Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 669
________________ श्रुतस्कन्ध. १ उपधान० अ. ९ उ. ४ ६०७ प्रसिद्धं, करम्वादिकं वा 'राईता' इति भाषाप्रसिद्धं वा, तथा शुष्कं वा भर्जितचणकादिकं, तथा शीतं पर्युषितं वा पिण्डम् = आहारम्, तथा पुराणकुल्मापं= पुरातनमापकुलत्थादि बहु दिवससिद्धस्थित कुल्माषमित्यन्ये । अथ- बुकसं वा नीरसधान्यौदनं वा, यद्वा- पुरातनसक्तुपिण्डं वा, तथा पुलाकं वा यवधानादिकं 'जवधाणी' इति भाषाप्रसिद्धं लब्ध्वा तथाऽन्यस्मिन्नपि निर्दोषे पिण्डे = लब्धेऽप्पलब्धे वा द्रविक एव = संयममना एवासीत् । अयं भावः - लब्धे सति यथालब्धपर्युषित 9 आदि भी लिये जाते है । भुंजे हुए चने आदि अन्नका नाम शुष्क है। पर्युषित (वासी), आहार - शीत और पुरानी उडदकी दाल तथा कुलधी आदिको कहते हैं। नीरस धान्यके चावल अथवा पुराना सक्तुपिण्ड-बुक्कस, और यवधान आदिक जिसे भाषा में 'जवकी धाणी' कहते हैं और वही पुलाक कहलाता है। आहार में प्रभुको दहींबड़ा आदि पदार्थ मिल जावे तो कोई हर्ष नहीं और भुंजे हुए चने आदि शुष्क पदार्थ मिल जायें तो कोई शोक नहीं । इनके अतिरिक्त और भी चाहे कोई पदार्थ क्यों न मिल जाय यदि वह निर्दोष एवं शुद्ध होता तो प्रभु उसे अपने आहार में ग्रहण कर लेते। वे किसी भी पदार्थको जो शुद्ध निर्दोष होता वह ले लेते थे। नहीं मिलने पर भी वे संयमसे अपने मनको विचलित नहीं करते । आहार मिले तो ठीक, नहीं मिले तो ठीक, इस प्रकार दोनों में समभाव रखते थे । मिलने पर वे उस गृहस्थकी अथवा उस गांवकी प्रशंसा नहीं करते રાયતા, કરખા વિગેરે પણ લેવાય છે. શેકેલા ચણા વગેરે અન્નનુ નામ शुष्ठ छे. पर्युषित (वासी ) आहारने, टाढी भने लुनी मडहनी हाज भने કુળથી વગેરેને કુક્ષ્માષ કહે છે નીરસ ધાન્યના ચાખા, અથવા લાંબા વખતથી બનાવેલા સકતુપિંડ-મુક્કસ, અને યવધાન વગેરે, જેને ભાષામાં " जवनी धाणी' हे छे, नेत्र पुसा आहे छे. भाडारभां प्रभुने हड्डीवडां वगेरे भजी જાય તે હું નહીં અને શેકેલા ચણા વગેરે શુષ્ક પદાથ મળે તો કોઈ શોક નહીં. આનાથી ત્રીજી જાતને કોઈ પણ પદાર્થ ભલે મળે પણ તે નિર્દોષ અને શુદ્ધ હાયતા પ્રભુ અને પેાતાના આહાર માટે ગ્રહણ કરી લેતા શુદ્ધ અને નિર્દોષ એવા કઈ પણ પદાર્થ પ્રભુ પોતાના આહાર માટે ગ્રહણ કરી લેતા, ન મળવાથી પણ સંયમથી પોતાના મનને ચલિત થવા ન દેતા. આહાર મળે તેા ઠીક ન મળે તેા ઠીક, આ રીતે બન્નેમાં સમભાવ રાખતા. મળવાથી તે આપનાર શ્રી આચારાંગ સૂત્ર : ૩

Loading...

Page Navigation
1 ... 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719