Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५१४
___ आचारागसूत्रे पेक्षणपूर्वकमालोचितप्रतिक्रान्तः, गृहीतपुनःपञ्चमहाव्रतो यावदशनं विहाय संस्तारस्थितो भवेत् । एतस्मिन् विशेष दर्शयति-'आत्मवर्ज'-मित्यादिना, स तृणसंस्तारगत इङ्गितमरणेच्छुः, त्रिधा-विधा-त्रिविधैर्मनोवाकायरूपैः कृतकारितानुमतिभिश्च आत्मवर्ज=निजशरीरावश्यककार्यवर्ज प्रतीचारम् अवयवसञ्चारं विजयात्परिहरेत् ,स्वयमेव च-उद्वर्तनपरिवर्तनं कायव्यापारादिकं करोतीति भावः।मू०१२॥
मुहुर्मुहुः प्राणिप्राणपरिपालनस्यावश्यकतामुपदर्शयति-'हरिएमु ' इत्यादि। मूलम्-हरिएसु न निवजिज्जा, थंडिलं मुणिया सए ॥
विओसिज्ज अणाहारो, पुट्ठो तत्थऽहियासए ॥१३॥ छाया-हरितेषु न निषीदेत् , स्थण्डिलं ज्ञात्वा शयीत ॥
व्युत्सृज्यानाहारः, स्पृष्टस्तत्राध्यासयेत् ॥ १३ ॥ निरीक्षण, उसका संमार्जन, पापोंकी आलोचना एवं प्रतिक्रमण करे। पांच महाव्रतोंको पुनः ग्रहण करे। अशनादिकको क्रमशः कृश करते हुए उसका सर्वथा परिहार करे, और ग्रामादिकसे घासकी याचना कर एकांत स्थान में निर्जीव स्थानपर उनका संथारा कर उस पर खमत-खामणा कर स्थित हो जावे। इंगित मरणका इच्छुक मुनि मन वचन एवं कायसे, तथा कृत, कारित एवं अनुमोदना से अपने शारीरिक आवश्यक कार्यों के सिवाय अन्य-अवयवों के संचार करनेरूप प्रतीचारका परिहार कर देवे। उद्वतन-परिवर्तनरूप कायव्यापारादिक यह कर सकता है ॥१२॥
सूत्रकार बारबार प्राणियों के प्राणोंकी रक्षाकी आवश्यकता प्रकट करते हुए सूत्र कहते हैं-'हरिएसु' इत्यादि । નિરીક્ષણ, તેનું સંમાર્જન, પાપની આલોચના તેમજ પ્રતિક્રમણ કરી પાંચ મહાવ્રતને પુનઃ ગ્રહણ કરે. અન્ન વગેરે ઓછું કરતા જાય અને છેવટે તેને સંપૂર્ણ ત્યાગ કરે, અને ગ્રામાદિકથી ઘાસની યાચના કરી એકાન્ત સ્થાનમાં, નિર્જીવ સ્થાન ઉપર સંથારે કરી એ ઉપર બેસી ખમત–ખામણા કરી સ્થિર બની જાય. ઇગિતમરણને ઈચછનાર મુનિ મન વચન અને કાયાથી કરેલા, કરાયેલા, અને અનુમોદન આપેલા પિતાના શારીરિક આવશ્યક કાર્યો સિવાય બીજા અવયવોને સંચાર કરવારૂપ પ્રતિચારને ત્યાગ કરી દે. ઉદ્વર્તન–પરિવર્તનરૂપ કાયવ્યાપારાદિક તે કરી શકે છે. (૧૨)
સૂત્રકાર વારંવાર પ્રાણીના પ્રાણની રક્ષાની આવશ્યકતા પ્રગટ કરીને सूत्र ४ छ–'हरिएसु' त्याहि.
१ 'नि' पूर्वस्य 'सद्' धातो रूपम् ।
श्री. माया
सूत्र : 3