Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रुतस्कन्ध. १ विमोक्ष०अ. ८. उ.६
टीका-'अनुप्रविश्ये' -त्यादि, स भिक्षुः 'ग्राम'-प्रसति बुद्धयादिगुणानिति ग्रामस्तं, 'वा' सर्वत्र पक्षान्तरद्योतको ज्ञेयः नगरं प्रसिद्धं, खेट-पांशुप्राकारबद्धं, कर्बर्ट क्षुल्लमाकारवेष्टितम् , मडम्ब-यस्य चतुर्दिक्षु सार्धक्रोद्वयान्तरे ग्रामादिकं नास्ति तत् ,
इंगितमरणका अभिलाषी वह मुनि ग्राम, नगर, खेट, कर्बट, मडम्ब, प्रत्तन, द्रोणमुख, आकर, आश्रम, सन्निवेश, निगम, अथवा राजधानीमें जाकर घासकी याचना करे। घासको लेकर वह पर्वतकी गुफाआदि एकान्त स्थानमें जावे। वहां कीडीआदिकोंके अण्डोंसे रहित, द्वीन्द्रियादिक प्राणियोंसे रहित, नीवार-धान्यादिकबीजरहित, दूर्वादिरहित, अंकुररहित, हिमरहित, भौम एवं आन्तरिक्ष जलरहित, उत्तिंग, पनक, दक-मृत्तिका और मर्कटसन्तानसे रहित, ऐसे स्थानमें उस घासका संस्तारा करे (उसे बिछावे )। संस्तारा करनेके पहिले वह उस स्थानकी अच्छी तरह-बार बार-प्रतिलेखना कर लेवे, प्रतिलेखना कर लेने बाद उसका फिर रजोहरण आदिसे प्रमार्जन करे। बडीनीत एवं लघुनीतके स्थानका भी अच्छी तरहसे निरीक्षण करलेवे। _ 'ग्रसति बुद्धयादिगुणान् इति ग्राम:'-बुद्धिआदि गुणोंका जो ग्रास करता है-अर्थात् जहां पर रहनेसे बुद्धयादिक गुणोंमें विशेष उत्कर्षता नहीं आती है उसका नाम ग्राम है। नगर, प्रसिद्ध है। जिसके चारों ओर विशाल ऊँचा धूलि का कोट रहता है वह खेट है। जो छोटे परकोटेसे घिरा होता है वह कर्बट है। जिसकी चारों दिशाओंमें ढाई-ढाई कोश तक प्रामादिक नहीं होते हैं वह मडम्ब कहलाता है। जहां पर प्रत्येक वस्तु
ઈંગિત મરણના અભિલાષી એ મુનિ ગ્રામ, નગર, બેટ, કર્મટ, મડંબ, પત્તન, દ્રોણમુખ, આકર, આશ્રમ, સન્નિવેશ, નિગમ, અથવા રાજધાનીમાં જઈ ઘાસની યાચના કરે. ઘાસને લઈ તે પર્વતની ગુફા વગેરે એકાન્ત સ્થાનમાં જાય, ત્યાં કીડી વગેરેનાં ઇંડાંથી રહિત, બે ઈન્દ્રિયવાળા પ્રાણીઓથી રહિત, ઉર્નિંગ, પનક, દક–મૃત્તિકા અને મર્કટસંતાન-(કરોળીયાની જાળ)થી રહિત એવા સ્થાનમાં બિછાવે. સંથારો કરતાં પહેલાં તે એ સ્થાનને સારી રીતે જોઈ લે અને ત્યારપછી રજોહરણ વગેરેથી પ્રમાર્જિત કરે. દરેક રીતે એ સ્થાનનું સંપૂર્ણ પણે નિરીક્ષણ કરી લે.
असति बुद्धयादिगुणान् , इति ग्रामः-मुद्धि पोरे गुणोनो रे पास 3रे छ, અર્થાત્ જે સ્થળે રહેવાથી બુદ્ધિ આદિ ગુણોમાં ઉત્કર્ષતા આવતી નથી એનું નામ ગ્રામ છે, નગર પ્રસિદ્ધ છે, જેની ચારે બાજુ ધુળના ઉંચા ઉંચા ટેકરા હોય છે તે ખેટ છે, જે નાના પરકોટાથી ઘેરાએલ છે તે કર્બટ છે, જેની ચારે દિશાઓમાં અઢી-અઢી
શ્રી આચારાંગ સૂત્ર : ૩