Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४१२
आचारागसूत्रे एतस्य-पूर्वोक्तस्य अकरणतया अनासेवनपरिज्ञया सोऽहं विरतः अकल्पनीयाशनादिग्रहणेभ्यो निवृत्तोऽस्मि, पूर्वोक्तं सर्व मम न कल्पत इति भावः, अतो मदर्थमुपकल्पितं पूर्वोक्तं सर्व वस्तुजातं भगवदाज्ञाबहिर्भूतत्वात् स्वीकर्तुं न शक्नोमि, नाथ त्वया स्वमनसि खेदो विधेयः, इत्यादि सान्त्वनावाक्यैस्तं प्रकृतिभद्रं गृहस्थमनुनयेदिति तात्पर्यम् ।। भू० १॥
विदितसाध्वाचारो गृहपतिः साधुमविज्ञाप्याशनादिकमुपकल्प्य निमन्त्रयेन् तनिषेधयितुमाह-' से भिक्खू' इत्यादि । हम इसे ग्रहण नहीं कर सकते हैं और न हम इसकी तुम्हें स्वीकृति ही दे सकते हैं, कारण कि इस प्रकारकी अकल्पनीय सामग्रीके ग्रहणसे हम सर्वथा विरत हैं । तीर्थङ्कर प्रभुको यह आज्ञा है कि मुनिजन इस प्रकारकी अकल्पनीय अशनादि सामग्रीको ग्रहण न करें, अतः हमारे निमित्त रखी हुई पूर्वोक्त समस्त अशनवसनादिरूप सामग्री तीर्थङ्कर भगवानकी आज्ञासे बहिभूत होनेके कारण हमें ग्रहण करनेयोग्य नहीं है, इसलिये हम उसे ग्रहण नहीं कर सकते हैं। इस विषयमें तुम अपने चित्तमें खेद मत करना । इस प्रकारके सान्त्वना परिपूर्ण वचनोंसे वह मुनि उस प्रकृतिभद्र गृहस्थको समझावे ।। सू०१।।
साधुके निमित्त तय्यार की गई आहारादिक सामग्री ज्ञात होने पर साधुके लिये अकल्पनीय है। साधुजन उसे नहीं ले सकते हैं। जिसने साधुका आचार जाना है ऐसे गृहस्थके द्वारा साधुके उद्देश મકાન પણ મારા માટે કરાવી આપવાનું કહી રહ્યા છે. આ સઘળી તમારી વાતે મુનિને યોગ્ય નથી જેથી તેને હું ગ્રહણ કરી શકતા નથી તેમ એની સ્વીકૃતિ પણ દઈ શકતો નથી. કારણ કે આ પ્રકારની અકલ્પનીય સામગ્રીના ગ્રહણથી હું સર્વથા વિરકત છું. તીર્થંકર પ્રભુની એવી આજ્ઞા છે કે મુનિજન આવા પ્રકારની અકલ્પનીય અશનાદિ સામગ્રી ગ્રહણ ન કરે. માટે મારા નિમિત્તે રાખેલી પૂર્વોક્ત સમસ્ત અનવસનાદિરૂપ સામગ્રી તીર્થંકર ભગવાનની આજ્ઞાથી બહિભૂત હોવાને કારણે મારે યોગ્ય નથી. આ માટે હું તેને ગ્રહણ કરી શકો નથી. આ બાબત તમે તમારા મનમાં કેદ કરશે નહીં. આ પ્રકારે સાત્વના પરિપૂર્ણ વચનેથી તે મુનિ એ પ્રકૃતિભદ્ર ગ્રહસ્થને સમજાવે છે સૂ૦ ૧ - સાધુના નિમિત્ત તૈયાર કરાએલી આહારદિક સામગ્રી જાણ્યા પછી સાધુ માટે અકલ્પનીય છે. સાધુજન તેને સ્વીકાર કરતા નથી. જેણે સાધુના આચાર જાણ્યા છે એવા ગૃહસ્થદ્વારા સાધુના ઉદ્દેશ વિના પણ તૈયાર કરાયેલી ભેજનાદિક
श्री. मायाग सूत्र : 3