________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[૨૧૧. आहारेति इति से महया पावेहिं कम्मेहि अनाणं उवक्खाइना भवइ,
ત્રીજે કઈ પ્રતિપથ તે માર્ગમાં સામે આવીને પૈસાવાળાને વિશ્વાસ પમાડી ફાંસીયા માફક હણનારે છેદનારો છેવટ જીવથી મારનારો થાય છે, અને મહાપાપી તરીકે પિતાને ઓળખાવે છે,
से एगइओ संधिछेदग भावं पडिसंधाय तमेव संधि छेत्ता भेत्ता जाव इति से महया पावहिं कम्महिं अत्ताणं उवक्खाइत्ता भवइ.
ચોથે કેઈ વિરૂપ (અઘટિત) કર્મવડે જીવિતને અથી સંધિ છેદકભાવ (ખાતર પાડવું) તેને સ્વીકારી આવા ઉપચેથી હું કાતરીશ (ચોરી કરીશ) આવી પ્રતિજ્ઞા કરીને તે ધંધે કરે છે, આ સંધિ છેદક ખાતર પાડનારે પ્રાણીઓને હણ છેદી ભેદીને પ્રાણ લે છે, અને તેથી પોતાની આજીવિકા કરે છે આથી એમ પણ સમજવું કે બીજા પણ કામગોને પિતે ભગવે, સગાંવહાલાને પણ પાળે,
से एगइओ गंढि छेदग भावं पडिसंधाय