Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४१०
आचारागसूत्रे हीतम् , अनिसृष्टम्-अनेकस्वामिकाहारादिकमन्याननापृच्छय तदनिच्छयैकेन यद्दीयमानम् , अभिहतं साधुसमीपमानीय दीयमानम् , एतादृशं सर्वमाहारादिकम् आहृत्य= आनीय नुभ्यं ददामि, एवम् आवसथं वसति वा भवदर्थ समुच्छृणोमि-नवीनं विदधामि जीणं वा परिष्करोमि भो आयुष्मन् ! श्रमण ! त्वं तत्तथाभूतमशनादिकं भु
ट्व-अशान, त्वदर्थ मन्निमितभवने च वस-तिष्ठ । मूले बहुवचनमार्णत्वात् । एवमुक्तवन्तं गाथापति निषेधयन्मुनिरेवमाह-भिक्षुः मुनिः समनसं मनसा सहेति समनास्तं-सचेतसम् शोभनमनसा कृतादरं, सवयसं वयसाबाल्यातिरिक्तेन सह सवयास्तं सवयसं-वाल्येतरावस्थापन्नं तादृशं गाथापति-गृहस्थं प्रत्याचक्षीत-वक्ष्यमाणं प्रत्युत्तरं दद्यात्___भो आयुष्मन् ! गृहपते ? अहं ते वचनं पूर्वोक्तं न ‘खलु' शब्दोऽप्यर्थे तेन नापि आद्रिये-न तत्रादरं करोमि, अपि च अहं ते वचनं न परिजानामि
ओंके अनेक मालिक हैं सो मैंने इन्हें देनेके निमित्त और किसीसे नहीं पूछा है-शायद उनकी इच्छा देनेकी न हो-सो मैं तो एक ही जनसे पूछ कर इन्हें देनेके लिये आपके समक्ष ले आया हूं । ये आहारादिक यस्तुएँ आपके लेनेके योग्य हैं अतः आप इन्हें लीजिये मैं देता हूं, इसी प्रकार मैं आपको ठहरनेके लिये एक नवीन मकान बनवाये देता हूं, अथवा पुरानेको ही ठीक करवाये देता हूं, सो आप जैसा मैंने कहा है उस प्रकारसे अशनादिकको ग्रहण करें और उस मेरे द्वारा बनवाये हुए मकानमें रहें । इस प्रकार कहनेवाले गृहस्थजनके लिये मुनि इस प्रकारसे निषेध करे
हे आयुष्मन् गृहपते ! आपने जो कुछ कहा है वह भक्तिसे भरे हुए अंतःकरणसे कहा है-उसमें ऊपरके दिखावकी झलक नहीं है । तथा આ વસ્તુઓના અનેક માલિક છે પરંતુ આપને દેવા નિમિત્ત મેં કોઈને પૂછ્યું નથી, કારણ કે કદાચ એમની ઈચ્છા દેવાની ન થાયફકત એકજ જણને પૂછી દેવા માટે આપની સમક્ષ લઈ આવેલ છું. આહારાદિક વસ્તુઓ આપને લેવા ગ્ય છે; આપ એને સ્વીકાર કરો, હું આવું છું. આ રીતે આપને રહેવા માટે એક નવું મકાન બનાવી આપું છું અથવા જુનાને ઠીક કરાવી આપું છું તે આપ મેં કહ્યું તેમ અસનાદિકને ગ્રહણ કરો અને મારા બનાવેલા મકાનમાં રહે. આ પ્રકારે કહેવાવાળા ગૃહસ્થને મુનિ આ પ્રકારે નિષેધ કરે
હે આયુષ્માન્ ગૃહસ્થ ! આપે જે કહ્યું તે ભક્તિથી ભરપૂર અંતઃકરણથી કહ્યું છે, તેમાં ઉપરના દેખાવની ઝલક નથી, તથા તમે બાલ્ય અવસ્થાને ઉલંઘન
श्री आया। सूत्र : 3