________________
-
ક
ર૭૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ જ છે. उच्चावया गामकंटगा बावीसं परीसहोवसग्गा अहियासिज्जति तमटं आराहंति
આ પ્રમાણે બાહય શરીર વિગેરે ઉપર મૂછો ન રાખતાં ઉગ્ર વિહારે વિચરતાં ઘણાં વર્ષ ચારિત્ર પાળી જ્ઞાન મેળવને શરીરમાં અશાતા વેદનીથી રોગ ઉત્પન્ન થતાં અથવા રેગ ઉત્પન્ન ન થાય તે પણ આ શરીર હવે નકામું છે એમ માનીને તપશ્ચય કરીને છેવટે અન્ન પાણીને પણ ત્યાગે છે. અને અન્નપાણી ત્યાગીને ઉપવાસ કરીને આહાર પાણીની તૃષ્ણા પણ છેદીને જેને માટે ચારિત્ર લીધું છે તે મેલ માર્ગ વિચારીને નગ્નતાથી વિશ્વ મમત્વ તજીને બહારથી કેશલોચ ભીતરથી કોધ ત્યાગ કરીને બાહ્ય શરીર મેલ દૂર કરવાનું છોડીને દાંતને મેલ પણ દેવાનું છોડીને તાપમાં પણ માથે છત્ર કે કપડું ન ઢાંકતાં પગ બળે તે પણ જોડા કે મજા ન પહેરતાં જમીન અચિત્ત શોધીને તેના ઉપર સુવે, અથવા પાટી ઉપર સુવે, અથવા લાકડું અચિત્ત પડયું હોય તે તેના ઉપર સુવે, વાળને લોચ કરે, બ્રહ્મચર્યમાં દયાન રાખે, જરૂર પડે કંઈ પણ વસ્તુ જોઈએ તે ગૃહસ્થના ઘેરથી લાવે (સંચય ન કરે ) શોધ કરતાં મળે તો અહંકાર નહિ, ન મળે તે દીનતા નહિ, બીજો માન અપમન કરે, હીલણ કરે, નિંદા કરે, ચાળા પાડે કે મશ્કરી કરે ગડુણા કરે, તિરસ્કાર કરે, તાડન કરે (ઠેકે)
. : **
*