________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
માને છે કે આત્માની એક તણખલાને પણ વાંકું કરવાની શક્તિ નથી, અને તે વાદી પાંચભૂત રૂપ પ્રકૃતિનું સર્વત્ર કરવાપણું માનનારો છે, અથવા લેકાયત મતવાળો નાસ્તિક જે પાંચ ભૂતથી બીજું કશું જુદું માનતા નથી, તેથી આ પાંચભૂત વાદીને પહેલા પુરૂષ પછી બીજા તરીકે અહીં લીધો છે, જેમ પ્રથમના સૂત્રમાં પૂર્વ દિશા વિગેરેના આવનારા બતાવ્યા, તેમ અહિં બધું સારી રીતે કહેલું જાણવું, એટલે રાજ સભામાં જઈને પિતાને મત બતાવી પિતાને અનુયાયી કરવા પ્રયત્ન કરે છે, ત્યાં સુધી જાણવું. છતાં સામાન્ય બુદ્ધિવાળા માટે સૂવને બાકીનો અર્થ કહીએ છીએ. મનુષ્યલોકમાં કેટલીક આર્ય કેટલાક અનાર્ય કેટલાક સુરૂપ કેટલાક કુરૂપ છે, તેમાં કોઈ સૌથી શ્રેષ્ઠ પુણ્ય વાળે રાજા હોય છે. તેની સભામાં મંત્રો સેનાપતિ વિગેરે સભાસદ હોય છે, તેમને પિતાના મતમાં ખેંચવા માટે શ્રમણ કે બ્રાહ્મણ પંચભૂતને માનનાર પતે બીજાને પિતાના મતમાં લેવા પ્રયત્ન કરે છે. તે મુખ્ય રાજાને ઉદ્દેશીને મધુર વચને કહે કે આપ ભયથી રક્ષણ કરનારા, તેમ અમારો ધર્મ રક્ષણ કરનારે છે, તે સાંભળે હવે તે કહે છે. इह खलु महब्भूता,जेहिंनो विज्जइ किरि. याति वा अकिरियाति वा सुक्कडेति वा दुक्कडेति वा कल्लाणेति वा पावएति वा साहुति