Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
॥ अथोपधानश्रुताख्यस्य नवमाध्ययनस्य प्रथम उद्देशः ॥
प्रागुक्ताध्ययनाष्टके योऽर्थः प्रतिबोधितः, स वीरवर्धमानस्वामिना भगवताऽपि स्वयमाचरितस्तस्मात् साधुभिरपि तथैवाचरणीयमिति बोधयितुमिदमुपधानश्रुताख्यमध्ययनं प्रारभ्यते - उपधानस्य श्रुतस्य च प्रतिबोधकत्वादिदमध्ययनमुपधानश्रुतमुच्यते । उप= सामीप्येन धीयते = व्यवस्थाप्यते इत्युपधानं तद् द्रव्यभावभेदाद् द्विविधम्, तत्र द्रव्योपधानं शय्यादौ शिरसः समालम्बनवस्तु, भावोपधानं तु सप्तदशविधसंयमः, स बाह्याभ्यन्तरं तपश्च तद्धि चारित्रपरिणामरूपस्य भावस्य स्थैर्यं ॥ नववें अध्ययनका प्रथम उद्देश ॥
पहिले कहे गये आठ अध्ययनों में जो विषय समझाया गया है, वह वीर - वर्धमान प्रभुने स्वयं आचरित किया है, इस लिये साधुजनोंका भी वह वैसा ही आचरित करना चाहिये, इस बातको समझानेके लिये यह उपधानश्रुत नामक अध्ययन प्रारंभ किया जाता है । उपधान और श्रुतका प्रतिबोधक होने से यह अध्ययन भी इस नामसे कहा गया है। जो स्वयं की उपस्थिति में किया जाता है उसका नाम उपधान है। यह द्रव्य और भावके भेदसे दो प्रकारका है । शय्या आदिमें शिरका अवलम्बनरूप तकिया आदि द्रव्य - उपधान है, इसका यहां अधिकार नहीं है। सत्रह प्रकारका संयम, एवं बाह्य और आभ्यंतर तप, ये भाव - उपधान है। यह भावरूप उपधान चारित्ररूप भावमें स्थिरताका उत्पादक होता है ।
નવમા અધ્યયનને પહેલા ઉદ્દેશ
પહેલાં કહેવાયેલા આઠ અધ્યયનમાં જે વિષય સમજાવવામાં આવેલ છે તે વીર–વ માન પ્રભુએ પેાતેજે કહેલાં છે. સાધુજનાએ પણ એવું જ આચરણ કરવું જોઈએ. આ વાતને સમજાવવા માટે ઉપધાનશ્રુત નામના અધ્યયનના પ્રારંભ કરવામાં આવે છે. ઉપધાન અને શ્રુતના પ્રતિધક હોવાથી આ અધ્યયન પણ એ નામથી કહેવાયેલ છે. જે પેાતાની હાજરીમાં કરવામાં આવે છે તેનુ નામ ઉપધાન છે. એ દ્રવ્ય અને ભાવના ભેદ્રથી બે પ્રકારનાં છે. સુવાની પથારી વગેરેમાં અવલમ્બનરૂપ એસીકા વગેરે દ્રવ્ય-ઉપધાન છે. તેના અહીંયાં અધિકાર નથી. સત્તર પ્રકારના સંયમ અને બાહ્ય તથા આભ્યંતર તપ, એ ભાવ-ઉપધાન છે. એ ભાવરૂપ ઉપધાન ચારિત્રરૂપ ભાવમાં સ્થિરતા લાવનાર હોય છે. સંયમ
શ્રી આચારાંગ સૂત્ર : ૩