Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उपसंहारः, शास्त्रप्रशस्तिश्च
-
-
अध्ययनविषयोपसंहारः-- श्रीवर्धमानस्य विभोर्विहारं, शय्यासनं घोरपरीषहांश्च। विलक्षणाभिग्रहलब्धभुक्ति, प्रोचे नवाङ्काध्ययने सुधर्मा ॥१॥ माघशुक्लत्रयोदश्यां, गुरौ पुष्ये च वैक्रमे। द्वयधिकद्विसहस्रेऽब्दे, टीकेयं पूर्णतामगात् ॥ २ ॥ ॥ इत्याचाराङ्गसूत्रस्याचारचिन्तामणिटीकायामुपधानाख्यं
___ नवममध्ययनं सम्पूर्णम् ॥ ९ ॥ अध्ययनके विषयोंका उपसंहार
इस अन्तिम श्लोकद्वारा टीकाकारने इस नवमें अध्ययनके चार उद्देशोंमें वर्णित विषयका उपसंहार रूपसे कथन किया है, वे बतलाते हैं कि श्रीसुधर्मास्वामीने प्रथम उद्देशमें भगवान् के विहार का, द्वितीय उद्देशमें उनके शयन और आसनका, तृतीय उद्देशमें घोर परीषह और उपसर्गोंके सहनेका और चतुर्थ उद्देशमें नाना प्रकारके कठिन अभिग्रहोंसे प्राप्त आहारका वर्णन किया है ॥१॥
विक्रम संवत् २००२ माघशुक्ल १३ बृहस्पतिवार पुष्य नक्षत्रमें यह टीका पूर्ण हुई है ॥ २॥ यह आचारागसूत्रके उपधानश्रुत नामके नववें अध्ययनकी आचारचिन्तामणि-टीकाका हिन्दीभाषानुवाद सम्पूर्ण ॥९॥
मध्ययनन विषयोन उपा :આ અંતિમ શ્લેકદ્વારા ટકીકારે આ નવમા અધ્યયનના ચોથા ઉદ્દેશમાં વર્ણવવામાં આવેલા વિષયના ઉપસંહાર રૂપે કથન કરેલ છે. તેઓ બતાવે છે કે શ્રી સુધર્માસ્વામીએ પહેલા ઉદ્દેશમાં ભગવાનના વિહાર બાબત, બીજા ઉદ્દેશમાં એમના શયન અને આસન બાબત, ત્રીજા ઉદ્દેશમાં ઘેર પરિષહ અને ઉપસર્ગો સહેવા બાબત, અને ચોથા ઉદ્દેશમાં ઘણા પ્રકારના કઠણ અભિગ્રહોથી મળેલ माहानु पर्गन ४२ छ. (१)
વિક્રમ સંવત ૨૦૦૨ મહાસુદિ ૧૩ ગુરૂવાર પુષ્ય નક્ષત્રમાં આ ટીકા पूर्ण छ. (२) આ આચારાંગસૂત્રના ઉપધાનશ્રત નામના નવમા અધ્યયનની આચાર
ચિંતામણિ-ટીકાને ગુજરાતી અનુવાદ સંપૂર્ણ ૯ છે
७७
શ્રી આચારાંગ સૂત્ર : ૩