________________
૮૮ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થી.
गमणाए जाव मए एस धम्मे सुअक्खाए सुपनते भवइ ॥
ત્રીજા પુરૂષ પછી ચેાથેા પુરૂષ આવે છે, તે નિયતિ વાદી કહેવાય છે, પૂર્વ કહ્યા માફક બધું જાણવું કે પૂર્વ વિગેરે દિશામાંથી સુંદર કમળ લેવા આવે તેમ આ વાદી કાઇ પુણ્યવાન રાજાની સભામાં જ્યાં સર્વે સભ્યેા સેનાપતિ કે તેના પુત્રા બિરાજમાન હાય, ત્યાં ઉપદેશથી શ્રદ્ધાવાળા થાય, માટે ત્યાં નિયતવાદને માનનારા શ્રમણ સાધુએ કે બ્રાહ્મણ (ઉપદેશકા) ત્યાં જાય અને સભામાં જઈને પોતાના મત સમજાવે કે અમે આ પ્રમાણે કહીએ છીએ, હવે તે પેાતાનું મંતવ્ય કહે છે:-~~
इह खलु दुबे पुरिसा भवंति - एग पुरिसे किरियमाइकखइ एगे पुरिसे णो किरिय माइक्खड़, जे य पुरिसे किरियमाइक्खड़ जे य पुरिसे णो किरियमाइक्खड़ दोवि ते पुरिसा तुल्ला एगट्टा कारणमावन्ना ॥
ટીકા:-અહીં કોઇપણ કાળ ઇશ્વર વિગેરે કારણ નથી તેમ પુરૂષાકાર (ઉદ્યમ) પણ કારણ નથી, કારણ કે બધા