Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४५०
____ आचारागसूत्रे मान्' इत्यादि, सः पूर्वोक्तविचारवान् कोऽपि-उपसर्गसहनाक्षमः सर्वसमन्वागतप्रज्ञानेन समुपलब्धहेयोपादेयविशिष्टज्ञानवता, आत्मना=अन्तःकरणेन अकरणतया उपसर्गप्रतीकारस्याकरणप्रतिज्ञया आवृतः व्यवस्थितः वसुमान चारित्रधनो मुनिर्भवति । तादृशः किं कुर्यादित्याह- तपस्विनः' इत्यादि, यत् यस्मिन् काले स्त्री भिक्षार्थमागतं मुनि मोहयितुमुद्यता तं न मुञ्चति, सर्वथोपसर्गयितुमिच्छत्येव तत् =तदा तपस्विनः चिरकालोपार्जितसंयमपर्यायस्य तपोधनस्यापसर्गाभिभवाऽसहिसमय वह मुनि कि जो चारित्रका पालक है एवं कामिनी आदिके उपसर्ग उपस्थित होने पर उसके अन्य प्रतिकार करने में असमर्थ है तोक्या करे? इस का उत्तर देते हुए सूत्रकार कहते हैं कि-वह मुनि जिसके ये पूर्वोक्त विचार हैं अपने अन्तःकरणसे कि जो समुपलब्ध हेय और उपादेयके विशिष्ट ज्ञानसे युक्त है उस आये हुए उपसर्गको अच्छी तरह अकरणपनेसे सहन करे, अर्थात् मेरे ऊपर जो यह उपसर्ग स्त्री आदि द्वारा उपस्थित किया गया है मैं उसके अनुकूल कभी नहीं होऊँगा-विषयादिकों का सेवन इसके साथ कभी नहीं करूँगा चाहे प्राण भले ही निकल जावें, इस प्रकारकी अकरणपरिज्ञासे युक्त होता हुआ अपने चारित्ररूप धन का रक्षक बने। इस प्रकारसे जब उसकी दृढ़ता होगी तो भिक्षाके लिये आये हुए उस मुनिकोमोहित करनेके लिये उद्यत कोई भी स्त्री-कामिनी उसे वश करनेके लिये जब भरपूर चेष्टा करती है, उसके संयमरूपी रत्नको लूटनेके लिये वह कोई भी बनता उपाय नहीं छोड़ती है, अथवा કરવામાં અસમર્થ છું. એ સમયે તે મુનિ કે જે ચારિત્રના પાલક છે અને કામિની આદિના ઉપસર્ગો ઉપસ્થિત થતાં એની સામે પ્રતિકાર કરવામાં અસમર્થ છે તે શું કરે? આને ઉત્તર આપતાં સૂત્રકાર કહે છે કે-એ મુનિ જેના પૂર્વોકત વિચાર છે પિતાના અન્તઃકરણથી કે જે સમુપલબ્ધ હેય અને ઉપાદેયના વિશિષ્ટ જ્ઞાનથી ચકત છે એ આવેલા ઉપસર્ગને સારી રીતે અકરણપણથી સહન કરે, અર્થાત્ મારા ઉપર જે આ ઉપસર્ગ સ્ત્રી આદિ દ્વારા ઉપસ્થિત કરવામાં આવેલ છે હું તેને અનુકૂળ કદી પણ નહીં બનું-વિષયાદિકનું સેવન એની સાથે કદિ નહિ કરું ચાહે મારા પ્રાણ ભલે નિકળી જાય. આ પ્રકારની અકરણ પરિજ્ઞાથી મક્કમ રહી પિતાના ચારિત્રરૂપ ધનના રક્ષક બને, આ પ્રકારે જે એનામાં દઢતા હોય તે ભિક્ષાને માટે આવેલ એ મુનિને મોહિત કરવા તત્પર થયેલ કોઈ પણ સ્ત્રી-કામિની એને વશ કરવા માટે જ્યારે ભરપૂર ચેષ્ટા કરે છે, એના સંયમરૂપી રત્નને લૂંટવા માટે તે કઈ પણ બનતે ઉપાય છેડતી નથી, અથવા કેઈ નિર્લજ્જ
श्री. मायाग सूत्र : 3