________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
. [२६३ અને વીતરાગ પ્રભુને માર્ગ જે બેધિબીજ છે, તે તેને મળવું દુર્લભ થાય, एसठाणे अणारिए अकेवले जाव असव्व दुक्खपहीणमग्गे एगंतमिच्छे असाहू पढमस्स ठाणस्स अधमपक्खस्स विभंगे एवमाहिए॥सू-३७॥
આ પ્રથમ સ્થાન અનાર્ય જેમાં શુદ્ધ માર્ગ ન મળે, દુઃખરહિત ન થાય, એકાંત મિથ્યાત્વી હેય અસાધુ હોય, તેવું અધર્મ સ્થાન અધર્મ પક્ષ બતાવનાર ભાગે કહ્યો,
अहावरे दोच्चस्स ठाणस्स धम्म पक्खस्स विभंगे एवमाहिजइ, इह खलु पाइणं ४ वा संतेगतिया मणुस्सा भवंति तं जहा अणारंभा अप्परिग्गहा धम्माणुया धमिटा जावधम्मेणं चेव वित्तिं कप्पेमाणा विहरंति, सुसीला सुव्वया सुप्पडियाणंदा मुसाहू