________________
૮૬ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
રાડા પણ કુંભારેજ ખનાવેલા છે ( એટલે આ અનુમાન કરનાર જેવા મૂર્ખ છે તેવા તમે પશુ મૂર્ખ ગણાશે ) વળી ઇશ્વર સારૂ કરનારા હોવાથી વિચિત્રતા ન થાય, કારણકે જગતમાં તેનાથી એક રૂપ થવું જોઈએ, તે પૂર્વે કહ્યુ છે, વળી જે આત્માને અદ્વૈત માનનારા છે, તે અત્યંત યુક્તિથી રહિત હાવાથી આશ્રય કરવા યોગ્ય નથી, તે કહે છે તેમાં પ્રમાણ નથી, પ્રમેય સિદ્ધ કરવા ચેમ્પ નથી, તેમ સિદ્ધ કરનારા હેતુ નથી, તથા દૃષ્ટાન્ત નથી, તેમ તેનેા આભાસ લેક વડે સમજાતા નથી, કારણ કે બધા જગતનું એકપણ થાય, કારણ કે આત્માથી તે અભિન્ન છે, ત્યારે બધાના અભાવમાં કાણુ કાના વડે આ એલે છે, તેમ શાસ્ત્રનું રચવાપણું જ નથી, આત્માનું એકપણું માનવાથી સર્વ એકાકાર હેાવાથી હેતુ વિનાનું જગતનું વિચિત્રપણું થાય છે, તેથી આ પિરણામ આવશે કે, नित्यं सत्त्वमसत्त्वं वा ऽहेतो रन्यानपेक्षणात् । अपेक्षातो हि भावानां, कादाचित्कत्वसंभवः ॥ १ ॥
અન્યાની અપેક્ષા ન કરવાથી અહેતુને લીધે હુમેશાં સત્ત્વ સાચાપણું હૈય કે અવિદ્યમાનપણું હાય, કારણ કે પદાર્થોનું અપેક્ષાથી કદી હાવાપણાના સંભવ થાય છે.
આ પ્રમાણે અનેક યુક્તિએ વડે વિચારતાં ઈશ્વર કર્તૃત્વ તથા આત્મા અદ્વૈત પક્ષ કોઈ પણ રીતે ચેાગ્યતા