Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रुतस्कन्ध. १ उपधान. अ. ९. उ. ४ परया गणधरैस्तदीयचरितं सूत्ररूपेण संग्रथितं, तदेव चात्रोपधानश्रुताध्ययनं मुनीनामुपकारार्थ प्रवृत्तं, तस्मात्कथमपि नास्त्यत्र प्रशंसापरकत्वशङ्कावसर इति, उक्तश्च
" सव्वे तित्थयरा खलु, नियचरियं जं कहेंति उवहाणे ।
गंथंति गणहरा तं, तहेव नो नूणमब्भहियं ॥१॥" इति। छाया--सर्वे तीर्थकराः खलु, निजचरितं यद्वदन्ति उपधाने।
ग्रनन्ति गणधरास्तत् , तथैव नो न्यूनमभ्यधिकम् ॥१॥ इति । इस प्रकारके तप और संयमकी अनुष्ठित प्रवृत्तिको सुनकर, अथवा जानकर मुक्तिमार्गमें उत्साहशील बने और मुक्तिका लाभ करते रहें, अतःसमस्त आगमों में गणधरोंने जो तीर्थङ्करों के चरितका सूत्ररूपसे वर्णन किया है वही इस उपधानश्रुत नामक अध्ययनमें अन्य मुनिजनोंके उपकार निमित्त वर्णित किया गया है-इसमें उनकी प्रशंसा की कल्पना करनेकी बात ही कौन सी है, इस विषयमें उनकी प्रशंसापरता की कल्पना करना बिलकुल निर्मूल ही है । कहा भी है
" सव्वे तित्थयरा खलु, नियरियं जं कहेति उवहाणे । ___ गंथंति गणहरा तं, तहेव नो नूणमन्भहियं" ॥१॥
यह आगमप्रसिद्ध बात है कि अपनेर गणधरों के प्रति जो समस्त तीर्थडर अपने २ चरितका कथन करते हैं, वे गणधर उपधानमें उस चरितका उसी रूपसे (न कम और न अधिक) ग्रथन करते हैं ॥१॥ સંયમની અનુષ્ઠિત પ્રવૃત્તિને સાંભળીને અથવા જાણીને મુક્તિમાર્ગમાં ઉત્સાહશીલ બને અને મુકિતનો લાભ કરતા રહે. માટે સમસ્ત આગમમાં ગણધારેએ જે તીર્થકરોના ચરિત્રનું સૂત્રરૂપે વર્ણન કરેલ છે તે આ ઉપધાનશ્રત નામના અધ્યયનમાં અન્ય મુનિજનના ઉપકાર નિમિત્ત વર્ણન કરેલ છે. આમાં તેમની પ્રશંસા કરવાની વાત જ કયાં છે? આ વિષયમાં તેમની પ્રશંસા અંગેની કલ્પના કરવી બીલકુલ નિર્મળ જ છે. કહ્યું પણ છે–
“ सव्वे तित्थयरा खलु, नियचरियं जकहेइ उवहाणे । गंथति गणहरा तं, तहेव नो नूणमन्भहियं " ॥१॥
આ આગમપ્રસિદ્ધ વાત છે કે પોતપોતાના ગણધર પાસે સમસ્ત તીર્થંકર પોતપોતાના ચરિત્રનું કથન કરે છે. તે ગણધર ઉપધાનમાં તે ચરિત્રનું એ જ રૂપથી (न मार्छ न पधारे) अथन ४२ छे. (१)
श्री. मायाग सूत्र : 3