________________
સત્તરમું શ્રી પંડરીક અધ્યયન.
[ ૮૯
•••••••
સરખી ક્રિયા (ઉદ્યમ) કર્યા છતાં નિયતિ (થવાનું હોય તે ભવિતવ્યતા)ને બળથી અર્થ સિદ્ધિ થાય છે, માટે નિયતિ જ મુખ્ય કારણ છે, તેને કલેક કહે છે – प्राप्तव्यो नियतिबलाश्रयेण योऽर्थः सोऽवश्यंभवति नृणां शुभोऽशुभोवा भूतानां महति कृतेऽपिहि प्रयत्ने, नाभाव्यं भवति न भाविनोऽस्ति नाशः ॥१॥
ભવિતવ્યતાના બળના આશયથી જે મળવાનું હોય તે અવશ્ય નરને શુભ અશુભ મળે છે પણ જે મળવાનું નથી, તે ઘણી મહેનત કરે તોયે જીવોને મળતું નથી, તેમ થવાનું હોય તે નાશ થતું નથી.
આ સંસારમાં બે જાતના પુરૂષ છે, એક કિયા બતાવે છે, એટલે ઉદ્યમને માટે દેશાવરમાં કે પિતાના દેશમાં પુરૂષ ફરે છે, તે કાળ ઈકવર વિગેરેની પ્રેરણાથી જ નથી, પણ નિયતિના બળથી તેને જવું પડે છે, તેમ અકિયા પણ નિયતિને આધીન છે, તેથી કિયા અકિયા બંને પરતંત્ર છે, અને નિયતિને આધારે ચાલે છે, જે તે બંને સ્વતંત્ર હોત તે કિયા અકિયા બંને સમાન ન થાત, તે કિયા બંને એક અર્થવાળી છે. નિયતિના વશથી તે નિયતિવાદ તથા અનિયતિવાદને આશ્રય લે છે. આથી એમ પણ સમજવું કે ક્રિયા માફક કેઈ ઇવર કાળ વિગેરેને બતાવે છે, તે પણ નિય