________________
૯૪ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થા.
जाए णियइ वाइएति आहिए इच्चेते चत्तांरि पुरिसजाया णाणा पन्ना णाणाछंदा णाणासीला णाणादिट्टी णाणारुई णाणारंभा जाणाअज्झवसाणसंजुत्ता पहीण पुव्वसंजोगा आरियं मग्गं असंपत्ता इति ते णो हव्वाए णो पाराए अंतरा काम भोगेसु विसण्णा । १२ । ઉપર ખતાવ્યા પ્રમાણે તે અનાર્યા વિરૂપ ( એકાંત ) નિયતિ માર્ગને પકડી બેઠેલા છે.
પ્ર–કેવી રીતે તેમનામાં અનાર્ય પણું છે ? ઉ-યુકિત રહિત નિયતિવાદ પકડી બેઠા છે તેથી, ( જૈનાચાર્ય તેની ભૂલ બતાવે છે )
પ્ર-આ તમારી માનેલી નિયતિ સ્વયં કે બીજી નિયતિથી નિયતિ સ્વભાવને નિર્માણ કરે છે ? જો તમે એમ કહેા કે સર્વ પદાર્થને તે નિયતિ નિર્માણ કરે તે પછી એમ માં કહેતા નથી કે તે પદાર્થોનેજ સ્વભાવ (ગુણ) છે, કે તે પ્રમાણે થાય છે, પણ તમારી માનેલી નિયતિથી ઘણા દોષ લાગુ પડે છે તેવી નિયતિના આશ્રય ય કાં લેા છે ?, તમે ખીજ નિયતિથી નિમાણ માનશે તે એક