________________
કાલેજના પ્રાક્રેસર હાડીવાળા પારસી તવારીખના નિબંધમાં નીચેને ઉતારા આપે છે.
‘હવે સંવત ૧૭૧૮ વાળી જીની કેતાબમાં નીચે પ્રમાણે એ નોંધ લખેલી મળે છે: --
શ્રી આતશ મીહીરામ તુસારીમાં પધારેઆ તેનું વરસ તથા રોજ મહીનુ લખેઉ છી” (લાલ સહીનું મથાળું).
“સંવત ૧૪૭૫ વરખે માહા શેહેરેવર રાજ મેહેસપંડ આખાય સુદ ૫) મુધે શ્રી આતશબીહીરામ ગહબાર સાહેા થાનક પધારેઆ. શંજાથી વાસદી આવેઆ પછી તાંહાંથી ખેહંદીની અનજમન મળી તુસારી લે આવેઆ. આ લખેઉં તે પાછુ ઇજશનીનું દસતુર હમજીઆર રામ શંજાણાનું કદીમજીનું પાથુ હતું, તે જોઈ લખેઉ શ્રી.” (કાલી શાહીમાં.)
14
,,
(મુંબઇ સમાચાર તા. ૨૦-૧૧-૧૩)
આત્ર પુરાવા જોતાં સંવત્ ૧૭૦૦ પછી પણ લોકવ્યવહારમાં છેક સુરત જીલ્લા સુધી ‘છે' ને બદલે ‘છિ' વગેરે છંકારવાળાં રૂપ વપરાવાં ચાલતાં રહેલાં જણાય છે. વડેાદરાના નાકર કવિએ સંવત્
×ઉપરના બધા ઉતારા જૈન નહિ એવા જૈનેાના પુસ્તકમાથી પૂરાવા આપતાં “ એ તે લાગવાના સ*ભવ છે જાણીને જૈન ભડારનાં ઢગલાબંધ પુસ્તકોને જાણી જોઈને અહી ઉપયાગ કર્યા નથી.
લેાકેાના લેખના છે. જૈનભાષા છે” એમ
*પ્રાચીન કાવ્ય'ના સપાદકે નાકરને સંવત્ ૧૭૦૦માં થયેલા માન્યા છે, પણ તે તદન ખાટું છે. નાકરનાં બધાં કાવ્યોમાં સ્પષ્ટ રીતે સેાળસે ની આસપાસની સંવતા લખાઇ છે અને તેની ભાષા પણ સેાળસેના કાળની ભાષાને મળતી છે.