Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 672
________________ ६१० आचारागसूत्रे कृतवान् , दीक्षाग्रहणानन्तरं यावत्केवलपर्यायं प्राप्तवान् तावच्छमस्थावस्थायामपि भगवान् लेशतोऽपि प्रमादं न चकारेति भावः । केचित्त्वेवं वदन्ति-एतद्वचनं भगवतः प्रशंसापरं, परमार्थतो भगवान् षड्लेश्याधारी प्रमादवान् संयमे स्खलित इति, तथा 'भगवान् चूके' इति भाषायामपि प्रलपन्ति, तन्निर्मूलं प्रबलमोहोदयजनितकल्पनामात्रम् , आगमरहस्यानभिज्ञानात् , तथाहि-सर्वे तीर्थङ्कराः स्वस्वगणधरेभ्यः स्वयमनुष्ठितं तपःसंयमविधिकथयन्ति-यदन्येऽपि मोक्षाभिलाषिणः सोत्साहमनुष्ठाय मोक्षपदं पयान्तु-इति। सर्वस्मिन्नागमेऽपि परंतबसे केवलज्ञान प्राप्त होनेकी अवस्था तक उन्होंने अपनी छद्मस्थावस्थामें भी कभी भी प्रमादको अंशतः भी अपने पास तक नहीं आनेदिया। कोई२ इस गाथाके "सकृदपि प्रमादं नाकार्षीत् ” इस वचन को केवल भगवान् की प्रशंसापरक ही मानते हैं। प्रशंसा प्रायः वस्तुस्थितिसे रिक्त होती है। उसका कारण वे यह बतलाते हैं कि "भगवान् षड्लेश्याधारी थे, तथा प्रमादसहित और संयमसे भी स्खलितच्युत थे, इसी लिये वे लोग "भगवान् चूके" ऐसा कह दिया करते हैं" सो उनका इस प्रकारका कथन निर्मूल है-सत्यसे रहित है। मालूम होता है कि इस प्रकारकी कल्पना करनेवाले व्यक्तिको आगमका रहस्य ज्ञात नहीं है कि समस्त तीर्थङ्कर अपने द्वारा अनुष्ठित तप और संयम की विधिको अपने २ गणधरोंसे कहते हैं । इस प्रकारके कथन करनेका उनका उद्देश सिर्फ यही होता है कि अन्य मोक्षाभिलाषी मुनि भी उनके પ્રાપ્ત થવાની અવસ્થા સુધી તેઓએ પોતાની છઘસ્થ અવસ્થામાં પણ કોઈ વખત પ્રમાદને અંશ પણ પોતાની પાસે આવવા દીધું નથી. २ थाना “ सकृदपि प्रमादं नाकार्षीत् ॥ २॥ क्यनने ठेवण ભગવાનની પ્રશંસાપકજ માને છે. પ્રશંસા પ્રાયઃ વસ્તુસ્થિતિથી રિકત હોય છે. એનું કારણ પણ આ બતાવે છે કે ભગવાન છલેક્ઝાધારી હતા, પ્રમાદसडित भने सयमयी ५५५ श्युत ता, मा २0 ते वा " भगवान चुक्या" मेj કહ્યા કરે છે” તેઓનું આ પ્રકારનું કહેવું નિર્મૂળ છે–સત્યથી રહિત છે. માલુમ પડે છે કે આ પ્રકારની કલ્પના કરવાવાળા માણસને આગમનું આ રહસ્ય જાણવામાં આવ્યું નથી કે સમસ્ત તીર્થકર પિતાના દ્વારા અનુઠિત તપ અને સંયમની વિધિને પોતપોતાના ગણધરને કહે છે, આ પ્રકારનું કથન કરવાને ઉદ્દેશ ફક્ત એજ હોય છે કે બીજા મોક્ષાભિલાષી મુનિ પણ તેમના આ પ્રકારના તપ અને श्री मायाग सूत्र : 3

Loading...

Page Navigation
1 ... 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719