Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारागसूत्रे तापयन्ति । त्वं तु तैः क्लेशैः स्पृष्टः, धीरः अक्षोभ्यः सन् तान् स्पर्शान् दुःखविशेषान् अधिसहस्व-इति ब्रवीमि, अस्य व्याख्या पूर्ववत् ॥ सू० ९॥
॥षष्ठाध्ययनस्य द्वितीय उद्देशः समाप्तः॥६-२॥
उन कष्टोंको अक्षुब्धचित्त बन शांतिभावसे सहन करना। "इति ब्रवीमि" इन पदोंकी पहिले जैसी ही व्याख्या समझ लेनी चाहिये।
भावार्थ-एकाकिविहार करनेवाले साधु वे ही हो सकते हैं जो जितेन्द्रिय होते हैं और उपसर्ग एवं परीषहोंसे जो कभी भी विचलितचित्त नहीं होते हैं । इनके अनेक प्रकारके नियम होते हैं । ये ऐसी कोई भी प्रवृत्ति नहीं करते कि जिससे साधुमर्यादाका भङ्ग हो। आहार के लिये जब ये निकलते हैं तब चाहे अन्तप्रान्त हो, कैसा भी क्यों न हो, जहां भी इन्हें शङ्कादिक दश एषणाके दोषोंसे रहित आहार मिल जायगा अथवा सर्वैषणासे जो परिशुद्ध होगा, कल्प समझ कर ये उसे ले लेगे । वह चाहे सिंहकेशरमोदकादिक हो चाहे, बल्लचणकादिक से बना और अम्लतकादिकसे मिश्रित हो, उसमें इन्हें कोई भी जातका पक्षपात नहीं होता है। आहारके विषयमें इनकी यही शुद्धदृष्टि रहती है कि कुछ भी मिलेपर उसे शास्त्रविधिके अनुसार ही ग्रहण करें। ગભરાતા નહીં, પણ ધીર વીરની રીતે તેવા કષ્ટોને ક્ષોભવિના શાંતિભાવથી सहन ४२. “इति ब्रवीमि" मा पहानी पडेदानी भा५४०४ व्याज्य समन्वी ने मे. | ભાવાર્થ–એકાકીવિહાર કરવાવાળા સાધુ એ જ હોય છે જે જીતેન્દ્રિય હોય છે, ઉપસર્ગ અને પરિષહોથી જે કદિ પણ વિચલિતચિત્ત થતા નથી. એમના અનેક પ્રકારના નિયમો હોય છે, તેઓ એવી કઈ પણ પ્રવૃત્તિ નથી કરતા કે જેનાથી સાધુમર્યાદાને ભંગ થાય. આહારને માટે જ્યારે તે નીકળે છે ત્યારે ભલે અન્નપ્રાન્ત હોય, ગમે તેવું કેમ ન હોય, જ્યાં પણ તેને શંકાદિક એષણાના દોષોથી રહિત આહાર મળી જાય અથવા સર્વેષણથી જે પરિશુદ્ધ હોય તેને કલ્પ સમજીને તે લઈ લે. એ ભલે સિંહકેશરમોદકાદિક હોય ચાહે બલચણકાદિકથી બનેલ અને ખાટી છાશ આદિથી મિશ્રિત હોય. તેમાં તેને કેઈ પણ જાતને પક્ષપાત થતું નથી, આહારના વિષયમાં તેની આવી શુદ્ધ નજર રહે છે કે કાંઈ પણ મળે, પણ તેને શાસ્તવિધિ અનુસારે જ अड रीश.
श्री. मायाग सूत्र : 3