Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
3
आचारागसूत्रे किञ्च–'सयमेव' इत्यादि। मूलम्-सयमेव अभिसमागम्म, आयतजोगमायसोहीए।
अभिनिव्वुडे अमाइल्ले, आवकहं भगवं समियासी ॥१६॥ छाया-स्वयमेवाभिसमागम्य आयतयोगमात्मशोध्या।। ___ अभिनिवृतः अमायावी यावत्कथं भगवान् समित आसीत् ।।१८॥
टीका-अमायावी-मायारहितः भगवान् स्वयमेव-आत्मनैव, अभिसमागम्य-संसारस्वरूपं विदित्वा स्वयंबुद्धः सन् तीर्थप्रवर्तनाथमुद्यतो बभूवेत्यर्थः । यद्यपि भगवान् स्वयमेव तीर्थप्रवर्तनार्थमुद्युक्त आसीत् तथापि लोकान्तिका देवा भगवदन्तिकं समागत्य परम्परागताचारमालम्ब्य भगवन्तं तीर्थप्रवर्तनाय प्रार्थयामासुः।
और भी-'सयमेव' इत्यादि । मायाचारीकी प्रवृत्तिसे सर्वथा रहित भगवान महावीरने अपने आप ही इस संसारका स्वरूप भलीभांति जान कर परित्याग किया, उन्होंने संसारकी असारताका पाठ किसी दूसरेके पाससे नहीं सीखा, क्यों कि तीर्थङ्कर स्वयंवुद्ध होते हैं । सांसारिक असारताके चित्तमें चढ़ने पर दीक्षाके भाव होते ही लोकान्तिक देवोंका शीघ्र ही आगमन होता है। ये आ कर तीर्थप्रवृत्ति करनेके लिये प्रभुसे प्रार्थना करते हैं। यद्यपि भगवान् तीर्थप्रवृत्ति करनेके लिये पहिलेसे ही तय्यार रहते हैं, फिर भी लोकान्तिक देवोंका ऐसा ही परम्परागत नियोग-आचार-है कि प्रभु जब दीक्षा लेनेके लिये उद्यत होते हैं तब ये आ कर अपने परम्परागत इस नियोग की पूर्ति करते हैं। कहा भी है
५ ५-' सयमेव । त्यादि.
માયાચારીની પ્રવૃત્તિથી સર્વથા રહિત ભગવાન મહાવીરે પોતાની જાતે આ સંસારનું સ્વરૂપ ભલીભાંતિથી જાણી પરિત્યાગ કર્યો. તેઓએ સંસારની અસારતાને પાઠ બીજા કેઈ પાસેથી શીખેલ ન હતા. કેમકે તીર્થકર સ્વયં બુદ્ધ હોય છે. સાંસારિક અસારતા ચિત્તમાં ચડતાં દીક્ષાના ભાવ થતાં જ લોકાન્તિક દેવેનું શીધ્ર આગમન થાય છે. એ આવીને પ્રભુથી તીર્થ પ્રવૃત્તિ કરવા માટે પ્રાર્થના કરે છે જે કે ભગવાન તીર્થ પ્રવૃત્તિ કરવા માટે પહેલેથી જ તૈયાર રહે છે તો પણ લેકાંતિક દેને એ પરમ્પરાગત નિયોગઆચાર-છે કે પ્રભુ જ્યારે દીક્ષા લેવા માટે ઉદ્યત હોય છે ત્યારે તે આવીને પિતાની પરમ્પરાગત આ નિગની પૂર્તિ કરે છે. કહ્યું પણ છે–
श्री. मायाग सूत्र : 3