SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ વરિસઈ મેહ તુ અતિ વરસેઈ આસો કાતિગ રગ કરેછે ૨૬ શ્રાવણ ચૌદસ અદા ભદા, તુ મણઆ કરિ બહુ આનિંદા મહીયલી નવિ નીપજીયા કણીયા, અન્ન મા ચસિ થઈસ રમણીયા | શ્રાવણ માસિ અમાવસિ, જઈ નવિ વરસસિ મે; તુ તું જાણે ભડલી, જીજણ ગયા સનેડ | ૩ જઈ અજૂઆલી ભાદ્રવઇ, પંચમિ જલહત દે, તું જાણેવું ભડલિ, મેહજિ આવિ છેહ n. જઈ નવિ વૃઢઉ અંબરહ, પુણુ ઉગિઉ અગથિ; તાં જાણેવું ભલી, પુવી નીર ને અત્યિ / સતમિ ભદ્રવઈ તણી, ભલી નવિ વરસેડ; ગેજ વીજ ન બજહ હઈ, કાલહ ગયું ગણેઈ 1 ૭૭ ભાવડઈ વડલા રમઈ, જજલાં નાહ કરંતિ; તુ તું જાણે ભલિ, જલ જગિ ઘાડ ડુતિ ” તુલસીદાસ અને કબીરના દેહરા ગુજરાતીમાં રચાએલાન હવા જોઈએ એ દેખીતું છે, છતાં તે દેહરા ગુજરાતીમાં હોય તેવી રીતે લોકો બોલે છે. ભાષાના નવા યુગમાં જૂની ભાષા લખતાં બેલનાં રૂપાંતર કરી લેવાય એ તદ્દન સ્વાભાવિક છે. નરસિંહ મહેતાનાં પદોનું તેવું રૂપાંતર થયું છે, ને એ રૂપાંતર થયું છે તેથી જ તે અત્યાર સુધી ચાલતાં રહ્યાં છે. નરસિંહ મહેતાના કાળની ભાષા હાલની ભાષા જેવી હતી એમ માનીએ તે ભાલણ વગેરે નરસિંહ મહેતાની પહેલાંના અને ભીમ વગેરે નરસિંહ મહેતાની પછીનાં કવિઓનાં કાવ્યો જાની
SR No.034261
Book TitleSutrakritanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1932
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy