________________
“અહો! શ્રુતજ્ઞાનમ્” ગ્રંથ જીર્ણોદ્ધાર ૨૧૦
આગમ ગ્રંથ ભાષાંતર સૂત્રકૃતાંગ સૂત્ર ભાગ - ૪
: દ્રવ્ય સહાયક : દીક્ષા દાનેશ્વરી પૂ. આ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તિ
તપસ્વિની પૂ. સા. શ્રી પુષ્પલતાશ્રીજી મ.સા.ના શિષ્યા પ્રવર્તિની ગુરૂમાતા પૂ. સા. શ્રી પુણ્યરેખાશ્રીજી મ.સા.ના સુશિષ્યા પૂ.સા. શ્રી તપોરેખાશ્રીજી મ.સા. આદિ ઠાણાની પ્રેરણાથી
અમીનગર સોસાયટી, સાબરમતી, અમદાવાદના ચાતુર્માસની આરાધનામાં બહેનોની જ્ઞાનખાતાની ઉપજમાંથી
: સંયોજક : શાહ બાબુલાલ સનેમલ બેડાવાળા શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫
(મો.) 9426585904 (ઓ.) 22132543
સંવત ૨૦૭૨
ઈ. ૨૦૧૬