________________
સૂયગડાંગ સૂત્ર ભાગ જ છે.
સ્વીકારતા નથી “પૈસે મારો પરમેશ્વરને બાઈડી મારી ગુરૂ છોકરા યા સંત સાધુ, બીજાને શું કરું?” તેથી તેઓ અનાર્ય સ્થાનમાં પડી રહેલા છે, વળી સંસારની આકાંક્ષાઓ તે અકેવળ તદન અશુદ્ધ છે. તથા સામાન્ય સંસાર પ્રેમી) જીએ આદરેલ હોવાથી તે સંસાર તૃપા અપરિપૂર્ણ છે (કદી આશાઓ પૂરાતી નથી, તેમ સગુણને વિરહ હેવાથી તુચ્છ છે, વળી ન્યાયથી રાત્રે તે નિયાયિક છે પણ તેથી ઉલટ હોવાથી અન્યાય માગે છે, તથા ઉત્તમ લગની ઇંદ્રિયને વશ કરવાને સંયમ તે સલગ છે, તેનાથી વિરૂદ્ધ માટે અલગ-સંયમ છે અથવા શલ્ય માફક તૃષ્ણ છે, તેમાં માયા કરવી પડે તેમાં ગાયું ગાય તેથી શલ્યગ છે, તેનું પરિજ્ઞાન નથી માટે અશિલ્યગ અથોતું માયાના ફળને જાણતા નથી કે દુર્ગતિ થશે, તથા અકાર્ય આદર વાથી તેને સિદ્ધિ (મોક્ષ)ને માર્ગ મળતું નથી. તથા સંપૂર્ણ ક્ષયરૂપ મુક્તિનો માર્ગ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ મળતો નથી, માટે અમુક્તિ માર્ગ છે, તથા પરિનિવૃત્તિ પિતાનું શુદ્ધ જ્ઞાન સ્વરૂપ આત્મ સ્વાથ્ય માર્ગ ન મળે. તેથી અનિર્વાણ માર્ગ છે.
તેજ પ્રમાણે જ્યાંથી ફરી નિકળવાનું નથી એ નિર્માણ માર્ગ છે તે અધમીને ન મળે તેમજ સર્વ દુઃખના ક્ષયરૂપ જે મેલમાં શુદ્ધ જીવનું સ્વરૂપ છે તે તેને ન મળે,