Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रुतस्कन्ध १ उपधान० अ. ९ उ. ४
६०९ त्रयविषयकं ध्यान-जीवाजीवादिपदार्थानां द्रव्यगुणपर्यायनित्यानित्यादिरूपतया चिन्तनरूपं ध्यायति-करोतिस्म ॥ १४ ॥
किश्व-'अकसाई' इत्यादि। मूलम्-अकसाई विगयगेही य, सहरूवेसु अमुच्छिए झाइ।
छउमत्थोऽविपरक्कममाणो, न पमायं सइं पि कुश्वित्था॥१५॥ छाया--अकषायी विगतगृद्धिश्च शब्दरूपेषु अमूच्छितो ध्यायति ।
छद्मस्थोऽपि पराक्रमाणो न प्रमादं सकृदप्यकार्षीत् ॥१५॥
टीका--अकषायो-क्रोधादिकषायरहितः, अत एव-विगतगृद्धिः= विषयाऽऽसक्तिरहितः, अत एव-शब्दरूपेषु-उपलक्षणार्थत्वात् शब्दरूपगन्धरसस्पर्शेषु, अमूच्छितः ममत्वभावरहितः सन् ध्यायतिस्म, तथा-छमस्थोऽपि भगवान् पराक्रममाणः-तपःसंयमे विहरन् सन् प्रमादं सकृदपि-एकवारमपि नाकार्षीत्-न इनके भीतर रहे हुए जीव और अजीव आदि पदार्थों के द्रव्य गुण और पर्याय की अपेक्षासे नित्य और अनित्यरूप स्वरूपका विचार करते॥१४॥
और भी-अकसाई' इत्यादि। क्रोध आदि कषायपरिणतिसे रहित भगवान् महावीरने विषयोंमें आसक्तिसे और शब्द, रूप, रस, एवं गन्ध आदि पौगलिक गुणोंकी ममतासे रहित हो कर ध्यानका अवलम्बन किया। यद्यपि भगवान चार ज्ञानके धारी थे, अतः छद्मस्थावस्थामें वर्तमान थे, फिर भी तप और संयममें अपनी शक्तिकी स्फूर्ति करते हुए उन्होंने केवलज्ञानकी प्राप्ति तक एक बार भी प्रमादका सेवन नहीं किया । जबसे दीक्षा धारण करी એની અંદર રહેનારા જીવ અને અજીવ આદિ પદાર્થોના દ્રવ્ય ગુણ અને પર્યા. યની અપેક્ષાથી નિત્ય અને અનિત્યરૂપ સ્વરૂપને વિચાર કરતા. (૧૪)
३२॥ -' अकसाई' त्याहि.
ક્રોધ વગેરે કષાય પરિણતિથી રહિત ભગવાન મહાવીર વિષયની આસક્તિથી અને શબ્દ, રૂ૫, અને ગંધ વગેરે પોગલિક ગુણેમાં મમતાથી રહીત રહી ધ્યાનનું અવલમ્બન કરતા. જો કે ભગવાન ચાર જ્ઞાનના ધારક હતા આથી છદ્મસ્થ અવસ્થામાં વર્તમાન હતા તો પણ તપ અને સંયમમાં પોતાની શાકતની સ્કૂર્તિ કરીને તેઓએ કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી એકવાર પણ પ્રમાદ સેવ્યું નથી. જ્યારથી દીક્ષા ધારણ કરી ત્યારથી કેવળજ્ઞાન
श्री. मायाग सूत्र : 3