________________
૫૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ છે.
wwww
અમે શ્રમણ થઈએ છીએ પ્ર-કેવા?
સર્વથા ત્યાગયાં છે ઘર પુત્ર સ્ત્રી પશુ જે તેથી તદન નિષ્કિચન (સંપૂર્ણ ત્યાગી, ગાય ભેંસ વિગેરેથી રહિત તથા પરના આપેલા રાંધેલા ભેજનથી નિર્વાહ કરનારા રાંધવા રંધાવાથી મુક્ત ફકત ભિક્ષાથીજ નિર્વાહ કરનારા ભિક્ષુઓ બન્યા છે, આ બાબતમાં વધારે શું કહીએ,
કારણ કે તેમણે જે કંઈ પાપ રૂપ સાવધ અનુષ્ઠાન છે, તે હું નહિ કરું એવી પૂર્વે પ્રતિજ્ઞા લઈ ઘરથી ત્યાગી બનીને પછવાડે તેઓ વામમાગી બનેલા પિતે પાપ કર્મથી છૂટતા નથી, હવે જીવ હિંસાદિ પાપની વિરતિ (ત્યાગ) ન કરવાથી તેઓ કેવા પાપ કાર્યો કરે છે, તે બતાવે છે, પ્રથમ સાવદ્ય આરંભ (સંસારી કૃત્ય) ત્યાગીને ગાળીયેલ વસ્ત્ર વિગેરે ત્યાગીને વેષ પહેરીને પાછા પિતાની મેળેજ પાપનાં કૃત્ય કરે છે. બીજાઓ પાસે પાપ આરંભે કરાવે છે, અને તેવા પાપારંભ કરનારાને ટેકો આપે છે અથવા પ્રશંસે છે,
વળી ઘરની સ્ત્રી ત્યાગીને ફરીથી બીજી સ્ત્રીઓના લેપી બનેલા અથવા સ્ત્રીઓના પાશમાં પડેલા વહાલા લાગે તે કામો (આંખ તથા કાનના વિષય) અને ભગવાય તે ભેગો (નાક જીભ અને શરીર સ્પર્શના વિષયો) ને સેવતાં સુખ ઉપજવું માનીને ઇંદ્રિયથી હારેલા કામ ભોગમાં ડુબેલા