Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४६७
श्रुतस्कन्ध. १ विमोक्ष० अ. ८. उ. ५ सुसमाहृतलेश्यः । प्रथमस्वीकृताभिग्रहपरिपालनाक्षमो रोगेण तपसा वा ग्लानः सन् अभिग्रहमपरित्यजन् भक्तप्रत्याख्यानेन शरीरं त्यजेदिति तात्पर्यम् ।
तत्रापि मरणकालपर्याय एव-सम्पादितशिष्यगणस्य संलेखना-जोषणाजुष्टदेहस्य यो मृत्योरवसरः स एव ग्लानावसरेऽपि कालपर्याय एव, कर्मनिर्जरणस्याऽसमाहृतलेश्यावाला कहलाता है 'संते' प्राकृतकी संस्कृत छाया 'शान्त' मानकर अर्थ ऊपर बतलाया जा चुका है । जब इसकी छाया "श्रान्त" ऐसी मानी जायगी तब इसका अर्थ इस प्रकारसे होगा कि वह "संसार में परिभ्रमण करते २ श्रमयुक्त हुआ है, इसी लिये सर्वसमारम्भोंसे यह विरत-उपरत हुआ है। "सुसमाहृतलेश्यः" का यह भी दूसरे प्रकारसे अर्थ निकलता है कि-जिसने अच्छी तरहसे तेजोलेल्या संकुचित की है, ऐसा वह अनगार होता है।
तात्पर्य कहनेका यह है कि-जिसने पहिले पूर्वोक्त अभिग्रह स्वीकृत किये हैं पर रोग या तपसे जो ग्लान अवस्थायुक्त बन रहा है इस लिये स्वीकृत अभिग्रहोंके पालन करने में असमर्थ हो रहा है, तो भी स्वीकृत अभिग्रहवाले साधुका यह कर्तव्य है कि वह अपने गृहीत अभिग्रहका परिहार न कर भक्तप्रत्याख्यानद्वारा शरीरका परित्याग कर दे, यह मरण कालपर्याय ही है । जिसका शिष्यमण्डल तय्यार हो चुका है, ऐसे संलेखनाके सेवनसे युक्त देहवाले साधुकी मृत्युका जो अवसर है यह छाया शान्त भानी A S५२ मतापामा मा छे न्यारे तेनी छाया "श्रान्त' એવી માનવામાં આવશે ત્યારે તેને અર્થ આ પ્રકારે થશે કે તે સંસારમાં પરિભ્રમણ કરતાં શ્રમયુકત થયેલ છે. આ માટે સર્વસમારંભેથી તે વિરત-નિવૃત્ત છે "सुसमाहृतलेश्यः" । सवा ५ मीत २ अर्थ नी छे ये सारी રીતે તેજલેશ્યા સંકુચિત કરેલી છે એવા તે અનગાર હોય છે.
તાત્પર્ય કહેવાનું એ છે કે-જેણે પહેલાં પૂર્વોક્ત અભિગ્રહો સ્વીકારેલા છે પરંતુ રોગ અને તપથી જે ગ્લાન અવસ્થામાં આવી ગએલ છે. એ કારણે સ્વીકારેલ અભિગ્રહોનું પાલન કરવામાં અસમર્થ બની રહેલ છે, તે પણ જેણે અભિગ્રહો સ્વીકાર્યા છે તેવા સાધુનું એ કર્તવ્ય છે કે તેણે સ્વીકારેલ અભિગ્રહોને ત્યાગ ન કરી ભક્તપ્રત્યાખ્યાન દ્વારા શરીરને ત્યાગ કરે. આ મરણ પણ કાલપર્યાય જ છે. જેનું શિષ્યમંડળ તૈયાર થઈ ગયેલ છે એવા સંલેખનાના સેવનથી યુક્ત દેહવાળા સાધુના મૃત્યુનો જે અવસર છે તે જ પ્લાનના અવસરમાં,
श्री. मायाग सूत्र : 3