Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
___ आचारागसूत्रे गृहस्थः शीतस्पर्शपरिवेपमानगात्रं हेमन्ततौं शीतस्पर्शेन परिवेपमानं कम्पमान गानं शरीरं यस्य स शीतस्पर्शपरिवेपमानगात्रस्तम् अल्पोपधिकत्वेन शीतवातपरिकम्पितशरीरं तम् अन्तप्रान्ताशिनं तेजोरहितमकिञ्चनं भिक्षु-मध्यमावस्थापन्नं मुनिम्-उपसंक्रम्य तत्समीपमागत्य 'किमयं मदीयवनितारूप-लावण्य-विलोकनेन शृङ्गारचेष्टाभिभूतखात् परिकम्पितगात्रोऽथवा शीतस्पर्शादिना वा? इति सन्देहमुपगम्य च तं भिक्षु ब्रूयात् वक्ष्यमाणं वाक्यं कथयेत् पृच्छेदित्यर्थः, तदेवाह-'भो आयुमन् ! श्रमण ! किं ग्रामधर्माः शृङ्गारादिमदनचेष्टाविशेषा विषयास्त्वां 'नो उद्बाधन्ते =न पीडयन्ति ? तादृशं कृतप्रश्नमसत्याशङ्कं गृहपतिमालक्ष्य स भिक्षुस्तच्छङ्कामपनेतुं ब्रवीति-'आयुष्म'-नित्यादि, हे आयुष्मन् ! ग्रामधर्माः मां नो भी जिसकी बहुत सुन्दर है, घरमें जिसके मनोहर अंगवाली नारियोंका समूह है, ऐसे किसी गृहस्थके घर पर मध्यम अवस्थावाले, अल्प उपधिके धारी मुनि आहार लेनेके निमित्त आवे तब उन्हें अधिक ठण्डसे कंपित होते देखकर वह गृहस्थ उन अन्तप्रान्तभोजी एवं तेजरहित अकिंचन मुनिके प्रति सन्देहयुक्त विचार करता है कि"यह मेरे घरकी इन बनिताओंके सुन्दर रूप और लावण्यको निहार कर शृङ्गार की चेष्टासे युक्त बन कम्पितशरीरवाला हुआ है? या शीतके स्पर्श से इसका शरीर कम्प रहा है ?" ऐसा सोच कर वह मुनिसे पूछता हैभो मुने! आपका शरीर हमारी स्त्रियोंको देख कर कम्प रहा है या अन्य किसी कारणसे ?, इस प्रकार असत्य आशङ्कासे युक्त उस पूछनेवाले गृहस्थ के प्रश्नको सुन कर वह भिक्षु उसको आशङ्काके परिहार करने हेतु इस प्रकार कहे-भो आयुष्मन् ! ग्रामधर्म-काम-की चेष्टा ખુબ સુંદર છે, ઘરમાં મનોહર અંગવાળી સ્ત્રીઓને સમૂહ છે, એવા કોઈ ગૃહસ્થના ઘેર મધ્યમ અવસ્થાવાળા, અલ્પ ઉપધિના ધારક મુનિ આહાર લેવા માટે આવે ત્યારે તેને અધિક ઠંડીથી કાંપતાં જોઈતે ગૃહસ્થ અન્નપ્રાન્તજી એવું તેજરહિત અકિંચન મુનિના તરફ સંદેહયુક્ત વિચાર કરે છે કે-“આ મારા ઘરની સ્ત્રીઓના સુંદર રૂપ અને લાવણ્યને જોઈ શંગારની ચેષ્ટાથી અકળાઈ કાંપી રહેલ છે ? અથવા ઠંડીના સ્પર્શથી આનું શરીર કાપી રહ્યું છે?” એવું વિચારી એ મુનિને પૂછે છે-હે મુનિ ! તમારું શરીર મારા ઘરની સ્ત્રીઓને જેઈ કાંપી રહ્યું છે કે બીજા કોઈ કારણથી ?, આ પ્રકારની અસત્ય આશંકાથી પૂછવામાં આવેલા ગૃહસ્થના એ પ્રશ્નનને સાંભળી ભિક્ષુ એની આશંકાનું નિવારણ કરવાના હેતુથી કહે છે કે-હે આયુષ્યમાન ! રામધર્મ-કામ-ની ચેષ્ટા સ્વરૂપ શિંગા
श्री. मायाग सूत्र : 3