________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[૩૩ उसो ! से भिक्खू बुइए, धम्मंतित्थं च खलु मए अप्पाहटु समणाउसो! से तीरे बुइए, धम्मंकहं च खलु अप्पाहटु समणाउसो! से सद्धे बुइए, निव्वाणं च खलु मए अप्पाहटु समणाउसो! से ऊप्पाए बुइए, एव मेयं च खलु मए अप्पाहट्ट समणाउसो! से एव मेयं ચુક્યું છે ખૂ.૮માં - લેક–તે મનુષ્યક્ષેત્ર જાણવું, તેને તળાવડી કે વાવડીની ઉપમા આપી, આઠ પ્રકારનાં કર્મ તે પાણી તથા કાદવ જાણવાં, કામ તથા ભેગવિલાસે અહીં શ્રેષ્ઠ પદમ કમળ જાણવા, રાજાઓને મેં સૌથી શ્રેષ્ઠ કમળરૂપે વર્ણવ્યા છે, આ રાજાઓને પિતાને વશ કરવા જનારા જૈનેતર મત વિગેરે જાણવા, જૈન ધર્મને ભિક્ષુ તરીકે વર્ણ, ધર્મતીર્થ સિદ્ધાંતના પરમાર્થને મેં તીર કહ્યો છે, ધર્મકથાને ઉછળવા તરીકે કહ્યું, આ પ્રમાણે દષ્ટાન્ત કહી પ્રભુએ સાધુઓને કહ્યું કે તમે તેવા કાદવમાં ન ફસશો. પણ તેનાથી દૂર રહી લૂખી વૃત્તિથી રાજા વિગેરેને ધર્મ ઉપદેશ આપી તારવા, પણ પિતે ડુબવું નહિ.