Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रुतस्कन्ध. १ विमोक्ष० अ. ८. उ. ६
४८५
"
एवमिङ्गितमरणविधायी कीदृशो भवतीत्याह - ' तत्सत्य ' - मित्यादि, सत्यवादी यथोक्तानुष्ठानाद् यथागृहीतप्रतिज्ञापरिपालनात् एवम् ओजः = रागद्वेषवर्जितः, किं च-तीर्णः दुष्पारसंसारपारावारपारं गतः, अत्र तरणस्य भविष्यत्कालकत्वेऽपि भूतकालिकत्वमौपचारिकं बोध्यम् । एवं 'छिन्नकथंकथः ' छिना = दूरीकृता कथं कथमपिरूपा कथा - रागकथादिरूपा विकथा येन स च्छिन्नकथं कथः । यद्वा - ' छिन्नकथं कथः ' - छिन्ना- अपनीता 'इङ्गितमरणप्रतिज्ञामहं कथं केन प्रकारेण पारयिष्ये ' इत्येवंविधा कथा येन स च्छिन्नकथं कथः यस्त्वधृतिमान् दुरनुष्ठेयाचारमाचरितुं प्रवृत्तो भवति स जायते कथं कथी, परन्तु यः पूर्वोक्तविधः
=
,
इङ्गितमरण करनेवाला साधु कैसा होता है इस बातको सूत्रकार निम्नलिखित पदों द्वारा प्रदर्शित करते हैं - वह सत्यवादी होता है, कारण कि जिस रूप से उसने नियम ग्रहण किया है उसी रूपसे वह उसका निर्वाहक होता है। वह आज रागद्वेष रहित होता है। तीर्ण-जिसका पार होना मुश्किल है, ऐसे संसाररूपी समुद्रको तैरनेवाला होता है । यद्यपि संसारसमुद्रसे यह अभी पार नहीं हुआ है, आगे पार होगा, फिर जो यहां 'तीर्णः ' ऐसा भूतकालका प्रयोग किया है वह केवल उपचारसे ही समझना चाहिये । यह छिन्नकथंकथ होता है- रागकथादिरूप विकथाओंका दर करनेवाला होता है । अथवा " इस इङ्गितमरण नियमका मैं कैसे निर्वाह कर सकूंगा ?" इस प्रकार की कथाका परिहारक होता है । जो अधृतिवाला हो कर दुरनुष्ठेय आचारको आचरित करनेके लिये प्रवृत्त होता है वही
ઇતિ મરણુ કરવાવાળા સાધુ કેવા હોય છે એ વાતને સૂત્રકાર નિચેના પદ્મોથી કહે છે—તે સત્યવાદી હૈાય છે, કારણ કે જેવા રૂપથી એણે નિયમ લીધેલ હોય छे, ये ३५थी·ते मेने नीलावे छे. ते ओज - रागद्वेषरडित होय छे, तीर्ण-नेनाथी પાર થવું મહામુશ્કેલ છે તેવા સ'સારરૂપી સમુદ્રને તરી જનારા હોય છે, હજુ સુધી એ संसारसमुद्रथी पार थ राज्या नथी - भागण उपर पार थशे, छतां पशु अडि “तीर्णः " એવો ભૂતકાળના પ્રયાગ કરેલ છે તે ફકત ઉપચારરૂપ જ સમજવા જોઇએ. તે છિન્નકથ કથ હોય છે-રાગદ્વેષાદ્રિક કથારૂપ વિકથાએથી દૂર રહેનારા હોય છે. અથવા
~ આ ઇંગિતમરણ નિયમને હું કઈ રીતે પાળી શકીશ.” આ પ્રકારની આશકાવાળા હોય છે જે અતિવાળા ( ધીરજ વગરના ) થઇ દુરનુષ્ડય આચા રનાં આચરણ કરવામાં પ્રવૃત્ત થાય છે તે કથકથી ખને છે, “હું હવે આ આચારનું પાલન કેમ કરી શકીશ ” એવી કથા કર્યા કરે છે પરંતુ તે એવા નથી, કેમ કે
શ્રી આચારાંગ સૂત્ર : ૩