Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 697
________________ ટ શ્રી દશવકાલિક સૂત્રનુ સમ્મતિ પત્ર શ્રમણ સંઘના મહાન આચાય આગમ વારિધિ સર્વૈતન્ત્રસ્વતંત્ર જૈનાચાય પૂજ્યશ્રી આત્મારામજી મહારાજે આપેલા સમ્મતિપત્રના ગુજરાતી અનુવાદ. મેં તથા પતિ મુનિ હેમચંદ્રજીએ પતિ મુલચંદ્ર વ્યાસ ( નાૌર મારવાડવાજા) દ્વારા મળેલી પડિત રત્ન શ્રી ઘાસીલાલજી મુનિ વિરચિત સંસ્કૃત અને હિન્દી ભાષા સહિત શ્રી દશવૈકાલિક સૂત્રની આચારમણિમંજૂષા ટીકાનું અવલેાકન કર્યું. આ ટીકા સુદર મની છે. તેમાં પ્રત્યેક શબ્દોના અર્થ સારી રીતે વિશેષભાવ લઈ ને સમજાવવામાં આવેલ છે. તેથી વિદ્વાના અને સાધારણ બુદ્ધિવાળાઓ માટે ઉપકાર કરવાળી છે. ટીકાકારે મુનિના આચાર વિષયના સારો છલ્લેખ કરેલ છે. જે આધુનિક– મતાવલી અહિંસાના સ્વરૂપને નથી જાણતા, યામાં પાપ સમજે છે તેમને માટે · અહિંસા શું વસ્તુ છે' તેનું સારી રીતે પ્રતિપાદન કરેલ છે. વૃત્તિકારે સૂત્રના પ્રત્યેક વિષયને સારી રીતે સમજાવેલ છે. આ વૃત્તિના અવલેાકનથી વૃત્તિકારની અતિશય ચેાગ્યતા સિદ્ધ થાય છે, : આ વૃત્તિમાં એક બીજી વિશેષતા એ છે કે મૂલસૂત્રની સંસ્કૃત છાયા હાવાથી સૂત્ર, સૂત્રનાં પદ અને પદચ્છેદ સુમેાધદાયક અનેલ છે. પ્રત્યેક જીજ્ઞાસુએ આ ટીકાનું અવલાકન અવશ્ય કરવુ' જોઈએ. વધારે શુ કહેવુ'? અમારી સમાજમાં આવા પ્રકારના વિદ્વાન મુનિરત્નનું હાવુ એ સમાજનું અહાભાગ્ય છે. આવા વિદ્વાન મુનિરત્નાના કારણે સુપ્તપ્રાય—સુતેલા સમાજ અને લુપ્તપ્રાય એટલે લેાપ પામેલું સાહિત્ય એ બન્નેના ફરીથી ઉદય થશે. અમે વૃત્તિકારને વારવાર ધન્યવાદ આપીએ છીએ. વિક્રમ સંવત ૧૯૯૦ ફાલ્ગુન શુકલ દ તેરસ મંગળવાર ( અલવર સ્ટેટ ) શ્રી આચારાંગ સૂત્ર : ૩ ઉવજઝાય જણ સુણી આયારામાં પંચનઈએ

Loading...

Page Navigation
1 ... 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719