Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रतस्कन्ध. १ विमोक्ष अ. ८. उ. ३ खलु-नैव उद्बाधन्ते न मां पीडयन्ति किन्तु अहं शरीरदौर्बल्येनाल्पोपधिकत्वेन च शीतस्पर्श तीव्रतरशीतबाधाम् अध्यासितुम् अधिसोढुं न शक्नोमि तेन मे गात्रं कम्पते न तु कामचेष्टयेति भावः । इति लब्धोत्तरो गृहपतिविनयभक्तिपरिपूरितान्तःकरणः सन् लज्जितः पुनः पृच्छति-प्रदीप्तं वह्नि संसेव्य शीतपीडां कथं भवान् नापनयति ? इति प्रश्ने सति मुनिरुत्तरमाह-' न खल्वि'-त्यादि, अग्निकायम् उज्ज्वालयितुम् ईषत् ज्वालयितुं प्रज्वालयितुं-प्रकर्षण ज्वालयितुं कायं-स्वशरीरम्= आतापयितुम मनाक तापयिम्-अधिकमातापयितुं प्रतापयितुं वा, अन्येषां-परेषां वा वचनात्-कथनादपि तद् मे मम न कल्पते, अग्निकायारम्भे षड्जीवनिकायारम्भस्यावश्यम्भावाद्भगवदाज्ञाविराधनादोषापातात् । स्वरूप शृङ्गारादि विषयवाले विषय मुझे पीडित नहीं कर रहे हैं, किंतु इस समय शीत अधिक पड़ रहा है, उपधि भी इतनी अधिक नहीं है कि जिससे में शीतका निवारण कर सकू , खैर-उपधि अल्प होने पर भी यदि शरीर सशक्त हो तो भी शीत वगैरह सहन किया जा सकता है परन्तु इस समय शरीर भी दुर्बल हो रहा है अतः शीतके कारण मेरा शरीर कंप रहा है-कामचेष्टासे नहीं । इस प्रकार मुनिसे जब वह अपनी आशङ्काका उत्तर ठीक २पालेता है तब वह लज्जित अवश्य होता है, साथमें उसके हृदय में विवेकका सागरसा उमड़ आनेसे वह उस मुनिके प्रति भक्ति और विनयके भारसे भरित अंतःकरणवाला રાદિ વિષયવાળા વિષય મને પીડતા નથી પરંતુ અત્યારે ઠંડી અધિક પ્રમાણમાં હોવાથી, તેમ મારી પાસે એ ઠંડીથી બચાવ કરી શકે તે રીતે વસ્ત્રાદિક ન હોવાથી કાંપી રહ્યો છું. વસ્ત્રાદિક ઓછા હોવા છતાં પણ જે શરીર સશક્ત હોય તો ઠંડી સહન કરવામાં હરકત ન પડે, આ સમયે મારું શરીર પણ દુર્બળ છે, આથી ઠંડીના કારણે મારું શરીર કાંપી રહ્યું છે–કામચેષ્ટાથી નહીં. આ પ્રકારે મુનિથી જ્યારે તે પિતાની આશંકાને ઉત્તર ઠીક ઠીક મેળવી લે છે ત્યારે તે લજજીત બને છે, સાથમાં તેના હૃદયમાં વિવેકને ઉભરો આવવાથી તે મુનિ પ્રત્યે ભક્તિ અને વિનયના ભાવથી ભરેલા અંત:કરણવાળો થઇ
श्री. मायाग सूत्र : 3