Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारागसूत्रे मनसां प्रज्ञानवतां हेयोपादेयबुद्धिमतां मनुष्याणां मुक्तिमार्ग-सम्यग्दर्शनशानचारित्ररूपं कीर्तयति कथयति । एवं भगवता गणधरादिना वा मोक्षमार्गे प्रतिबोधिते सति एके केचिद् महावीराः कर्मरिपून विनाशयितुं संयमरणाङ्गणे विपराक्रमन्तेविशेषेणात्मनः शक्ति प्रकटीकुर्वन्ति । एकान्-कांश्चित् मोहविवशान् कातरान्
अन्यत्रप्रज्ञान् भगवद्देशनेतरविषयसंलग्नोपयोगान् अतएव-विषीदतः प्रियवियोगाप्रियसंयोगेप्सितानवाप्तिप्रभृतिभिः पीड्यमानान् पश्यत, यद्वा-'अणत्तपन्ने' इत्यस्य -'अनात्मप्रज्ञान् ' इतिच्छाया । आत्मने हिता प्रज्ञा-आत्मप्रज्ञा अविद्यमानाऽऽत्मप्रज्ञा येषां ते अनात्मप्रज्ञाः, तान् विषीदतः-संयमाराधने श्लथीभवतः-संयम प्राणियोंकी हिंसाका जिन्होंने परित्याग कर दिया है, अपने धर्मकर्मके आचरणमें ही जिनका मन तल्लीन रहता है, और जो हेय और उपादेयकी बुद्धिसे समन्वित हैं। इस प्रकार भगवान् वा गणधरादिकोंके द्वारा मुक्तिका मार्ग समझाये जाने पर भी कोई एक मनुष्य कर्मरूपी शत्रुओंको परास्त करनेके लिये संयमरूपी युद्धांगणमें विशेषरूपसे अपनी शक्ति प्रगट करते हैं, कोई एक मोहसे कातर बने हुए अन्यत्र-स्त्री पुत्र आदि सांसारिक पर पदार्थों में-जो भगवान्की देशनासे बाह्य-भिन्न विषय हैं उनमें-फंसे रहते हैं और निरन्तर इष्ट-प्रिय-वियोग और अनिष्ट-संयोग तथा अभिलषितकी अप्राप्ति आदिसे पीडित होते देखे जाते हैं । “अणत्तपन्ने " इसकी संस्कृत छाया “ अनात्मप्रज्ञान् " भी है। इसका अर्थ होता है, कि जो आत्मप्रज्ञावाले नहीं है-अर्थात् आत्माकी हितकारक बुद्धिसे जो शून्य है, अतएव संयमके पालनके लिये ઓની હિંસાને જેમણે પરિત્યાગ કરેલ છે, પિતાના ધર્મકર્મના આચરણમાં જેનું મન તલ્લીન રહે છે, અને જે હેય અને ઉપાદેયની બુદ્ધિથી સમન્વિત (યુક્ત) છે. આ પ્રકારે ભગવાન અથવા ગણધરાદિકો દ્વારા મુક્તિનો માર્ગ સમજાવવામાં આવ્યા છતાં પણ કોઈ એક મનુષ્ય કમરૂપી શત્રુઓને પરાસ્ત કરવામાં સંયમરૂપી યુદ્ધભૂમિમાં વિશેષરૂપથી પિતાની શક્તિ પ્રગટ કરે છે. કોઈ એક મેહપાસમાં બંધાઈને સ્ત્રી પુત્ર આદિ સાંસારિક પદાર્થો કે જે ભગવાનની દેશનાથી બાહ્ય-ભિન્ન વિષય છે એમાં ફસાઈ રહે છે અને નિરંતર ઈષ્ટ-પ્રિય-વિયેગ તથા અનિષ્ટ સંયોગ અને અભિલષિત અપ્રાપ્તિરૂપ પીડાઓથી પીડિત થતા દેખાય छ. “ अणत्तपन्ने" मानी संस्कृत छाया "अनात्मप्रज्ञान् " ५४ छ. मान! मथ એ થાય છે કે જે આત્મપ્રજ્ઞાવાળા નથી. અર્થાત આત્માની હિતકારક બુદ્ધિથી २ शून्य छ, अतएव सयमना पाणवाम शिथिस छ- त२५ नी प्रवृत्ति
શ્રી આચારાંગ સૂત્ર : ૩