Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रुतस्कन्ध. १ विमोक्ष० अ. ८. उ. २
४११
आसेवनपरिज्ञया न समनुजानामि, यस्त्वं ममार्थाय = मन्निमित्तं यद् अशनं चतुर्विधं यत्रं वा वस्त्रादिकं प्राणादीन् समारभ्य षड्जीवनिकायमुपमधे सम्पादितम्, तथा समुद्दिश्य - मामुद्दिश्य क्रीतं प्रामित्यम् आच्छिद्यम् अनिसृष्टम् अभिहृतम् आहृत्य ददासि, आवसथं वा समुच्छ्रणोषि = मदर्थं निर्मापयसि किन्तु हे आयुष्मन् ! गृहपते ! तुम बाल्य अवस्थाको उल्लङ्घन भी कर चुके हो इसलिये हम यह भी नहीं मान सकते कि किसीने तुम्हें समझा बुझाकर हमारे पास भेजा है, अतः तुम सहृदय एवं उमरलायक व्यक्ति हो फिर भी तुम मुनि के आचार विचारोंसे अपरिचित हो इसलिये हम तुम्हें समझाते हैं कि- आपने जो कुछ आहार आदि सामग्रीके लेने के विषयमें कहा है, मैं उन वचनों को न सुनना चाहता हूं, न आदकी दृष्टिसे देखता हूं और न आसेवनपरिज्ञासे उनकी अनुमोदना भी करता हूं। तुम जो कह रहे हो कि मैंने अशनादिक चारों प्रकारका आहार तथा वस्त्रादिक षड्जीनिकायको उपमर्दन करके संपादित किया है, तथा मेरे उद्देश्यसे इन्हें खरीदा है, ये समस्त चीजें तुमने उधार लेकर हमको देनेके लिये इन्हें रख छोड़ी है, बलात्कारसे निर्बलोंसे इसे छीन झपट कर संग्रह की है, घरमें इस सामग्रीके अनेक मालिक थे सो किसीसे न पूछ कर केवल एक ही मनुष्यकी आज्ञा ले कर तुम अपनी इच्छासे हो हमें देनेके लिये इसे लाये हो, तथा एक नवीन भवन भी मुझे करवा देनेके लिये कह रहे हो, आदि २ ये तुम्हारी बातें मुनियोंके योग्य नहीं हैं, इस लिये
કરી ગયા છે માટે અમે એ પણ માનતા નથી કે કેઈએ તમને સમજાવી મુજાવીને અમારી પાસે મોકલેલ છે, માટે તમે સહૃદય તેમજ ઉમરલાયક વ્યક્તિ છે તેા પણ તમે મુનિના આચાર વિચારથી અપરિચિત છે માટે અમે તમોને સમજાવીએ છીએ કે આપે જે કાંઇ આહારાદિ સામગ્રી લેવાના વિષયમાં કહ્યું છે. હું તે વચનાને સાંભળવા ઇચ્છતા નથી, આદરની દૃષ્ટિથી દેખતા નથી અને આસેવનપરિજ્ઞાથી તેની અનુમોદના પણ કરતા નથી. તમે જે કહી રહ્યા છે કે મે” અશનાર્દિક ચારે પ્રકારના આહાર તથા વસ્ત્રાદિક ષડ્ગવનિક્રાયનું ઉપમન કરીને સંપાદિત કરેલ છે, તથા મારી ઈચ્છાથી ખરીદેલ છે. આ સમસ્ત ચીજો તમેા ઉછીની લઇને મને આપવા માટે રાખી મુકેલ છે. ખળાત્કારથી નિળો પાસેથી આને આંચકી લઈ સગ્રહ કરેલ છે. ઘરમાં આ સામગ્રીના અનેક માલીક હતા એમાંથી કાઈને ન પૂછતાં કેવળ એક જ માણસની આજ્ઞા લઈને તમે તમારી ઈચ્છાથી મને આપવા માટે લાવેલ છે તેમજ એક નવું
શ્રી આચારાંગ સૂત્ર : ૩