Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारागसूत्रे किमर्थ सावधव्यापारान् करोतीत्याह 'गुरवः' इत्यादि । तस्य नरकनिगोदादिकटुफलानभिज्ञस्य पुंसः कामाः शब्दादिविषया गुरवः अनतिक्रमणीया दुस्त्यजतया लयितुमनहीं इत्यर्थः, यो यस्यानतिक्रमणीयः स तस्य गुरुर्भवतीति तात्पर्यम् , यतः शब्दादयो दुस्त्यजा अतस्तत्प्राप्तये षट्कायोपमर्दनप्रवृत्तः स गुरुकामः पापमुपचिनोतीति भावः । पापोपचयाच किमित्याह-'ततः' इत्यादि, ततः-पड्जीवनिकायघातानन्तरं गुरुकामानन्तरं च स-गुरुकामी 'मारान्तः' मरणं मारः= __ जीव इन सावध व्यापारोंको क्यों करता है ? इसका उत्तररूप "गुरवस्तस्य कामाः" यह वाक्य सूत्रकार कहते हैं । इसमें वे बतलाते हैं कि उसकी इच्छाएं प्रबल हैं। हिंसादिक सावध व्यापारों के करने में उसे शब्दादिविषयक इच्छाएँ निमित्त होती हैं। इन इच्छाओंके अधीन बना हुआ संसारी जीव सावध व्यापारों को करता हुआ " नरकनिगोदादिक के दुःखों को हमें सहन करना पडेगा" इस प्रकारके भयसे निर्मुक्त रहा करता है। बात भी सच है-जिन्हें सावध व्यापारोंके फलस्वरूप नरकनिगोदादिक के भयंकर दुःखोंके सहन करनेका कुछ भी विचार नहीं है ऐसे अज्ञानी प्राणियों की शब्दादिविषयक इच्छाएँ बलिष्ठ हों तो इस में आश्चर्यकी बात ही कौनसी है ? । उन प्रकारकी इच्छाओं का अधीन जीव इस लिये होता है कि वह उन्हें अज्ञानसे दुस्त्यज मान बैठा है । जिसका छोड़ना जिसे अशक्य होता है वह विषय उसे भारी मालूम देता है । अज्ञानी जीव शब्दादिक विषयोंको दुस्त्यज
१२मा सावध व्यापार । माटे ४२ छ ? तेना उत्तरमा “ गुरवस्तस्य कामाः" ॥ पाय सूत्र॥२४ छ. मातम मताव्यु छ भनी सामो પ્રબળ છે. હિંસાદિક પાપ કામો કરવામાં તેઓને શબ્દાદિવિષયક ઈચ્છાઓ નિમિત્ત બને છે. આ ઈચ્છાઓને આધીન બનેલા સંસારી જીવ સાવધ વ્યાપારો કરતાં કરતાં “નરક નિગોદાદિકનાં દુઃખ અમારે ભોગવવાં પડશે આવા પ્રકારના ભયથી નિર્મુકત રહ્યા કરે છે. વાત પણ સાચી છે, જેને પાપાદિ વ્યાપારોના ફળસ્વરૂપ નરકનિગોદાદિકનાં ભયંકર દુઃખ સહન કરવો પડશે એવો ખ્યાલ નથી એવા અજ્ઞાની પ્રાણીની શબ્દાદિવિષયક ઈચ્છાઓ જોરદાર હોય તો તેમાં કોઈ આશ્ચ.
ની વાત નથી. આવી ઈચછાઓને આધીન થયેલા જીવો “આ તજી શકાય તેવું કાર્ય નથી એવું તે અજ્ઞાનથી માની બેઠા હોય છે. જેનું છોડવું જેઓને માટે અશક્ય હોય છે તે વિષય તેઓને મનભારે કઠીન લાગતો હોય છે. અજ્ઞાની શબ્દાદિક વિષયને નહીં તજવાજોગ સમજે છે, એટલા માટે અસંયમિત જીવી
श्री. मायाग सूत्र : 3