Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारागसूत्रे
५२४ ___टीका-'अय'-मित्यादि, अयं प्रत्यक्षनिर्दिष्टः पादपोपगमनमरणविधिः सः धर्मः, यतः पूर्वस्थानस्य' इति पञ्चम्यर्थे षष्ठी, तेन-पूर्वस्थानात्-भक्तपरिज्ञेगितमरणरूपात् प्रग्रहः श्रेष्ठः, अत एव स उत्तमो धर्मोऽस्ति । इङ्गितमरणे कायपरिपालनानुमतिरभिहिता, अत्र च तत्परिस्पन्दनमपि न कर्तव्यम् । छिन्नमूलपादपो यथा चेष्टावर्जितः क्रियावर्जितो दह्यमानश्छिद्यमानो विषमपतितः समपतितोऽपि वा यथैवावतिष्ठते न तु तस्मात् स्थानात् स्थानान्तरं गच्छति, तथैव मुनिरपि संति___ यह प्रत्यक्षनिर्दिष्ट पादपोगमन मरणकी विधि पूर्व में प्रतिपादित भक्त परिज्ञा और इंगितमरणरूप पूर्वस्थान से श्रेष्ठ है, इसलिये यह उत्तम धर्म है। इंगितमरण में शरीरका परिपालन और उसमें अनुमति कही गई है । अथवा इंगितमरण पालनेवाला साधु अपने शरीरकी पालनानिमित्त दूसरे साधुओंको अनुमति दे सकता है, परन्तु इस मरणमें तो वह मरणकर्त्ता साधु अपने शरीरका परिस्पन्दन-हलन-चलनरूप क्रियाका भी सर्वथा परित्यागी हो जाता है। जिसका मूल छिन्न है, ऐसा उखड़ा हुआ वृक्ष जिस प्रकार स्वयं चेष्टासे रहित होता है-क्रियासे शून्य बन जाता है, चाहे वह काट दिया जाय, चाहे वह जला दिया जाय, चाहे समस्थान पर पडे अथवा विषमस्थानपर पड़े कहीं भी पडे जैसाका तैसा पड़ा रहता है, निश्चेष्टरहता है-उस स्थानसे एक रतीभर भी आगे नहीं चलता है, इसी प्रकार इस मरणका धारक मुनि भी माना गया है-यह भी देहाश्रित समस्त क्रियाओंसे शून्य रहता है। इसी विषयको सूत्रकार स्पष्ट करते
આ પાદપોપગમન મરણની વિધિ પ્રથમ કહેવાયેલ ભકતપરિજ્ઞા અને ઇંગિત મરણથી શ્રેષ્ઠ છે, આ કારણે તે ઉત્તમ ધર્મ છે. ઇંગિતમરણમાં શરીરનું પરિપાલન કરવાની અનુમતિ અપાયેલ છે. અથવા-ઈગિતમરણ પાળવાવાળા સાધુ પોતાના શરીરની પાલના નિમિત્ત બીજા સાધુઓને અનુમતિ આપી શકે છે, પરંતુ આ મરણમાં તે મરણ સ્વીકારનાર સાધુ પોતાના શરીરના પરિસ્પંદ-હલન -ચલનરૂપ કિયાને પણ સંપૂર્ણ પણે પરિત્યાગી બની જાય છે. જેનાં મુળ તુટી ગયાં એવું ઉખડી ગયેલું વૃક્ષ જે રીતે સ્વયં ચેષ્ટાથી રહિત બને છે -ક્રિયાથી શૂન્ય થઈ જાય છે.–ચાહે તેને કાપી નાખવામાં આવે ચાહે બાળી નાખવામાં આવે, ચાહે સમસ્થાન પર પડે–ચાહે વિષમસ્થાન પર પડે, ગમે ત્યાં પડે જેમને તેમ પડી રહે છે, નિષ્ટ રહે છે-જે સ્થાને પડયું હોય ત્યાંથી એક દેરે પણ આગળ વધી શકતું નથી. આજ પ્રમાણે આ મરણને ધારણ કરનાર મુનિ માનવામાં આવેલ છે. એ દેહાશ્રિત સમસ્ત ક્રિયાઓથી શૂન્ય રહે છે, આ વિષયને
श्री. मायाग सूत्र : 3