Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४७९
-
श्रुतस्कन्ध. १ विमोक्ष० अ. ८ उ. ६ संसारपरिभ्रमणरूपायां योऽर्थः प्रयोजनं स फलकापदर्थः सोऽस्यास्तीति फलकापदथींसंसारजनककर्मक्षपणप्रयोजनवान् भिक्षुः-मुनिः उत्थाय पण्डितमरणोद्योगं विधाय अभिनिर्वृतार्च:-अभिनिवृता-कर्मक्षपकतपोविधिना संसिद्धा अर्चा-शरीरं यस्य स तथोक्तः-महर्षिसमाचरितमार्गानुगामी सन् इङ्गितमरणं कुर्यात् ॥ मू०४ ॥ नाम आपद् है, अर्थ शब्दका अर्थ प्रयोजन है, कर्मक्षपणरूप फलकसे संसारपरिभ्रमणरूप आपत्तिमें जो अपने प्रयोजनका अभिलाषी है, अर्थात् संसार में भ्रमण करानेवाले कर्मोंको विनाश करनेका ही जिसका अभिप्रायरूप प्रयोजन है, वह फलकापदर्थी है। सूत्र में अर्चा शब्दका अर्थ शरीरलेश्या या क्रोधादिरूप ज्वाला, ऐसा अर्थ किया गया है।
भावार्थ-मुनिका शरीर जब अपने कर्तव्यमार्गके आचरण करने में शिथिल हो रहा हो तब उसका कर्तव्य है कि वह संसारजनक कर्मों के क्षय करनेका प्रयोजनशील होकर चतुर्थ षष्ठ आदि आनुपूर्वीद्वारा आहारको, पश्चात् क्रोधादिक कषायोंको कृश करता हुआ इंगितमरणरूप संथाराको धारण करे। यह मार्ग महर्षियों द्वारा भी इसी अवसर पर पहिले आचरित किया गया है, इस विचारसे वह मुनि भी अपनी शारीरिक क्रियाओंको नियमित कर इस मरणके करने में उत्तरोत्तर परिणामोंकी वृद्धि करता रहे। थोड़ी सी भी शिथिलता इस समय न आने पावे, इसकी पूर्ण सावधानी रखे। 'फलकापदर्थी' इस पदसे सूत्रकारने इस શબ્દનો અર્થ પ્રયજન છે. કર્મક્ષયરૂપ ફલકથી સંસાર પરિભ્રમણરૂપ આપત્તિમાં જે પિતાના પ્રયજનના અભિલાષી છે, અર્થાત્ સંસારમાં ભ્રમણ કરાવવા पाणi भनी विनाश ४२वानी रेनो मनिप्राय३५ निश्चय छ त फलकापदर्थी છે સૂત્રમાં અર્ચા શબ્દને અર્થ શરીરલેશ્યા–એટલે ક્રોધાદિરૂપ વાળા, એ અર્થ કરવામાં આવેલ છે.
ભાવાર્થ–મુનિનું શરીર જ્યારે પિતાના કર્તવ્ય માર્ગનું આચરણ કરવામાં શિથિલ થાય છે ત્યારે એનું કર્તવ્ય છે કે તેણે સંસારજનક કર્મોનો ક્ષય કરવામાં પ્રયોજનશાળી થઈ ચતુર્થ ષષ્ઠ આદિ આનુપૂવથી આહાર અને કોધાદિક કષાયેને દૂર કરતાં કરતાં ઇંગિતમરણરૂપ સંથારો ધારણ કરે આ માર્ગ મહર્ષિય દ્વારા પણ આજ અવસરમાં પહેલાં આચરવામાં આવેલ છે. આ વિચા રથી એ મુનિ પણ પિતાની શારીરિક ક્રિયાઓને નિયમિત કરી આવું મરણ કરવા માટે ઉત્તરોત્તર પરિણામોની વૃદ્ધિ કરતા રહે. આ સમયે થોડી પણ शिथिलता न यावे, सनी पूर्णपणे समाज रामे. फलकापदर्थी २५४थी सूत्रधारे
श्री. साया
सूत्र : 3