Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५०६
आचारागसूत्रे टीका--'जीवित-मित्यादि, स संलेखनाकारी मुनिः जीवितं नाभिकाक्षेत् =नेच्छेत् , क्षुधापरीषहाभिभूतो मरणम् औदारिकशरीरत्यागमपि न प्रार्थयेत् , तथा जीविते मरणे उभयतोऽपि उभयस्मिन्नपि न सज्जेत-आसक्तिं न कुर्यादित्यर्थः॥४॥
तदा की दृशो भवेदित्याह-'मज्झत्थो' इत्यादि । मूलम्-मज्झत्थो निज्जरापेही, समाहिमणुपालए ॥
__ अंतो बहिं विउस्सिज्ज, अज्झत्थं सुद्धमेसए ॥ ५॥ छाया--मध्यस्थो निर्जरापेक्षी, समाधिमनुपालयेत् ॥ ___ अन्तर्बहिव्युत्सृज्य, अध्यात्मं शुद्धमन्वेषयेत् ॥ ५॥
टीका--'मध्यस्थ'-इत्यादि, मध्यस्थः राग-द्वेषयोरुदासीनः, यद्वा-मध्यस्थः -जीविते मरणेऽपि च निःस्पृहः, अत एव 'निर्जरापेक्षी' निर्जरां-कर्मनिर्जरणमपेक्षितुं शीलं यस्य स निर्जरापेक्षी, स समाधि मरणसमाधिम् अनुपालयेत्-जीवितमरणेच्छा
वह संलेखनाकारी साधु संलेखनामें अधिक जीनेकी आकांक्षा न करे, क्षुधा-परीषह आदिसे त्रस्त होकर औदारिक शरीरके परित्यागरूप मरणकी, अर्थात् अधिक जीनेकी एवं दुःखित होकर मरनेकी चाहना न रखे, तथा मरने जीने दोनों में आसक्ति न करे ॥ ४ ॥
उस समय वह कैसा होना चाहिये ? इसका उत्तर देने के लिये सूत्रकार कहते हैं-'मज्झत्थो' इत्यादि।
राग और द्वेषमें उदासीन वृत्तिवाला, अथवा जीने और मरनेमें भी निःस्पृह, अत एव कर्मो की निर्जरा करनेकी अपेक्षाका स्वभाववाला, ऐसा वह मुनि मरणसमाधिकी अनुपालना करे, अर्थात्-जीवित और मरणमें इच्छारहित मुनिका कालपर्यायसे जिस समय में मरण होता है उस
એ સંલેખનાકારી સાધુ સંખનામાં વધારે જીવવાની આકાંક્ષા નહીં કરે, સુધાપરિષહ આદિથી ત્રસ્ત બની ઔદારિક શરીરના પરિત્યાગરૂપ મરણની પણ આકાંક્ષા ન કરે. અર્થાત–અધિક જીવવાની એમજ દુઃખિત બનીને મરવાની ચાહના ન રાખે. તથા મરવા જીવવા બન્નેમાં આસકિત ન કરે. (૯)
તે સમય એ કે હવે જોઈએ? તેને ઉત્તર આપતાં સૂત્રકાર કહે છે'मज्झत्थो' छत्यादि
રાગ અને દ્વેષમાં ઉદાસીન વૃત્તિવાળા, અથવા જીવવામાં અને મરણમાં પણ નિઃસ્પૃહ, માટે જ કર્મોની નિર્જરાની અપેક્ષાના સ્વભાવવાળા એવા તે મુનિ મરણસમાધિની અનુપાલના કરે. જીવન અને મરણમાં ઈચ્છારહિત મુનિનું કાળ પર્યા યથી જે સમયે મરણ થાય છે એ સમયની તે મુનિ સાવધાન ચિત્તથી પ્રતીક્ષા
श्री मायाग सूत्र : 3