Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रुतस्कन्ध. १ विमोक्ष० अ. ८. उ. १
चार्वाकारतु-' लोकः परलोको नास्ति' इत्याहुः । इत्थं च तेषामभ्युपगमःस्वर्गादिकं गन्धर्वनगरमरुमरीचिकादिसदृशमेव, प्रत्यक्षमेव प्रमाणं, नान्यदमनुमानादिकं परोक्षम् , परलोकाभावेन जीवः परलोकगामी न भवत्येवः किन्तु प्रत्यक्षं परिदृश्यमानः पञ्चभूतात्मक एव लोकः, अतो नास्ति बन्धो, नास्ति मोक्षः, नास्ति पुण्यं, नास्ति पापमित्यादि, तथाहि__" यथा यथाऽर्थाश्चिन्त्यन्ते, विविच्यन्ते तथा तथा ।
__ यद्येतत्स्वयमर्थेभ्यो, रोचते तत्र के वयम् ॥ १ ॥ कितनेक पंचमहाभूतस्वरूप पृथिवी आदिक विद्यमान हैं। तथा यमलोक-आदि-स्वरूप परलोक भी मौजूद हैं। चार्वाक-सिद्धान्तवाले नास्तिकलोग 'परलोक नहीं है। ऐसा मानते है। उनका सिद्धान्त इस प्रकारसे है - स्वर्गादिक परलोककी मान्यता गन्धर्वनगर तथा मरुमरीचिका जैसी है। जैसे इनका आभास भ्रमसे होता है, उसी तरहसे स्वर्गादिक परलोककी भी मान्यता ऐसी ही है, वास्तविक नहीं। इनके सिद्धान्तानुसार १ प्रत्यक्ष ही प्रमाण है। परोक्ष-अनुमानादिक नहीं । जब परलोक ही नहीं तो जीव परलोकमें जाता है, अथवा परलोकमें उसके जानेका स्वभाव है-ऐसी कल्पना भी ठीक नहीं है । जो कुछ प्रत्यक्षसे पञ्चभूतात्मक दिखाई देता है वही लोक है, इससे परे नहीं । इसलिये न बन्ध है, न मोक्ष है, न पुण्य है, और न पाप है। વિદ્યમાન છે. તથા યમલોક વગેરે સ્વરૂપથી પરલેક પણ છે. ચાર્વાક સિદ્ધાંતવાળા નાસ્તિક લેક “પરલેક નથી” એવું માને છે. એમને સિદ્ધાંત આ પ્રકારને છે–સ્વર્ગાદિક પટેલેકની માન્યતા ગન્ધર્વનગર તથા મરૂમરીચિકા જેવી છે. જેમ એને આભાસ ભ્રમથી થાય છે એવી જ રીતે સ્વર્ગાદિક પરલોકની માન્યતા પણ છે, વાસ્તવિક નથી. એમના સિદ્ધાન્ત – અનુસાર ૧ પ્રત્યક્ષ જ પ્રમાણ છે. પક્ષ-અનુમાનાદિક નહીં. જ્યારે પરલોક જ નથી તે જીવ પહેલેકમાં જાય છે, અથવા પોકમાં એને જવાને સ્વભાવ છે એવી કલ્પના કરવી એ પણ ઠીક નથી. જે કાંઈ પ્રત્યક્ષથી પંચભૂતાત્મક દેખાય છે એ જ લેક છે, આથી બીજું નહીં. આથી ન બન્ધ છે, ન મોક્ષ છે, ન પુણ્ય છે કે ન પાપ છે.
४८
શ્રી આચારાંગ સૂત્ર : ૩