Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४७२
आचाराङ्गसूत्रे 'नरकनिगोदादिदुःखपारावारमज्जदात्मसन्तारणे स्वात्मानं विना कोऽपि न कर्णधारः' इत्यवधार्य सम्प्राप्त रोगशोकादिकं सन्तापकारकमितरकृतत्राणशरणस्पृहारहितो-'मत्कृतत्वेन मयैवोपभोक्तव्य'-मिति निश्चिन्वानः सर्व सहेतैवेति भावः । कुतो दुःखादिकं सोढव्यमित्याह-'लाघविक '-मित्यादि, अयं सूत्रभाग एतस्यैवाध्ययनस्य चतुर्थों देशे व्याख्यातः । इत्यलम् । मूत्रमिदं बहुषु पुस्तकेष्वनुपलब्धमपि क्वचिदुपलब्धतया व्याख्यातमिति विभावनीयम् ॥सू० २॥
अस्थाध्ययनस्य द्वितीयोद्देशे उद्गमोत्पादनैषणाऽभिहिता, पञ्चमोद्देशे च ग्रहणैपणा कथिता, साम्प्रतं ग्रासैषणामुपदर्शयितुमाह-' से भिक्खू ' इत्यादि। कि इस मुनिके चित्तमें यह दृढ़ धारणा हो जाती है कि " नरक और निगोदादिकोंके दुःखरूपी समुद्रमें डूबते हुए मेरे आत्माको वहांसे पार लगानेवाला यदि कोई है तो वह अपनी आत्मा ही है-इसके अतिरिक्त और कोई नहीं।" इस प्रकारकी धारणासे प्राप्त हुए सन्तापकारी रोग और शोक आदिमें अपने लिये दूसरोंसे की जानेवाली रक्षा एवं शरणकी स्पृहासे रहित हो जाते हैं, और इस निश्चयसे कि यह सब मेरे द्वारा ही किया गयाहै अतः मुझे ही भोगना चाहिये इस प्रकार सोच कर सब कुछ सहन करता है। दुःखादिकोंके सहनेसे लाभ क्या होता है ? तथा यह दुःखादिक सहन क्यों करता हैं ? इसका उत्तर सूत्रकारने "लाघवियं
आगममाणे" से लेकर “समभिजाणिया" यहां तकके पदों द्वारा दिया है। इन समस्त पदों का स्पष्ट रूपसे अर्थ इसी अध्ययनके चतुर्थ उद्देशमें लिखा जा चुका है। सू०२॥
મુનિના ચિત્તમાં એવી દઢ ધારણું બની રહે છે કે “નરક અને નિગોદાદિકોના દુઃખરૂપી સમુદ્રમાં ડુબતા મારા આત્માને ત્યાંથી પાર લગાવનાર જે કોઈ હોય તે તે મારા પિતાને જ આત્મા છે, તેના સિવાય બીજો કોઈ નથી.” આ પ્રકારની ધારણાથી પ્રાપ્ત થયેલા સંતાપકારી રેગ અને શેક આદિમાં પિતાને માટે, બીજાઓથી થનાર રક્ષા અને શરણની સ્પૃહાથી રહિત થઈ જાય છે અને આવા નિશ્ચયથી કે આ બધું મારા દ્વારા જ કરાએલ છે, અને મારે જ ભોગવવું જોઈએ. આ પ્રકારે સમજીને બધું સહન કરે છે, દુઃખાદિકને સહેવાથી લાભ શું મળે છે? તથા से पाहिने सडन म ४२ छ ? मेन। उत्तर सूत्र “लाघवियं आगममाणे"थी ets" समभिजाणिया'' मी सुधीना पह। द्वा२। मापे छे. २॥ सभर पहोना સ્પષ્ટ રૂપથી અર્થ આ અધ્યયનના ચોથા ઉદ્દેશમાં બતાવવામાં આવેલ છે. સૂ૦૨)
श्री. मायाग सूत्र : 3