Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रुतस्कन्ध. १ विमोक्ष. अ. ८. उ.५
-प्रतिमापतिपन्नेष्वन्यतमोऽत्र कथितः। द्वाभ्यां वस्त्राभ्यां पर्युषितः, इत्यने नैकः कार्पासिकोऽपर और्णिकः, इति गृह्यते, वस्त्रसामान्यवाचित्वप्रतिपादनात्। 'जे भिक्खू' इत्याधारभ्य 'समत्तमेव समभिजाणिया' इत्यन्तस्य व्याख्या त्वेतदध्ययनस्य चतुर्थों द्देशान्तर्गत-प्रथम-द्वितीय-तृतीय-सूत्रव्याख्यावद्विज्ञेया, नवरमत्र पात्रतृतीयं वस्त्रद्वयं भवतीति, ततोऽधिकं न याचेत । यस्य खलु भिक्षोरेवं भवति-अहं स्पृष्टा= साधु नियमसे जिनकल्पी, परिहारविशुद्धिक, यथालन्दिक एवं प्रतिमाप्रतिपन्न, इन साधुओंमें से कोई एक होगा। "द्वाभ्यां वस्त्राभ्यां पर्युषितः" इस कथनसे यद्यपि सामान्यतया दो वस्त्रोंके ही रखनेका कल्प कथित हुआ है परन्तु उन दो वस्त्रोंमें एक वस्त्र सूत्रका और एक वस्त्र ऊनका बना हुआ कम्बल, ऐसे दो वस्त्र ही परिगणित हुए हैं, अतः वस्त्रसामान्य अर्थका प्रतिपादन करनेवाले इस वस्त्र शब्दसे इन दो वस्त्रोंका ही यहां ग्रहण हुआ है, ऐसा समझना चाहिये । “जे भिक्खू" यहांसे ले कर " समत्तमेव समभिजाणिया" यहां तकके पदोंकी व्याख्या इस अध्ययनके चतुर्थ उद्देशके अन्तर्गत पहिले दूसरे तीसरे सूत्रोंकी व्याख्या जैसी ही समझनी चाहिये। उनमें तीन वस्त्र और एक पात्रको लेकर व्याख्या की गई है यहां पर दो वस्त्र एक पात्रको ले कर व्याख्या होगी, बस उनसे इस सूत्रके पदोंकी व्याख्यामें यही विशेषता है, इस लिये इस व्याख्या के अनुसार मुनि अधिक की याचना न करे।। પરિહારવિશુદ્ધિક, યથાલન્દિક, અને પ્રતિમાપ્રતિપન્ન, એવા સાધુઓમાંથી અહીં કોઈ मेनु ड ४२ छ. “ द्वाभ्यां वस्त्राभ्यां पर्युषितः” ॥ ४थनथी यपि सामान्यतया બે વસ્ત્રને જ રાખવાને કલ્પ કથિત થએલ છે, પરંતુ તે બે વસ્ત્રોમાં એક સુતરનું અને એક વસ્ત્ર ઉનનું બનેલ કમ્બલ, એવાં બે વસ્ત્ર જ પરિણિત થયેલ છે માટે વસ્ત્રસામાન્ય અર્થનું પ્રતિપાદન કરવાવાળા આ વસ્ત્ર શબ્દથી આ બે વસ્ત્રોને જ स्वी४।२ ४२८१ छ, मेj समन . “ जे भिक्खू " माथी as " समत्तमेव समभिजाणिया, सहि सुधीना पहानी व्याय॥ २॥ मध्ययनना ચોથા ઉ દેશના અંતર્ગત પહેલા બીજા અને ત્રીજા સૂત્રની વ્યાખ્યા જેવી જ સમજવી જોઈએ. તેમાં ત્રણ વસ્ત્ર અને એક પાત્રને લઈને વ્યાખ્યા કરવામાં આવેલ છે, અહિં બે વસ્ત્ર અને એક પાત્રને લઈને વ્યાખ્યા થશે. બસ આથી આ સૂત્રના પદની વ્યાખ્યામાં એ જ વિશેષતા છે, તેને માટે આ વ્યાખ્યાનુસાર મુનિ मधिनी यायना न ४२.
श्री. मायाग सूत्र : 3