________________
४२]
સૂયગડાંગ સૂવ ભાગ ૪ થે.
માર્ગની ધર્મની ઈચ્છાવાળો હોય છે, તેવાનું ધ્યાન રાખીને શ્રમણે કે બ્રાહ્મણે તેને પ્રતિબોધવા માટે તેની પાસે જાય છે, તે પિતાના માનેલા ધર્મને તે રાજાની આગળ જઈને કહે છે, કે અમારા આવા ધર્મને આપની પરખદામાં કહીશું, તે આપ સાંભળશે,
से एवमायाणह भयंतारो जहा मए एस धम्मे सुयक्खाए सुपन्नते भवइ, तं जहा उडं पादतला अहे केसग्गमत्थयातिरियंतय परियंते जीवे एस आयापज्जवे कसिणे एस जीवे जीवति, एस मए णो जीवइ, सरीरे धरमाणे धरइ विणटेमियणो धरइ, एयंतं जीवियं भवति, आदहणाए परेहिं निजइ, अगणि झामिए सरीरे कवोत बन्नाणि अट्रीणि भवंति, आसंदीपंचमा पुरिसा गामं पञ्चागच्छंति, एवं असते असंविजमाणे जेसिं तं असंते