફાર થયો છે. વિક્રમ સંવત ૧૬૦૦ સુધીનાં નાગરીલિપિમાં લખાયેલા
Page #392
--------------------------------------------------------------------------
________________
બધા લેખ પડીમાત્રાની (પ્રતિમાત્રા) લિપિમાં છે. પછી માત્રા એટલે અક્ષરની ઉપર માત્રા નહિ કરતાં ડાબી બાજુપર કરવી. “કે' કરે છે તે છે આમ નહિ કરતાં જ આ પ્રમાણે કરતા. એ કરવો હોય તે # આ પ્રમાણે એક કાને ડાબી બાજુએ અને એક કાને જમણી બાજુએ કરતા વૌ કરવું હોય તે તો જમણી કાબી બાજુએ એક કાને કરી માથા ઉપર એક માત્રા કરવામાં આવતી. એ જ પ્રમાણે જે કરવી હોય તે છે ડાબી બાજુએ એક કાને અને માથા ઉપર એક માત્રા એ પ્રમાણે કરવામાં આવતું. જેને પાસે આ કાળનાં ઘણું પુસ્તક મળી આવતાં હોવાને લીધે ઘણ જણ એમ ધારે છે કે એ પડીમાત્રાની લિપિ તે જૈનેની લિપિ છે; પણ એ ધારણું પણ તદન ખોટી છે. વિક્રમ સંવત ૧૬૦૦, પહેલાં વેદ પુરાણ, કથા, વાર્તા અને ગુજરાતી કાવ્યો સુદ્ધાં સર્વ એ પડીમાત્રાની લિપિમાં લખાતું હતું. સોળમાં શતક સુધીના શિલાલેખ પણ એજ લિપિમાં છે. એ કાળની લિપિજ એ હતી. નાગરી લિપિ ચાલતી થઈ ત્યારથી માત્રા એ પ્રમાણેજ લખાતી આવી હતી. જે પ્રતિ ઉપરથી આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, તે પ્રતિ પડીમાત્રામાં છે. સોળમું શતક પૂરું થતાં આ લિપિ બદલાય છે. “સંવત ૧૬૦૩ શાકે ૧૪૬૯ના પ્રથમ ચૈત્ર સુદ ૪ ને ગુરૂવારે
ઈડિયન એન્ટિકુઅરી કે ભાવનગર દરબારે પ્રસિદ્ધ કરેલા શિલાલેખોનાં પુસ્તકની પ્લેટે લેવાથી આ વાતની ખાત્રી થશે. મારી પાસે ગગવેદ, સામવેદ, વૈદિક કર્મકાંડ, તિષ, પુરાણ, કાવ્ય, વ્યાકરણ અને વાર્તાને વિષયોનાં બ્રાહ્મણોને હાથે પડીમાત્રામાં લખાયેલાં પાનાં છે. જેવા ઈછનાર હરકે તે જોઈ શકશે.
Page #393
--------------------------------------------------------------------------
________________
લધુવાહી વાતવ્ય પંડિત માહાબસુત નાનું પઠનાર્થ.” લખેલા તિષ રત્નમાલાની ટીકાના મોટા પુસ્તકમાં ઘણે ઠેકાણે ઉપર માત્રા છે અને સંવત ૧૬૧૧ના મહા વદિ અને સામે લખાયેલું ગણેશ ચતુર્થી વિદ્યાપી” એમાં કોઈ કોઈ ઠેકાણે પડીમાત્રા અને કઈ કઈ ઠેકાણે ઉપર માત્રા છે. સંવત ૧૬રમાં તિલકવાડાના પટપદ્ર (સાદરા) જ્ઞાતિય ભટ જનાર્દન સુત હરજિનું લખેલું “રિવોરિસંગ નામ માષ્યિ”, એમાં બધી માત્રા ઉપર. કરેલી છે. એ પહેલાંના કોઈ પુસ્તક કે પાનામાં બધી માત્રા. ઉપર હોય એવું મારા જેવામાં આવ્યું નથી. સંવત ૧૬૦૦ પછીના પૂર્વાર્ધનાં પુસ્તકમાં ઘણે ઠેકાણે પડીમાત્રા કરેલી જણાય છે, તેમ પંદરમાં સેળમા શતકમાં લખાએલાં પુસ્તકેમાં કોઈ કોઈ ઠેકાણે એક માત્રા બાજુ પર કરવાને બદલે ઉપર કર્યો હોય એવા દાખલા પણ મળે છે. એથી એમ અનુમાન થાય છે કે પંદરમા સલમા શતકમાં એક માત્રા બાજુ પર કરવાને બદલે માથા પર કરવાને ચાલ ચાલવા માંડશે અને સંવત ૧૬૦૦ પછી તે સર્વત્ર ચાલતો થયો. ગુજરાતમાં કાગળની આયાત પહેલ વહેલી કુમારપાળના વખતમાં થઈ, તે પહેલાં તાડપત્ર ઉપર લખવામાં આવતું હતું. કાગળ આવતાં લખવાનાં સાધનની મુશ્કેલી ઓછી થઈ ગઈ એટલે ઉપર માત્રા કરતાં ઉપર નીચેની લિટિ વચ્ચે અંતર રાખવાને સંકોચ ઓછો થઈ ગયે. ઉપરની લિટિમાં લખાયેલું હસ્વ વરડુ, દીર્ઘ વરડુ, જોડાયેલું ઋ અને બીજા જોડાક્ષરોને લીધે ચાલતી લિટિની નીચે કેટલેક ભાગ રોકાણમાં આવી જાય. એ એક રોકાણ ઉપરાંત બધી માત્રા ઉપર કરવાની હોય તે નીચેની લિટિનું રોકાણ પણ નડે, અને બેવડા રોકાણને માટે ઘણી જગા છેડવી પડે. માત્રા બાજુ પર કરવા છતાં
Page #394
--------------------------------------------------------------------------
________________
પણ હસ્વ દીર્ધ ઇકોરનું રોકાણ તે જેમનું તેમ રહેજ, પણ તે અનિવાર્ય હતું અને એક માત્રા એટલે તેને બહાળે ઉપયોગ પણ નહોતે. ઉપર ને બદલે બાજુ પર માત્રા કરવાથી લખાણની સ્પ' ષ્ટતા વધારે જળવાય અને તાડપત્રનું રોકાણ ઓછું થાય એ વિચાર બાજુપર માત્રા કરવાની પદ્ધતિના મૂળમાં હેય એ બનવાજોગ છે. તેમજ કાગળો આવતાં એ અડચણ દૂર થઈ ગયેલી લાગી હોય એ પણ બનવાજોગ છે. ગમે તેમ છે, આપણે જોવાનું છે તે એટલું છે કે સંવત ૧૬૦૦ સુધીની નાગરી લિપિ પડીમાત્રાની લિપિ હતી. જૂનાને વળગી રહેવા ઈચ્છનારાઓએ સં. ૧૬૦૦ પછી પણ કઈ કઈ પુસ્તક પડીમાત્રામાં લખ્યાં છે અને કેટલાક જૈનેએ તે તેને પોતાની લિપિ માની લઈને બને તેટલું તેનું અનુસરણ હજુ સુધી ચાલતું રાખ્યું છે, પણ સામાન્ય નિયમ તરીક હરકોઈ પુસ્તકની લિપિ જોઈને અનુમાન કરી શકાય કે આ પુસ્તક સત્તરમા શતક પહેલાં લખાએલું છે કે પછી. - જૂની ગુજરાતીના કાળે કેટલાક વર્ષો લખવા બેસવાની રૂઢિ - હાલના કરતાં જરા જુદી હતી. જેને ઉચ્ચાર ન કરતા, એથી
જીવ, જેણે, જો જે, જમણવાર, જગત, વજ એવા જકારવાળા બધા શબ્દોમાં ‘જને ઠેકાણે ‘ય’ લખતા. જૂની પ્રતિઓમાં લખાયેલા એવા શબ્દોને આપણે “પીવ, એણે, જે, યમણવાર, યગત, વયર’ એમ વાંચીએ, પણ તે કાળના લે તો ‘ધનો ઉચ્ચાર જે કરતા હોવાથી લખેલે “ધ” હેય પણ વાંચતી વખતે તે જે જ વાંચતા પરનું પણ એજ પ્રમાણે છે. “વીને ઠેકાણે છૂટથી પ’ લેખવામાં આવતા હતા. ખાસ કરીને જ્યારે “ફને ખે જોડવાનો
Page #395
--------------------------------------------------------------------------
________________
છે ત્યાં જ આ “ખ” કરતા. “ખાડ' લખવાનું હોય ત્યાં “પાડ લખતા અને વાંચતી વખતે ખાઈ વાંચતા, “આષાઢ, વિષ, સંતેષ” એવા શબ્દોમાં “પ” લખતા ખરા, પણ વાંચતી વખતે તેને “અખાડ, વિખ, સંતોખ, એમજ વાંચતા હતા. નવી ગુજરાતીના કાળે “જ” ને ઠેકાણે થ” લખાતે બંધ થયો, ને “જાત્રા, જુદ્ધ, જશ, જમના” વગેરે યકારવાળા બધા શબ્દમાં જ હમેશ વપરાતે થઈ ગયો. ઉત્તર ગુજરાતમાં પને બદલે એને ઉચ્ચાર પણ ચાલતે રહ્યો છે. ઉત્તર હિં દુસ્તાનમાં “જ” અને “ખ” આપણા કરતાં બહુ વધારે છૂટથી વપરાય. છે. ત્યાં તે સંસ્કૃત બોલતાં પણ થ’. ને બદલે “જ, ને “પ” બદલે ને બદલે “ખ” બોલે છે.
પ્રાકૃતમાં ‘ક્ષને સ્થાને નવ વપરાતું હતું, તે જૂની ગુજરાતીમાં પણ તેમજ વપરાતો ને “ક્ષને સ્થાને જરા જુદી રીતે “પ” એટલે “એ” લખવામાં આવે છે. શું અને “ગુ છુ અને ?', ત્ય અને છે', ૧ અને ૨ વગેરે અક્ષરો હાલના વાંચનાર ભૂલા ખાય તેવા હોય છે. ઉં, થ, ને ઘ' બહુ મળતી રીતે લખવામાં આંવતા ને ગો” ને સ્થાને “ઉ” લખવામાં આવતું. આ “ઉ” સામાન્ય ઉથી જરા જુદી રીતે લખાતું હતું. ' આ પ્રમાણે “ઉ” કરીને તેનું માથું લિટિની બહાર રાખવામાં આવતું હતું.
કોઈ શબ્દ બેવાર લખવાનો હોય તે તે બેવાર લખવાને બદલે એક વાર લખીને તેની પાસે બગડે કરવામાં આવતું. ઠામ ઠામના વ્યવહારી' એમ લખવાનું હોય તે “કામ ૨ ના વ્યવહારીઆ એમ લખતા. નવી ગુજરાતીમાં આ રીત બંધ પડી છે. પણ
Page #396
--------------------------------------------------------------------------
________________ હિંદમાં તે હજુ સુધી છાપવામાં સુદ્ધાં એજ રીત ચાલતી રહી છે. અર્ધચંદ્રાકાર વગેરે થોડાંએક ખાસ ચિ પણ વપરાતાં હતાં. અશુધ્ધતાને દેશ આ કાળનાં પુસ્તકમાં ભાગ્યે જ હોય છે. સંસ્કૃત કે ગુજરાતી જે કાંઈ આ કાળે લખાયું હોય છે તે મોટે ભાગે શુદ્ધ હોય છે. જેમ જેમ નીચે ઉતરતા જઈએ છીએ તેમ તેમ સંસ્કૃતિની અસરે નષ્ટ થતી સ્પષ્ટ દેખાઈ આવે છે. કેળવણીના નવા યુગમાં દાખલ થઈએ ત્યાં સુધી આખો રસ્તો જાણે ઝરડાં ઝાંખરા અને કાંટા કાંકરાથી ભર્યો હોય તેવા વિકટ લાગે છે. પ્રેમ-નંદ મનહર બાગ અને બીજા શ્રીમંતોના બગીચા એ વેરાન પ્રદેશના વિસામા છે. સડક નંખાઈ છે તે અહીં સુધી છે. આ બગીચાઓ ની આસપાસ બધે ભાગ વિકટ દેખાતે જોઈને લોકો એમ ધારી લે છે કે આગળ બધું આવુંજ હશે. દષ્ટિમર્યાદાની પેલી તરફના લીલા પ્રદેશની રમણીયતા વિષે ઘણાઓને કલ્પના હતી નથી તેમ એ લીલાપ્રદેશ અને વેરાન પ્રદેશની વચ્ચેની ભુમિ કેવી રસાળ છે તે પણ લેકના જાણવામાં નથી. સકે હજુ ત્યાં સુધી પહોંચી નથી. હમણું એવી ગોઠવણ થવા માંડી છે કે જોવા ઇચ્છનાર સહેલાઈથી ત્યાં જઈ શકે અને જોઈ શકે.